________________
Jain Education International
For Private & Personal Use Only
જવાનું છે, તે કયાં જઈશું તેને વિચાર કરે. ૧૧૭ માણસને જીંદગીને અમુક ભાગ પરલેકની સાધન ૧૧૦ અનીતિનું કામ કરવાથી ગમે તેટલો ફાયદો થતે માટે જરૂર રાખવું જોઈએ.
હોય, તો તેને દેખીને રાજી થવું નહી. ધર્મના ૧૧૮ જ્ઞાનીના વચન ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો. અનેક કામ છે, છતાં આપણું ચિત્ત જેમાં વધારે ૧૧૯ આપણી રીતિ અજ્ઞાનીઓની રીતિથી જુદી પડતી ચાટતું હોય તે કાર્ય વિશેષ કરવું.
જાય અને જ્ઞાનીઓની રીતિ સાથે મળતી જાય ૧૧૧ જે હેતુથી ધર્મનું જે જે કામ જ્ઞાનીએ ફરમાવ્યું તેમ ધ્યાન રાખવું
છે, તે હેત ન સચવાય તે તે કામ કરવું નહિ. ૧૨૦ આપણા વિચારોમાં કેટલે ફેર પડે? આપણા ૧૧ર જે પિતામાં ન હોય તે, પિતામાં મનાઈ જવાથી વિચારેમાં વધારે થે કે ઘટાડે ? તેની વર્ષ જ અહંકાર થાય છે.
આખેરીયે તપાસ કરવી જોઈએ. ૧૧૩ મરજી વિરૂદ્ધ જેવા કે સાંભળવાથી કોધ થાય છે. ૧૨૧ આપણા હૃદયને જે કાર્ય શુદ્ધ લાગતું હોય, તો ૧૧૪ દરેકની ઈચ્છા જુદી જુદી હોય છે, બીજાની ઈચ્છા તે ન કરવા માટે કોઈની પણ સફારસ માનવી નહી.
ઉપર આપણે દ્વેષ કરીયે તે આપણે ઈચ્છાને ૧રર જે પરમેશ્વરનું નામ આપણે લઈયે છીયે, તે એક માટે પણ તેમજ બને.
દિવસે આપણા જેવા જ હતા, તે આપણે તેમના ૧૧૫ આપણે જે કુલમાં જે ધર્મમાં ઉત્પન્ન થયા હોઈએ, જેવા શા માટે ન થઈ શકીયે.
તેની નામનિશાની પિતાના કુળમાંથી બીલકુલ નાશ ૧૨૩ શાસ્ત્રો વાંચવાં કે સાંભળવાં, તેમાં આપણે આપ
કરવી નહીં; નહી તો ઈતિહાસમાં ગોટાળે વળે. ણને જેટલું અનુકૂળ હોય તેટલું ગ્રહણ કરી લેવું. ૧૧૬ આપણે બાળકોને આપણું ઉત્તમ અનુભવની કેળ- ૧૨૪ પાપનું કામ જાણ્યા પછી જે આપણે તે કામ
વણ જરૂર આપી જવી, તે જેટલી ઉપગી છે, કરીયે તે તેમાં આપણું વધારે નિર્દયતા ગણાય. તેટલી બીજી કેળવણું નથી.
૧૨પ પરદ્રવ્યને પથ્થરતુલ્ય ગણે સ્વદ્રવ્યમાં સંતોષ રાખે.
( 8 )
www.jainelibrary.org