________________
: ૧૫૪ :
વાંસની છેાલ જેવી છે, લેાભ હળદરના રંગ જેવા છે. આ કષાયવાળા સામાન્ય માણસ કરતાં ઘણી જ ઉંચી હદવાળા હાય છે, તેનું હૃદય નિષ્કપટી અને આત્માના ગુણ પ્રાપ્ત કરવામાં ઉલ્લાસવાળા હાય છે, આ કષાય સહેજમાં ઉત્પન્ન થાય છે અને ઘેાડી વારમાં ચાલ્યા જાય છે, તેા પણ મેાક્ષમાં જતાં જીવને તેટલા પણ કષાય નુકશાન કરે છે માટે પાપમાં ગણ્યા છે. નવ નાકષાય ( કષાયનાં કારણેા. )
હાસ્યષટ્ક—જેના ઉદયે કારણે અને વિના કારણે—૧ હાસ્ય, ૨ રતિ, ૩ અરતિ, ૪ ભય, ૫ શાક, ૬ દુર્ગા એ અની પ્રાપ્તિ થાય તે.
ત્રણ વેદ—જેના ઉદયે સ્ત્રી પ્રત્યે ઇચ્છા થાય તે પુરૂષવેદ, પુરૂષ પ્રત્યે ઇચ્છા થાય તે સ્ત્રીવેદ, તે બન્ને પ્રત્યે ઇચ્છા થાય તે નપુંશક વેદ, પુરૂષવેદ તરણાની અગ્નિ જેવા છે, સ્ત્રીવેદ ખકરીની લીંડીયેાની અગ્નિ જેવા છે, અને નપુંશક વેદતા નગરના દાહ જેવા છે. ઇતિ ૨૫ કષાય.
પચાસ ક્રિયા. કાચિકી—કાયાનું અજયણાયે પ્રવર્તન કરવરાય તે. અધિકરણીકી—ઘંટી, ખાયણીયા, ગાડાં, હળાદિથી જીવ વિરાધના થાય તે. પરદ્વેષીકી—જીવ અને અજીવ ઊપર દ્વેષ કરાય તે. પારિતાપનિકી—બીજાને કાપ, પરિતાપ (દુ:ખ ) ઉત્પન્ન કરાય તે. પ્રાણાતિપાતિકી—એકેદ્રિયાદિક જીવાને હણવા હણાવવા તે. આરંભીકી—ખેતીપ્રમુખની ઉત્પત્તિ કરવી કરાવવી (છેતરવું) તે. પરિગ્રહીકી–નવવિધ પરિગ્રહ મેળવતાં તથા તેના પર મૂર્છા રાખવી તે. માયા પ્રત્યયિકી—છલ, કપટ કરી બીજાને ઠંગવું તે. મિથ્યા દર્શન પ્રત્યયિકી જિનવચનમાં શ્રદ્ધા નહિ કરવી તે. અપ્રત્યાખાની—એક નવકારશી સરખુ પણ પચ્ચખ્ખાણ ન કરાય તે. દ્રષ્ટિકી—કાંઈક કૌતુકે કરી અશ્વપ્રમુખને જોવા તે. સ્પષ્ટિકી—વા પૃછિકી–ગાય, બળદ, સ્ત્રી, પ્રમુખને રાગથી સ્પર્શ કરવા તથા ખાટા સ ંદેડ પૂછવા તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org