________________
: ૧૧૯ :
આનંદ અને મહાશતકને થયેલ અવાધજ્ઞાન.
ઉંચે સાધર્મ દેવલાક સુધી, નીચે લેલુક નામના નર્કના પાથડા સુધી, ઊત્તરે હિમવંત પર્યંત સુધી, ખાકી પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ ત્રણે દિશામાં પાંચસેા, પાંચસેા જોજન સુધી, ( લવણુ સમુદ્રમાં ) દેખી શકે તેવુ" તે એને થયુ હતુ.
મનુષ્ય ભવની દુર્લભતાનાં દશ દ્રષ્ટાંત. દુહા—ભાજન પાસા ધાન્ય પદ્યુત, પરત્ન સુપ્ન રાધાવેદ; ૮૬ ધેાંસરી ૧૦પરમાણું, દેશ દ્રષ્ટાંતના ભેદ. ભાજનનું—એક બ્રાહ્મણને ચક્રી પ્રસન્ન થવાથી માગ્યું કે તમારા ઘરથી આરંભી આખા ભરત ક્ષેત્રના દરેક ઘરે વારા પ્રમાણે એક દિવસ મને ભોજન મળે, તે પ્રમાણે ચક્રીયે કરી આપ્યું, તે પ્રમાણે ભાજન કરતાં તે બ્રાહ્મણને ફરીથી ચક્રીના ઘરે વારો આવે નહી, તેમ વૃથા ગમાવેલ મનુષ્યભવ ફરીથી મળવા દુર્લભ છે.
પાસાનું—એકદા ચાણાકયે ચદ્રગુપ્ત રાજાના ભંડાર ભરવા દેવાધિષ્ટ પાસા બનાવ્યા, તે પાસાથી જે જીતે તેને સાના મ્હારથી ભરેલા થાળ મળે અને હારે તેા તે એક સેાના મ્હોર આપે, જેમ આ દેવાધિષ્ટ પાસા સામે જીતવું દુલ ભ છે, તેમ મનુષ્ય ભવ પામવા દુર્લભ છે.
ધાન્યનું—આખા ભરત ખંડમાં સુકાળથી ઘણા પાકેલા દરેક ધાન્યના એક ઢગલા કરી, તેમાં એક મુઠી સરસવ ભેળવી અતિ વૃદ્ધા ડેાશી, સુપડુ લઈ તે દરેક ધાન્યથી સરસવ જુદા પાડવા ધારે તે મુશ્કેલ છે, તેમ ગમાવેલા મનુષ્યભવ ફીથી મળવા દુલ ભ છે.
ભ
ઘૃતનું—એક યુવાન રાજકુમારે પિતાને મારી રાજ લેવા વિચાર્યું. તે રાજાએ જાણવાથી યુક્તિથી કુમારને કહ્યું કે, આપણા કુલમાં એવી રીતે છે કે, આપણી સભામાં ૧૦૮ હાંસવાળા ૧૦૮ થાંભલા છે. ને દરેક થાંભલાની દરેક હાંસ સાથે દરેક થાંભલાને વચ્ચે દાવ ખાલી ન જાય તેમ જીતે ( દાવ ખાલી જાય તે પહેલેથી શરૂ કરવું પડે. ) તેને રાજ્ય મળે, જેમ આ સ્થંભને જીતવા કઠણ છે, તેમ ફ્રી મનુષ્ય ભવ મળવા દુર્લભ છે.
રત્નનું—એક શેઠને ક્રોડાની કીમતનાં રત્ના હતાં, તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org