________________
: ૧૯ :
અ—સંચાગ ( ધન કુટુમાદિક ) છે મૂળ કારણુ જેનુ એવી દુ:ખની શ્રેણી જીવે પ્રાપ્ત કરી છે તે માટે સચાગના સબંધ મેં ત્રિવિષે ( મન, વચન, કાયાએ ) વાસિરાજ્યેા છે. ૧૩ અરિહતા મહદેવા, જાવજીવ સુસાહુણા ગુરૂણા જિણ પણત્ત રતત્ત, ઇઅ સમ્મત્ત મર્ચે ગહિએ ॥૧૪॥
અ યાયજ્જીવ સુધી અરિહંત મ્હારા દેવ છે, સુસાધુએ મ્હારા ગુરૂ છે, વીતરાગ દેવે પ્રરૂપેલ તત્વ (ધર્મ ) મને માન્ય છે; એ પ્રકારે સમ્યકત્વને મેં ગ્રહણ કર્યું છે. ૧૪ સિઅ ખસાવિઅ સઈ ખમિઅ, સવ્યૂહ જીવનિકાય ! સિદ્ઘ સાખ આલેાયણહ, સુગૃહ વઇર ન ભાવ ॥૧૫॥
અથ—સર્વજીવનિકાયાને ખમાવીને અને ખમીને હું ( હુ છું કે ) મારા સર્વે અપરાધેા ખમે, સિદ્ધની સાક્ષીપૂર્વક હું આલેાચના કરૂ છું. કેાઈની સાથે વેરભાવ નથી. ૧૫ સભ્યે જીવા કમ્મ વસ, ચઉદહ રાજ ભમત । તે મે સવ્વ ખમાવિ, મુજવ તેહ ખમત ॥૧૬॥
અ—સર્વ જીવા કવા થકી ચૌદ રાજલેાકને વિષે ભમે છે, તે સર્વને મેં ખમાવ્યા છે. મને પણ તેઓ ખમે. ૧૬ જ'જ' મણેણ બહ્દ', જજ' વાએણ ભાસિય` પાવ । જજ' કાએણુ કય', મિચ્છામિ દુક્કડ' તસ્સ ૫૧૭u
અ—જે જે પાપ મન વડે બંધાયું, જે જે પાપ વચનવડે ખેલાયું અને જે જે પાપ કાચાવડે કરાયું છે, તે મારૂં સર્વ પાપ ફોગટ થાએ અર્થાત્ તે પાપના મિચ્છામિ દુક્કડ દઉં છું. ૧૭ ધનું મૂળ દયા છે—
ધમનું મૂળ દયા દાખી ધમૂળ, ગુણ ગુણે વિનય જાણ; વળી સવી વ્રતનું ક્ષમા, વિનાશનુ અભિમાન. સુખનું મૂળ—ધર્મ મંગલિક મૂળ છે, દુ:ખનું ઔષધ ધર; સર્વ સુખનું મૂળ તે, જીવની જયણા કર.
૧ આ ગાથા ત્રણ વાર ખેલવાની છે. ૨ યામૂળ-વિનયમૂળ તત્વ અથવા જ્ઞાન, દર્શન, ચાત્રિ અને તપરૂપ તત્વ——
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org