________________
(૬૨)
છ લેયા સ્વરૂપ. દુહા—કૃષ્ણે નીલ કાપાત તેજો, પદ્મ શુકલ સુખકાર; આદ્ય અશુતિ શુભ પછી, ધ્યાને તે ત્રણ ધાર. મૂળ કેટ થડથી કંટે, ડાળાદિક ફળ જાણ; ભોંય પડ્યા ભખે તે શુકલ, અનુક્રમ તે મન આણુ. લેશ્યા પ્રમાણે જંબુવૃક્ષ દૃષ્ટાંત.
મનહર છંદ.
કેોઇ મિત્રા જંબુ વૃક્ષ ફળ ખાવા ધારી તેની, પાસે ગયા તેની અહીં વિગત નોંધાણી છે; મૂળ સાથે વ્રુક્ષ છેદા કહે તેની કૃષ્ણ લેશ્યા,
માટી શાખા કાપા કહે નીલ તે તેવાની છે. નાની શાખા છેદેા કહે કાપાતતે તેની કહી,
ફળના ગુચ્છાને કાપા તેની તેજો માની છે; ફક્ત ફળને જ પાડા પદ્મ પરૂપી લલિત,
પાકાં પડ્યાં ખાવા કહે શુકલ ત્યાં સમાણી છે. ॥ ૧ ॥ લેશ્યા પ્રમાણે બીજી પલ્લીપતિનું દૃષ્ટાંત.
મનહર છંદ.
પલ્લીપતિ સૈન્ય સાથે ગામ લુટે પેસી કહે, મનુષ્યા કે પશુ સામા મળે તેને તેવું કહે તેની કૃષ્ણ લેફ્સાવાળા લેખા તેમ, મનુષ્યાને મારા કહે નીલ માત્ર પુરૂષોને મારી કાપાત તે તેની આયુધ ધારક આખે તેજાના સામા થાય તેને મારા પદ્મ તે લલિત
વિચારવા;
ધારો, નહિ મારે ધન રા શુકલના તે ધારવા. ॥ ૧ ॥ છ લેાના વર્ણ—સ્નિગ્ધ મેઘની ઘટા, ભેશના શીંગડા, અરિષ્ઠરન, નેત્રની કીકી ને કાળા સુરમા સરખા, કૃષ્ણે લેશ્યાને વર્ણમહાભયંકર જાણવા. ૧
Jain Education International
મારવા,
અશેાકવૃક્ષ અંકુર, નીલ ચાસ પક્ષીની પાંખ, ને વૈડુ રત્ન કાંતિસરખા, નીલ લેશ્યાના વણું જાણવા. ૨
For Private & Personal Use Only
અવધારવા.
કહી,
www.jainelibrary.org