________________
: ૭૪ : નેકરને દીધુ નેટ ભલી થાય ભક્તિ ભેટ
શત્રુને દીધે સદાનું વૈર વીરમાય છે; જાચકે દીધું લલિત યશનું કારણ એ
જેને તેને દીધું ઘણું ગુણકર થાય છે. છે ૧ | દાન થકી લાભ-જ્ઞાન દાને જ્ઞાનવાન, નિર્ભયી અભયદાન;
અન્નદાને હરદમ સુખી, ઔષધ નિરોગ જાણ
જીવને જવાની પાંચ ગતિ. પાંચ ગતિ નામ–નરક તીર્થંચ મનુષ્યની, દેવ તણું દિલ ધાર;
પંચમ શિવની પામતાં, પમાય ભવને પાર. તે તે ગતિમાં કોણ જાય.
નરક ગતિ ગામી.
(મનહર છંદ.) જીવ હિંસા જુઠું બોલે પર ધનનું હરણ
પરસ્ત્રી ગમન પાપ દુષ્ટ દુ:ખ દાય છે, પાપ પરિગ્રહે અંધ ક્રોધ કષાયાદિ ધંધ
કઠેર ભાષિત શઠ પાપમાં પેરાય છે; ચાડીયે કૃપણ અને સાધુ જનને નિંદક
અધમી દુષ્ટ બુદ્ધિને અનાર્ય ગણાય છે, બહુ પપાસે પુરો ઘણા દુઃખ શેકે મગ્ન લલિત કૃતજ઼ મરી નર્કમાંહે જાય છે.
તીય"ચ ગતિ ગામી. મતલબે મિત્રો સેવે એનો આશ્રય લેવે
કામ સરે છેહ દેવે ત્યાગ તે કરાય છે, વળી તેનું વાંકુ બોલે મિત્ર તરીકે ન તેલ
કુટ કપટ તે પાલે પિલ ચાલ્યું જાય છે કુડા તેલ કુડા માપ જૂઠ જલપે અમાપ
મૂઢમતિ વાળે આપ ક્રૂર તે કહાય છે, કો જે ઊપર કાર પુરે પુરે તેમાં પ્યાર
લલિત તે તે મરી તીર્થંચમાં જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org