________________
: પ૦ : તે ક્યારે મદમાં-ભદ્રેશરદ મંદવાસંતે, મૃગ હસ્તિ હેમંત
આવે– સંકીર્ણ સવિ રૂતુમાંહિ, થાવે છે મદવંત. આ ચાર શ્રાવક-માત પિતાને બંધુ સમ, મિત્ર ને શોક્ય સમાન;
લાવ શ્રાવક ત્રણે ભલા, છેક મિથ્યાત્વી માન. અરિસો અનેદેવની સમા, સ્થંભ ડાંખરાં ધાર;
પહેલા તિ ભાવે ભર્યા, ડાંખરાં દુર નિવાર. તેને વિસ્તારથી ખુલાસ' માતા પિતા સમાન–તે જેમ પિત્રુઓ બાળકોની સાર સંભાળ કરે તેમ સાધુ ઊપર ભાવ રાખી સાર સંભાળ કરે તે.
સમાન–તે સાધુ ઊપર મનની અંદર ઘણે રાગ છે, પણ બહારથી વિનયાદિ સાચવવામાં મંદ આદર, પણ કઈ દુષ્ટ તેમને પરાભવ કરે તે સહાય કરે.
મિત્ર સમાન–તે સગાવાલા કરતાં પણ સાધુને અધિક ગણે, તેમ તેની સ્લાહ ન લે તો શેષ કરે.
શોક્ય સમાન–તે સાધુના દુષણે દેખવા તત્પર તેમ સાધુને પ્રમાદ વશ કાંઈ ભુલ થયેલ હોય તે, તે હમેશાં કહ્યા કરે અને સાધુને તૃણ સમાન ગણે તે.
શ્રાવકને સાધુની ચભંગી–૧ કેટલાક ઈહલેક હિતકારી પણ પરલેકે નહિ. ૨ કેટલાક પરલોક હિતકારી પણ ઈહલેકે નહિ. ૩ કેટલાક ઈલેકે અને પરલોકે હિતકારી. કેટલાક ઈહલેકે અને પરલોકે હિતકારી નહિ.
તે ભંગીને ખુલાસા–૧ જે શ્રાવક સાધુને ભાત, પાણું, વસ્તુ, વસ્ત્ર પાત્રાદિક આપે પણ શિથિલતા હોય તેની સારણ ન કરે, તે ઈહલોકેજ હિતકરી પણ પરલોકે નહિ. ૨ જે શ્રાવક સંયમમાં પ્રમાદવાળાને સારણ કરે છે, પણ ભાત, પાણી, વસ્ત્ર, પાત્રાદિક આપતો નથી, તે પરલેકે હિતકરી પણ ઈહલેકે નહિ. ૩ જે શ્રાવક સાધુને ભાત, પાણી, વસ્ત્ર, પાત્રાદિક આપે છે તેમ સારણ પણ કરે છે, તે ઈહલેક અને પરલોક હિતકારી ગણાય. ૪ જે શ્રાવક સાધુને ભાત, પાણી, વય, ત્રાદિક પણ આપે નહિ અને સારણા પણ કરે નહિ. તે ઊભલોક હિતકારી ગણાય નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org