________________
Jain Education International
':
For Private & Personal Use Only
૨ મુરખ આગળ અથવા બીજા ધર્મવાળા આગળ આપણું ૧૦૦ જે કાર્ય કરવાના આપણે અધિકારી હાય, અને દેવગુરૂ ધર્મની પ્રશંસા એટલી હદ સુધી ન કરવી કે તે કરી શકીયે તેટલું જ કામ માથે લેવું, નહિત
જેથી તેઓ ઉશકેરાઈ તેને નિંદા કરવાનું મન થાય. આપણે વિશ્વાસઘાતી ગણાઈએ. ૯૩ આપણું શક્તિ અથવા પુન્ય ઉપરાંત જે ઈચ્છા થાય ૧૦૧ સવારમાં ઉઠીને ઊત્તમ પુરૂષોના નામ સંભારવા.
તે આપણું મનની નબળાઈ સમજવી, કેઈનું જોઈ ૧૦૨ ખુલ્લા દાન કરતાં ગુપ્તદાન વધારે ઉત્તમ ગણાય છે,
તેવું થવાનું મન થાય તે આપણા મનની નબળાઈ છે. ૧૦૩ ધર્મ કાર્યોમાં કારણે મેળવી રાજી નહિ થવું, ૯૪ અમુક કાર્ય અથવા અમુક પ્રવૃત્તિ ઊત્તમ છે, એમ પણ તેથી કાર્ય થતું જોઈને રાજી થવું તે ઊત્તમ છે.
જે સમજાય છે તેમાં બીજાને વાદન કરતાં આપણે ૧૦૮ ધર્મ કરવાને માટે અમુક વખતની ઈચ્છા ન રાખવી, A કરી લેવું જોઈએ.
બીજા કાર્યો સાથે તે એક કાર્ય માની કર્યા જ કરવું. ૯૫ મૃગાંર સમજવાનું કરતાં વૈરાગ્યને વધારે સ્વિ- ૧૦૫ બીજાના દોષ જોવા કરતાં પહેલાં આપણુ દે .
વા કાર કરવો.
૧૦૬ આપણું ભુલ્યો સુધાર્યા સિવાય બીજાને ઉપદેશ ૯ શૃંગાર ઉપાધિ વધારનાર છે, વૈરાગ્ય તેથી વિપરિત છે. કરે અગર આક્ષેપ કરે તે કેટલી મુખઈ છે. ૯૭ આપણે સંસાર અને તેમાં રહેલા પદાર્થોને ભૂલી ૧૦૭ પહેલાં આપણે સુધરવાની જરૂર છે, આપણે સુધર્યા
જવાની જરૂર છે. જે સંસારમાં નવું નવું જોયા આખુ જગત સુધરેલું છે, કહ્યું છે કે આપ
કરીયે તે સંસાર વિસ્મૃતિ ન થતાં વધારે થાય છે. ભલા તો જગ ભલું. ૯૮ બાલ, યુવાન અને વૃદ્ધ એમ અવસ્થા બદલાવાની ૧૦૮ જેટલું પ્રમાણિકપણું આપણે રાજ્યદંડ કે દુનિ
સાથે આપણા વિચારને પણ બદલવા જોઈએ. ' યાની બીકે સાચવીયે છીયે તેના કરતાં પાપની ૯૯ આપણે જે કાંઈ ધર્મ કાર્ય કરીયે તેનું રહસ્ય બીકે વધારે સાચવવાની ટેવ પાડવી. સમજવાની પહેલાં ઈચ્છા રાખવી.
૧૦૯ આપણે મરવું છે તે ચેકસ છે, અને મરીને કયાંય
( ૧૪ )
www.jainelibrary.org