________________
(૧૧) ૨ પીપાસા–શુદ્ધ પાણીના અભાવે તરસથી થતી વેદના સંભાવે સહન કરે તે.
૩ શીત-શિયાળામાં પુષ્કળ ટાઢથી થતી વેદના સંભાવે સહન કરે, તેમ અગ્નિસેવન ઈચ્છા ન કરે તે.
૪ ઊણું-ઉનાળામાં પુષ્કળ તાપથી થતી ગરમી સંભાવે સહન કરે, તેમ પવન પંખાદિ ન ઈ છે તે.
૫ ડેસ-માસામાં ડાંસ, મચ્છર, જુ, માંકણાદિના ડંખથી થતી વેદના સંભાવે સહન કરે તે.
૬ અચેલક-આગમ શાને મૂચ્છ રહિત વસ્ત્રો રાખતાં છતાં ટાઢાદિ દુઃખ સહન કરે, તેમ નવા-જુના વરાથી હર્ષશોક ન કરે તે.
૭ અરતિ-વિહાર કરતાં ટાઢ-તાપાદિથી થતી અરતિ સંભાવે સહન કરે તે.
૮ સ્ત્રી–સ્ત્રીનાં અંગોપાંગ જઈ વિકારવાળું મન નહિ કરતાં તેને મોક્ષમાર્ગમાં વિદ્યક્ત માની સામું પણ ન જુવે અને મનને સ્થિર રાખે છે.
૯ ચરિયા–એક ઠેકાણે રહેવાથી ઘણા માણસો સાથે રાગ થાય, માટે ગ્રામાનું ગ્રામ વિહાર કરે તે.
- ૧૦ નૈષધિકી–શન્યગ્રહ, રમશાન, સર્પબિલ, સિંહગુફા વિગેરે સ્થાને કાઉસ્સગ ધ્યાને રહેતાં, હિંસક પ્રાણીઓથી થતા ઉપસર્ગથી કરે નહિ તે.
૧૧ શમ્યા-(વસ્તિ) શીત, ઉષ્ણ, બરસટ, ખાડા મૈયાવાળી અગર સુકેમળ ગમે તે મળે છતાં હર્ષ–ખેદ કરે નહિ તે.
૧૨ આકેશ-કેઈ કડવાં વચન બોલે, ગાળ બેલે, તિરસ્કાર કરે તે પણ સામે ઉત્તર ન આપતાં સંભાવે સહન કરે તે.
૧૩ વૃદ્ધ-કઈ પાટુ, ગડદા, ચાબુક, લાકડી, વિગેરેના પ્રહાર કરે તેને સામે પ્રહાર ન કરતાં સંભાવે સહન કરે તે.
૧૪ યાચના-નીચ-ઉંચ ઘેર ભીક્ષા લેવા જતાં અગર કોઈ વસ્તુને ખપ હોય તે માગતાં લજજા ન આણે તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org