________________
૮૪ અષ્ટવગી ૮૫ રાહાવગી
૮૬ વીજાવગી
૮૭ હથ્થિણાઉરા
૮૮ ખુલ્યાક થાર ૮૯ મરહેઠા ૯૦ શ્રીગોડ
: ૧૮૭ :
૯૧ વધણેારા
૯૨ અનેાલા
૯૩ માહુરા
૯૪ નીમા
૫ વરાડ
૯૭ ધાકડે
૯૮ નમીયાડા
૯૯ ભટ્ટેઉરા
૧૦૦ મટવડ
૧૦૧ જહä
૯૬ ઉંમ
૧૦૮ ડુંગરવાલ
૧૦૨ દુસખા એકસાને દશ અધ્યયના—શ્રી મહાવીરસ્વામી ભગવાને જ્યારે, અંત સમયે સાળ પહેારની અક્ષલિત દેશના આપી ત્યારે, તેમાં પંચાવન પૂન્યના અને પંચાવન પાપના, એમ એકસા ને દશ ( ૧૧૦ ) અધ્યયનનેાની પરૂપણા કરી હતી, તે અવસરે નવ લચ્છી અટકના અને નવ મલ્ટિ અટકના એવા અઢાર રાજા પણ તે વ્યાખ્યાન સાંભળતા હતા.
છપ્પા—
પરાપકાર આશ્રયી.
શાસ્ત્રોમાં કહ્યું છે કે—જેને ઉપકાર કર્યો નથી, તે મનુષ્ય નથી પણ પશુ છે, અનાથ છે.
Jain Education International
તે મુખને ધીક્કાર છે કે, જ્યાં તત્વજ્ઞાનની વાર્તા નથી. તે હાથને ધીક્કાર છે કે, જે હાથે દાન દેવાયું નથી. તે કુલને ધીક્કાર છે કે, જ્યાં સુપુત્રાને જન્મ નથી. અને તે પુરૂષને ધીક્કાર છે કે, જ્યાં પાપકારને લેશ નથી. દુહા-પરકાજે તરૂવર ફળે, પર કાજે
પરકાજે સુપુરૂષનરા, કરતા નર નારી પંખી પશુ, ભાવે પરગુણ કાજે જે હવા, ઋષભ
૧૦૩ ચસખા ૧૦૪ આર્ટસખા
૧૦૫ ખડાઈતા
૧૦૬ લિંગાઇતા
૧૦૭ ઢસર
—માનવ મનને હરણ, કંઠે કાકીલા ટહુંકે, માર કળા માંડત, હુંસ ગતિ કરતા તટકે; મૃગ લેાચન સિંહલક, આંખ ફળ અમૃત ભરીયે, કલ્પદ્રુમ અવતરી, પર ઉપકારજ કરીયે. નીલવાંસ દરશન ભલે, મયગલ કુંભ મુક્તા વચ્ચે; નરપતિ કહેનર ગુણિયલા, નિર્ગુણ પુરૂષ જીવ્યે કત્યેા.
જળ ધાર,
નીત ઉપકાર; સુરપતિ દેવ, કરે તસ સેવ.
For Private & Personal Use Only
www.jainelibrary.org