________________
1ી.
નિજા,
( ૨ ) નવ પ્રકારે પાપશાસ્ત્ર–૧ ઉત્પાલ. ૨ નિમિત્ત. ૩ મંત્ર ૪ માતંગ. ૫ વૈદક. ૬ કળા. ૭ આભરણ ૮ અજ્ઞાન. ૯ મિથ્યાત્વપ્રવચન.
- નવ તત્ત્વ સમજને કઠે,
રૂપીઅરૂપી 5. તત્ત્વનામ. " તે કેવાં છે. સાત અને બે તો કરવાની રીત.
જીવ ૧૪ ૦ |જાણવા યોગ્ય પુન્ય અને પાપ શુભાશુભ કર્મ હોવાથી તે
અજીવ ૪ ૧૦ જાણવા ચોગ્ય આશ્રવમાં ભળે તેથી સાત થાય. ૩ પુન્ય ૪૨ ૦ આદરવાયેગ્ય,
બે તત્ત્વ કરવાની રીત,
સંવર-નિર્જરા અને મોક્ષ તે આત્માના પાપ ૮૨ ૦ છાંડવા યોગ્ય સ્વાભાવિક ગુણ હોવાથી તે જીવમાં ભળે આશ્રવ ૪૨ ૦ છાંડવા યોગ્ય પુન્ય અને પાપ બે કર્મ છે ને કરે છે તે
| આશ્રવ છે ને આશ્રવ તે મિથ્યા દર્શન૬ સંવર ૦, પછ આદરવાયેગ્ય દિથી થયેલ જીવન મલીન સ્વભાવ છે ૦ ૧૨ આદરવાયોગ્ય માટે ત્રણ છવમાં ભળે. અને આશ્રવ
.પણ કર્મ બંધ હોવાથી જીવને થાય માટે તે ૪ ૦ છાંડવા શિવા લાગ્યા પણ છવમાં ભળે, અને જેટલા જડ પદાર્થો
ગ્ય ૯ મોક્ષ ૯ આદરવાગ્યા છે તે સર્વે અજીવ છે એવી રીતે જીવ અને
અજીવ એ તો ઠાંણાગસૂત્રમાં કહેલ છે. દશ વસ્તુની સંખ્યા.
દશ પ્રકારે યતિ-ધર્મ,
- મનહર છંદ. ક્ષમા ક્રોધને અભાવ માન માર્દવે હઠાવ;
આર્જવ તે કપટથી રહિત થવાય છે, મુક્તિ લેભને વિનાશ તપે ઈચ્છારાધ ખાસ, * સંયમ સત્તર ભેદે પાળવા કહાય છે; સત્ય ધર્મ સાચું બેલે શાચે શુદ્ધ આહાર ભે,
* શરીર શુદ્ધિ કષાય કપે કમાવાય છે; - અકિંચને મૂછ મેડ બ્રહ્મ મૈથુનને છોડ,
દશ વિધયું લલિત પાળે યતિ થાય છે. દશ અધર્મ પ્રકાર–ક્રોધ, માન, માયા, લોભ, ઈચ્છાઓ, મમત્વ, અસત્ય મન-વચ-કાયાની અપવિત્રતા ) શિય, ધનાદિક અને અમદા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org