________________
: ૬૩ :
ભાઇ મ્હેનાએ ) નિર્મળ શીલ રત્નનું પરિપાલન કરવા સાદ્યત રહેવું ઉચિત છે. ઇતિશમ્ તપ કુલક ભાવા
પ્રમલ ધ્યાનરૂપ નવા અગ્નિવડે બાળી નાખેલા કર્મ ઇંધનાની ધુમપંક્તિ જેવા જટાકલાપ જેમના ખભા ઉપર શેાલી રહ્યો છે, તે ચુગાદિપ્રભુ જયવતા વર્તો.
એક વર્ષ પર્યંત તપવડે કાઉસ્સગ્ગ મુદ્રાએ ખડા રહી જે મહાત્માએ સ્વપ્રતિજ્ઞા પૂર્ણ કરી છે, તે બાહુબલી મહારાજ ( અમારા ) દુરિત–પાપ દૂર કરી ?
તપના પ્રભાવથી અસ્થિર હાય તે પણ સ્થિર થાય છે, વાંકુ હાય તે પણ સરલ થાય છે, દુલ ભ ાય તે પણ સુલભ થાય છે અને દુ:સાધ્ય હાય તે પણ સુસાધ્ય થાય છે.
છઠ્ઠું છઠ્ઠું તપ આંતરા રહિત કરતા પ્રથમ ગણધર શ્રીગૈતમસ્વામી મહારાજ અક્ષીણુ મહાનસી નામની મહાલબ્ધિને પ્રાપ્ત થયા તે જયવતા વર્તો !
થુંકવડે ખરડેલી આંગળીને સુવર્ણ જેવી શૈાભતી કરી, દેખાડતા એવા સનત્કુમાર રાજર્ષિ તપેાખળથી ખેલાર્દિક લબ્ધિ
સંપન્ન છતા શાલે છે.
ગો, બ્રાહ્મણ્, ગર્ભ અને ગર્ભાવતી બ્રાહ્મણીની હત્યાદિક મહા ઉગ્ર પાપને કર્યા છતાં, દ્રઢપ્રહારી ( છેવટે ) મુનિપણે તપ સેવનવડે સુવર્ણની પેરે શુદ્ધ થયા.
પૂર્વ જન્મમાં નદિણ મહર્ષિએ જે તીવ્ર તપ કર્યાં હતા, તેના પ્રભાવથી વસુદેવપણે થઇ હારા ગમે વિદ્યાધરીઓના પ્રિય–પ્રતિ થયા.
તીવ્ર તપ મંત્રના પ્રભાવથી હરિકેશીખળ ઋષિની પેઠે ( ઉત્તમ ) કુળ અને જાતિહીન હાય તેા પણ, તેમની દેવતાઓ પણ સેવા ઉઠાવે છે.
મુનિજના જે એક પટ ( વસ્ત્ર ) વડે સેંકડા પટ-વસ્ત્રો કરે છે અને એક ઘટ ભાજનવડે હજારા ઘટ–ભાજન કરે છે, તે નિશ્ચે તપરૂપ કલ્પવૃક્ષનું જ ફળ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org