________________
(૧૭૬ ) અહીંના ચં૩૫દ્યતન રાજા અને વિતભયપત્તનના ઉદયનને ઉજનના મેદાનમાં યુદ્ધ થયું હતું. તેમાં ચણ્ડપઘાતન હાર્યો તેને બાંધી લઈ જતાં રસ્તામાં ચોમાસાથી મુકામ કર્યો. ઉદાયી પાસે દશ સેવક રાજાઓ હતા, તેમના નામથી દશપૂરનગર વસાવ્યું, તેને મંદસર કહે છે. મયણા સુંદરી, રાજા માનતુંગ, ભતૃહરી, વિકમ, અટનમલ્મ અને અવંતીસુકુમાર અહીના વતની હતા.
રતલામ–અહીં જૈન મંદિરે ઘણુ મેટા અને રમણીય છે, શ્રાવકના આશરે ૭૦૦ ઘર છે, રતલામથી દક્ષિણે કરંગામમાં અદિશ્વરનું મંદિર અને ધર્મશાળા છે, પશ્ચિમે સાગઠીયાગામે એક મંદિર ને ધર્મશાળા છે, સાગોદીયાથી દોઢ કોશપર બીરાદેધિયામાં એક આદિશ્વરનું મંદિરને ધર્મશાળા છે, રતલામથી ચાર કેશપર સેમેરિયા ગામે પાર્શ્વનાથજીનું મંદિર છે.
બહિપાશ્વનાથ–તે માળવામાં છે, તીર્થ પ્રસિદ્ધ છે, અહિ પિષ દશમીના દિવસે દરસાલ મેળો ભરાય છે.
મંદસેર–તે તલામથી (૫૨) માઈલ પર છે, તેને દશપુર પણ કહે છે. અહીં એક મંદિર છે, ચંડપદ્યોતનને અહીં જ છુટકારે કરી રાજ પાછું આપ્યું હતું.
ઈદેર–અહીંના મંદિર ઘણું ભવ્ય અને ખુબસુરત છે, અહીં પહેલાં મંદિર પર કેઈ કારણસર ધ્વજાદંડ ચઢાવાતે નહિ, પણ સં. ૧૯૬૨-૬૩માં પન્યાસ શ્રીમદ્દ સિદ્ધિવિજયજી મહારાજના ઉપદેશથી તેઓશ્રીની રજુવાતે ચઢાવવામાં આવ્યો હતો.
આગ્રા–અહીં લેનમંડી અને રેશન મહિલ્લામાં નવ જૈન મંદિરે છે, શ્રાવકના ઘર માત્ર ૨૦-૨૫ જ છે, જ્યારે અહિં વિજ્યહિરસૂરિશ્વર પધાર્યા ત્યારે, જેન ધર્મને ફેલાવે ઘણું જ હતું.
મથુરા–અહિં ધિયામંડિમાં પાર્શ્વનાથજીનું એક મંદિર છે, અહિં શ્રાવકની વાત ન હોવાથી ગ્વાલિયરના શ્રાવકે તપાસ રાખે છે, આર્ય રક્ષિતસૂરિ અહિં પધાર્યા ત્યારે, જેનેની ઝાઝલાલી સારી હતી, કંદિલાયે જૈનસંઘ ભેગું કરી જેનાગને અનુગ પ્રવર્તાવ્યું અને જિનભદ્રગણિ ક્ષમાશમણે મહાનિશીથ સત્રનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org