Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
--
-
-
-
तत्त्वार्यसूत्रे विदारणाभि क्तं भवति, तथाविध स्ववीर्यस्य विशेषाद् अतिशयात्कर्मबन्ध विशेषो भवति । विर्यविशेषोऽपि कदाचिदधिमात्र: कदाचिदधिमात्रमध्यः कदाचिदधिमात्रमृदुरिस्पादि पूर्वोक्तस्वरूपो बोध्यः। मन्दमाणस्य जीवस्य कृच्छेण धृतोऽपि न तथाविधोत्कर्षविशेषो भवति यादृशो महामाणस्य भवति तस्माद-वीर्यातिशयः कर्मबन्धविशेषम्मतिहेतु भवति । एवम्-अधिक्रियते-आत्मा दुर्गतिप्रस्थानम्मति येन तद् अधिकरणं द्रव्यं खड्गादिकम, तचाऽधिकरणरूपं द्रव्यं निर्वतैना संयोजनादिरूपम, तस्य-खलु अधिकरणद्रव्यस्य विशेषात् अतिशयात् कर्मकिया जा सकता है, जैसे त्रिपृष्ठ ने किया था सिंह मदोन्मत्त हाथियों के कुम्भस्थल के विदारण में समर्थ होता है, वह वीर्य के ही प्रभाव से। इस प्रकार के वीर्य की विशेषता से कर्मबन्ध में विशेषता होती है । यह वीर्यविशेष भी कदाचित् अधिकमात्र होता है, कदाचित् अधिकमात्र मध्य होता है कदाचित् अधिकमात्र मृदु होता है, इत्यादि पूर्वषत् समझ लेना चाहिए । जो प्राणी मन्द प्राण होता है उस में वीर्य का वैसा उत्कर्ष नहीं होता जैसा कि महाप्राण में पाया जाता है। इस प्रकार वीर्य की तरतमता भी कर्मबन्ध में विशेषता उत्पन्न करती है ।
जिसके कारण आत्मा दुर्गति का अधिकारी बनता है वह स्वड्ग आदि द्रव्य अधिकरण कहलाते हैं। अधिकरण के दो भेद हैनिर्वर्तनाधिकरण अर्थात् हिंसा कारक साधनों का नये सिरे से निर्माण करना और संयोजनाधिकरण अर्थात् उनके अवयवों को जोडकर उन्हें आरम्भ-समारम्भ के योग्य बनाना। इस अधिकरण द्रव्य के વિશેષતાથી કર્મબન્ધમાં વિશેષતા થાય છે. આ વયે વિશેષ પણ કદાચિત અધિમાત્ર હોય છે, કદાચિત્ અધિમાત્ર મધ્ય હોય છે કદાચિત અધિમાત્ર મૃદુ હોય છે ઈત્યાદિ પૂર્વવત્ સમજી લેવું જોઈએ. જે પ્રાણ મંદ પ્રાણ હોય છે તેનામાં વિર્યને એ ઉત્કર્ષ થતો નથી, જેમ કે-મહાપ્રાણુમાં જોવામાં આવે છે. આવી રીતે વીર્યની તરતમતા પણ કર્મબન્ધમાં વિશેષતા ઉત્પન્ન કરે છે.
જેના કારણે આત્મા દુર્ગતિને અધિકારી બને છે, તે તલવાર આદિ દ્રવ્ય અધિકરણ કહેવાય છે. અધિકરણના બે ભેદ છે-નિર્વત્તાધિકરણ અર્થાત હિંસાકારક સાધનનું નવેસરથી નિર્માણ કરવું અને સાંજનાધિકરણ અર્થાત્ તેમના ભાગેને જોડીને તેમને આરંભ-સમારંભને લાયક બનાવવા આ અધિ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨.