________________
Jain Education International
8 )
For Private & Personal Use Only
વ્રત પાળે, તે પણ જ્યાં સુધી ઘરમાં રાગદ્વેષ ૧૯૦ વિષયરૂપ વિષના આસ્વાદથી ઉપજેલ મોહ, કઈ હોય ત્યાંસુધી મુક્તિ વેગળીજ હોય.
પણ જડી બુટીથી શાંત થાય તેવું નથી. ૧૮૦ જેને ક્રોધ ઘણે હાય, નિંદ્રા ઘણી હોય, આહાર ૧૯૧ વિષયથી વિરામ પામેલા માણસો સત્વર મેક્ષ મેળવે
પણ ઘણે હાય, અને ભેગથી વિરામતો ન હોય ૧૨ ગર્ભશ્રીમંત, નવી જુવાની અને સાધારણ માણતેની દુર્ગતિ નક્કી જાણવી.
સના દરજાથી વધેલી શક્તિ એ અનર્થની પરંપરા ૧૮૧ જે જીવને સંસારી પદાર્થોમાં અત્યંત રૂચી હોય છે, અને એટલા માટે નીતિના બોધની જરૂર છે.
તેને ત્યાંસુધી અવશ્ય પરમાર્થનો માર્ગ કઠણ છે. ૧૩ મનુષ્ય દેહમાં જ્યાંસુધી પ્રાણ છે, ત્યાંસુધી વિચાર ૧૮૨ હમેશાં ઉપકાર કરવાની જ બુદ્ધિ રાખવી.
કરવાને છે કે મારે વખત કેવી રીતે ચાલે છે. ૧૮૩ ઉપકારીને ઉપકાર કદી પણ ભૂલે નહિ. ૧૯૪ છે છે ને છે, નથી નથી ને નથી, છે ને નથી, નથી ૧૮૪ ગુણગ્રાહી થવું પણ ગુણદ્રોહી તે થવુંજ નહિ. ને છે, એ ચાર પ્રશ્ન સમજી જવાય તે બસ છે. ૧૮૫ ખરો મિત્ર કેણ કે જે પાપમાંથી બચાવે તેજ. ૧૫ પહેલે પ્રશ્ન–જેણે પૂર્વે કર્યું છે તે પાપે છે, ૧૮૬ લક્ષ્મી ઉપર મેહ રાખવો નહિ, છેવટે તે છોડવી અને અત્રે કરે છે માટે પાછો પણ પામશે તે.
પડશે, અથવા આપણને એજ છોડી દેશે ૧૯૬ બીજો પ્રશ્ન-જેણે પૂર્વે કર્યું નથી અને કરતે ૧૮૭ લક્ષમીનો મદ કદી પણ શાંત ન થાય તેવો ભયંકર છે.
નથી તેથી પામશે પણ નહી. ૧૮૮ ગમે તેટલું ધન મેળવો પણ જ્યાં સુધી સંતેષ ૧૭ ત્રીજો પક્ષ-પૂર્વે કર્યું છે તેથી પાપે છે, કરતો
રૂપ ધન નથી મળ્યું ત્યાં સુધી તે બધું નકામું છે. નથી, માટે પામવાનો નથી. ૧૮૯ સ્વભાવિક રીતે જુવાનીનું જે અંધાપણું, તે સૂર્યના ૧૯૮ ચોથો પ્રશ્ન પૂર્વે કર્યું નથી તેથી પામ્યો નથી,
કીરણથી કે દીવાની હજારે જેતથી ભેદી ન શકાય પણ કરે છે તેથી પામશે, જો કે આ જન્મમાં દાન એવા અંધકારથી ભરપુર છે.
દીધું નહી અને કોઈ શુભ ભાવના ભાવી નહી, તો
(
www.jainelibrary.org