________________
: ૭૫ :
મનુષ્ય ગતિ ગામી. સરળતાયે સરાય કમળતાને કરાય
ક્રોધ દ્વેષ દૂર થાય પર ગુણ ગાય છે, સાધુપણું ન ગ્રહેલ મનુષ્યપણે રહેલ
મનુષ્ય મરીને તે મનુષ્ય જ થાય છે. ભદ્રક પ્રણામ સાર દયા ભાવ દિલ પાર | મચ્છર વિનાનો ગ ગ તે જણાય છે, સાધુપણે સ્વર્ગ મેક્ષ સાધુપણા વિણને તે દેશ વિરતિ લલિત શ્રાધ સ્વર્ગે જાય છે.
દેવ ગતિ ગામી. રાગે મુનિપણું પાળે શ્રાવક વ્રત સંભાળે
અજ્ઞાન કટે અકામ નિર્જરા કરાય છે. દેવગતિ આયુ બાંધે દેશના અનેક ભેદ
જે કર્મ છેદ તે બંધ ત્યાં બંધાય છે; કાં થાવ વિમાનિક કાંતે નીચે ત થાય
ભાવ જે ભવાય તે લાભ તે લેવાય છે, કાઢી ગર્વ ને લલિત સરળથી સાધે હિત તેવા બીજા ગુણે જીવ દેવગતિ પાય છે.
શિવ ગતિ ગામી. અનુભવ જ્ઞાન આણે જીવાજીવને તે જાણે
શ્રાધ સમકિત સ્થાને રહે રાજી થઈને, આવતાં જે કર્મ કે, ચારિત્રથી તેને રેકે
પૂર્વ કર્મ તોડે તપે તપ ગુણ લાઈને; આર્ત વૈદ્ર ધયાન વારે ધર્મ શુકલ ધ્યાન ધારે
વિભાવ દશા વિસારે સ્વભાવે સમાઈને, કરે એહકાર ચારો સંભાવ લલિત સારે મોક્ષ મળે ન ઉધારે ભાવિક તે ભાઈને.
પાંચ વસ્તુના પ્રશ્નોત્તર પ્ર- ૐ માં પાંચ પરમેષ્ટિ કેવી રીતે છે. ઉો અરિહંતને “સ”
સિદ્ધ અશરિરીને “” આચાર્યને “મા” ઉપાધ્યાયને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org