Book Title: Karpur Kavya Kallol Part 5 6 7 8
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 913
________________ Jain Education International For Private & Personal Use Only જવાનું છે, તે કયાં જઈશું તેને વિચાર કરે. ૧૧૭ માણસને જીંદગીને અમુક ભાગ પરલેકની સાધન ૧૧૦ અનીતિનું કામ કરવાથી ગમે તેટલો ફાયદો થતે માટે જરૂર રાખવું જોઈએ. હોય, તો તેને દેખીને રાજી થવું નહી. ધર્મના ૧૧૮ જ્ઞાનીના વચન ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો. અનેક કામ છે, છતાં આપણું ચિત્ત જેમાં વધારે ૧૧૯ આપણી રીતિ અજ્ઞાનીઓની રીતિથી જુદી પડતી ચાટતું હોય તે કાર્ય વિશેષ કરવું. જાય અને જ્ઞાનીઓની રીતિ સાથે મળતી જાય ૧૧૧ જે હેતુથી ધર્મનું જે જે કામ જ્ઞાનીએ ફરમાવ્યું તેમ ધ્યાન રાખવું છે, તે હેત ન સચવાય તે તે કામ કરવું નહિ. ૧૨૦ આપણા વિચારોમાં કેટલે ફેર પડે? આપણા ૧૧ર જે પિતામાં ન હોય તે, પિતામાં મનાઈ જવાથી વિચારેમાં વધારે થે કે ઘટાડે ? તેની વર્ષ જ અહંકાર થાય છે. આખેરીયે તપાસ કરવી જોઈએ. ૧૧૩ મરજી વિરૂદ્ધ જેવા કે સાંભળવાથી કોધ થાય છે. ૧૨૧ આપણા હૃદયને જે કાર્ય શુદ્ધ લાગતું હોય, તો ૧૧૪ દરેકની ઈચ્છા જુદી જુદી હોય છે, બીજાની ઈચ્છા તે ન કરવા માટે કોઈની પણ સફારસ માનવી નહી. ઉપર આપણે દ્વેષ કરીયે તે આપણે ઈચ્છાને ૧રર જે પરમેશ્વરનું નામ આપણે લઈયે છીયે, તે એક માટે પણ તેમજ બને. દિવસે આપણા જેવા જ હતા, તે આપણે તેમના ૧૧૫ આપણે જે કુલમાં જે ધર્મમાં ઉત્પન્ન થયા હોઈએ, જેવા શા માટે ન થઈ શકીયે. તેની નામનિશાની પિતાના કુળમાંથી બીલકુલ નાશ ૧૨૩ શાસ્ત્રો વાંચવાં કે સાંભળવાં, તેમાં આપણે આપ કરવી નહીં; નહી તો ઈતિહાસમાં ગોટાળે વળે. ણને જેટલું અનુકૂળ હોય તેટલું ગ્રહણ કરી લેવું. ૧૧૬ આપણે બાળકોને આપણું ઉત્તમ અનુભવની કેળ- ૧૨૪ પાપનું કામ જાણ્યા પછી જે આપણે તે કામ વણ જરૂર આપી જવી, તે જેટલી ઉપગી છે, કરીયે તે તેમાં આપણું વધારે નિર્દયતા ગણાય. તેટલી બીજી કેળવણું નથી. ૧૨પ પરદ્રવ્યને પથ્થરતુલ્ય ગણે સ્વદ્રવ્યમાં સંતોષ રાખે. ( 8 ) www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972