________________
( ૭૪ ) ૭ કુંભાર જેવું-એટલે જેમ કુંભાર ઘી ભરવા તથા પ્રતિષ્ઠા વિગેરે ઉત્તમ કામ માટે ઘડા બનાવે તે પૂજનીય ગણાય, અને જે દારૂ વિગેરે હલકી વસ્તુ ભરવા ઘડા બનાવે તે નિંદનીય ગણાય, તેમ છવ એ કર્મના ઉદયથી ઉંચ કુળમાં આવે તે શ્રેષ્ઠ કહેવાય અને નીચ કુળમાં આવે તે નિંદનીય થાય. એ કર્મને જીવના અગુરૂ લઘુગુણને રોકવાને સ્વભાવ છે.
૮ ભંડારી જેવું-એટલે જેમ ભંડારી પ્રતિકુળ હોય તે રાજા દાન આપવાની ઈચ્છા કરે છતાં આપી શકે નહિ, તેમ એ અંતરાયકર્મ જીવના અનંત દાન, લાભ, ભેગ, ઉપગ અને વિર્ય એવી અનંત શક્તિના ગુણને રેવાને તેને સ્વભાવ છે.
આ આઠ વસ્તુને જે સ્વભાવ છે, તે આઠે કર્મને જાણ.
આઠે કર્મની પ્રકૃતિને વિસ્તાર ૧ પહેલાની પાંચ-મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન-મનપર્યવજ્ઞાન-કેવળજ્ઞાન.
૨ બીજાની નવ ચક્ષુદર્શન–અચક્ષુદર્શન–અવધિદર્શન– કેવળદર્શન-નિદ્રા-નિદ્રાનિદ્રા-પ્રચલા–પ્રચલાપ્રચલા-થીણુદ્ધિ.
૩ ત્રીજાની બે-શાતવેદન–અશાતા વેદની.
૪ ચેથાની અઠ્ઠાવીશ-૨૫ ચારિત્રહનીની (૧૬ કષાય-૬ હાસ્યષટક-૩ વેદ.) ૩ દશન મેહનીની ( સમકિતમિશ્ર–અને મિથ્યાત્વ મેહની.)
પ પાંચમાની ચાર-દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નારકી ચાર ગતિરૂપ.
૬ છઠ્ઠાની એક સે ત્રણ-૪ ગતિ–૫ જાતિ-શરીરાદિકના ભેદ-૬ સંઘયણ ૬ સંસ્થાન-૨૦ ચારવર્ણાદિકના ભેદ-૪ અનુપૂર્વી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org