________________
ઉત્તરશ્રેણ. | દક્ષિણ . ૧ ભુવન અસંખ્યાતા છે, ઘણું મ- ૧ ભુવન અસંખ્યાતા છે–ઘણું
નેહરરમણયને જોવા લાયક છે. મને હરરમણને જોવા લાયક ૨ અંગરક્ષકદે ૧૬૦૦૦ હજાર છે અંગરક્ષક દેવો ૧૬૦૦૦ હજાર ૩ સામાનિક દેવે ૪૦૦૦ હજાર છે.
૩ સામાનિક દેવો ૪૦૦૦ હજાર ૧ ઇંદ્રાદિ દેવેનું ઉત્કૃષ્ટ આઉ| ૪ આ દે ૫૧ પ્રકારના ચં
૧ પલ્યોપમનું છે. | તરમાં ભળે. ૨ દેવીનું ઉત્કૃષ્ટ આઉ | | પ આ દેવોના જુદા જુદા ૧૭ર પલ્યોપમનું છે.
ભેદ છે, તે આગળ વિસ્તારે ૩ દેવદેવીઓનું જઘન આઉ૧૦૦૦૦ જણાવીશું. હજાર વર્ષનું છે.
વ્યંતર દેવાના રહેવાના સ્થાન–હવે જે રત્નપ્રભાની એક હજાર જોજન પૃથ્વી રહી છે, તેમાંથી સે જોજન ઉપર અને સો જેજન નીચે મૂકીને, મધ્યના આઠસો જેજનમાં આ આઠ પ્રકારના વ્યંતર દે રહે છે.
વ્યંતર દેવોની વધુ હકીકત. તેમના ભુવનને—(ઘરને) બહારને આકાર વૃતાકારે છે, અને મહેલી કોરે ખુણા છે, અને નીચેના ભાગે કમળની કણકાના આકારે છે.
તેમના મોટાં નગર-જંબુદ્વીપ બરાબર એક લાખ જેજન ગેળ મુડી આકારે છે, મધ્યમ નગરે મહાવિદેહ ક્ષેત્ર પ્રમાણુના (૩૩૬૮૪) જોજન અને એક જોજનના ઓગણીયા ચાર ભાગ ઉપરના છે અને જઘન નગરે ભરતખંડ પ્રમાણ (પર૬) જેજન અને છ કળા પ્રમાણન છે.
વ્યંતરદેવ-અતી સુંદર દેદીપ્યમાન દવાગનાના બત્રીશ બદ્ધ નાટકની રચનાથી તથા ગાનતાનથી મગ્ન થયા થકા પોતાનું ગયું આયુ પણ જાણતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org