________________
: ૧૯૨ :
થાડાક દાનવીર શ્રાવકાના વ્રતાંત.
જાવડશાહ.
ભાવડશાહ કપિલપુરના ને કાશ્મીરના વેપારી ઘણા ધનવાન, બહુ ધ ર્સ્ત ને શાસનરસિક હતા, તેમણે બે પુત્રોના જન્મ સમયે આખા કપિલપુરના લેાકેાને જમાડયાં હતાં, પછી સમય બદલાતાં તે બધુયે ધન ગયુ, તેથી તેલ મરચાની દુકાન કરી. ખાવાના ખરચ પણ મુશ્કેલીયે પુરો કરતા હતા. એક દિવસે એઉત્તમ મુનિરાજો ગાચરીચે પધાર્યા, તેમને બહુ આદરથી ને વિનયપૂર્ણાંક ભાવલા શેઠાણીચે વહેારાખ્યું, પછી મુનિરાજોને વિનયથી પૂછ્યું કે, સાહેબ અમારા ભાગ્યના ઉદય કયારે થાશે, ત્યારે મુનિરાજે કહ્યું કે આજેજ એક ઘેાડી વેચવા આવે તેને ખરીદી લ્યો, તેના વછેરાથી ઉદય થાશે, તે પ્રમાણે ઘોડી આવી તે ભાવડશાહે ઉધારે ખરીદી લીધી, તેને વચ્ચેરો આવ્યો તે માટે થયો તેને, તપન નામના કાઇ પરદેશી રાજાચે ત્રણ લાખ સેાનૈયા આપી ખરીદી લીધેા, ત્યારપછી શેઠે ખીજી ઘોડીએ ખરીદી તેના ઘણા વચ્ચેરા થયા, તેમાંથી ૨૧ વચ્છેરા લેઇ તે ઉજ્જન જઇ વિક્રમરાજાને ભેટ કર્યા, રાજા બહુ ખુશી થયો, ને કાંઇ માગવા કહ્યું, શેઠે મધુપુરી ( મહુવા ) માગી રાજાએ મધુપુરી સાથે ખારગામ આપ્યા, તેમ હાથી, ઘોડા વિગેરે આપ્યું. ભાવડશાહ રાજા થયા, જાવડશાના જન્મ થયો, દીન દીન મોટા થયા, ભણ્યા, હાંશીયાર થયા, કન્યાએના માગાં આવ્યાં, છેવટે મામાની પ્રેરણાથી ઘેટીના સુરાશેઠની દીકરી સુશીલાને પરણ્યા. ઘેાડા દીવસ પછી પિતાના સ્વર્ગવાસ ને જાવડશાહ રાજા થયા, તેમને પ્રજાના સુખદુ:ખને જાણવાની ઘણી લાગણી હતી, તે પ્રમાણે દીન દુ:ખીજનાને આશરેશ પણ આપતા, રાજ કેમ સારૂ' કેળવાય, પ્રજા કેમ સુખી થાય, તેમ કાઇ જાતના ભારે કરો પણ નિહ, હુન્નર ઉદ્યોગની સાદી યાજના, આથી રાજ્ય ધર્મીષ્ટ ગણાવા લાગ્યું. તેમને એક થયેા તેનું નામ જાઝનાગ હતું. એ અરસામાં એક મ્લેચ્છ રાજા આ મધુમતી ઉપર ચઢી આવ્યા, તેની સાથે ભારે લડાઈ થઈ, છેવટે જાવડશાહ હાર્યા, શત્રુએ શહેરના કબજો લઇ લૂટી ખલાસ કર્યું, જાવડશાહ, સુશીલા અને સામતિસંહને બાંધીને
પુત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org