Book Title: Karpur Kavya Kallol Part 5 6 7 8
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo
View full book text
________________
(૧૬૪ ) સુખ અને દુઃખ-સુખમેં ધરો ન હર્ષ અતિ, દુઃખમે નહિ દિલગીર;
સુખ દુઃખ સબ હી એકહે, જર્યું મૃગજળકો નીર. એ ખરે જેનાર-માવત્ રહેવું, પર રોકવા !
मात्मवत् सर्वभूतेषु, यः पश्यति सः पश्यति ॥ કુકમને ધર્મ–જેસે જવર કે જેરસ, ભજન કી રૂચિ જાય;
સેંસે કુકર્મ કે ઉદય, ધર્મ બચન ન સુહાય. દાનત સુધારે--જેસી દાનત હરામકી, એંસી હર પર હોય;
સાહિબકે દરબારમેં, પલ્લા ન પકડે કાય. કહે તેમ કર–કહેતા પણ કરતા નહિં, મુખકા બડા લબાર,
કાલા મુખ લે જાયગા, સાહિબ કે દરબાર તેજ ખરે કામી-સાંમળ નર મુઢ છે, ઘસે ચામસે ચામ;
સાચા કામી સેહી છે, કરે આત્મહિત કામ, ધમના અક્ષર-પથી ૫૦ મર ગયે, પંડિત ભયાન કેય;
અઢાઈ અક્ષર પ્રેમકે, પઢે સે પંડિત હોય. વખત ન ગુમા-મુરખ નર જાણે નહિ, ક્ષણ લાખેણે જાય;
કાળ ચિતે આવશે, શરણું કે નહિ થાય. અવસર ન ચુકે– અવસર આવે અવશ્ય કર, અવસર એ મત ભૂલ
અવસર ચુક્યા છે તે, માણસ કેડી મુલ. છેવટે સુધારે–ભવબાજી રમતાં ભલે, હારે કદી રમનાર;
છેલ્લી બાજી સુધરે, તે પણ બેડે પાર. આત્મ અનુભ-ગાવે એટલા ગાવયા, જેડે એટલા જોડા;
આત્મ અનુભવ વિનાના, પ્રજાપતિના ઘડાં. એ આટલુણમાં–રાગ વિના જે આરડે, નિધનીયું પિમાય;
નબળુ સબળને ગુણ કરે, આટલુણમાં જાય, ગુણસે જે ગુણ કીયા, તે કઈ દિ ગુણ જોયા
નિર્ગણીસે ગુણ કીયા, આટા ધુળમાં બેયા. ખોટું ન લગાડે-જામે જૈસી બુદ્ધિ હે, તૈસી કહે બનાય
વાંકે બુરો ન માનીયે, લેને કહાંસે જાય. કર્મ વિચિત્રતા–કયા કહું કીરતાર કું, પ્રારબ્ધકા ખેલ
વિભિક્ષણ કું રાજ દીયા, હનુમંત કુખ્યા તેલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972