________________
: ૨૫ :
એક વસ્તુના પ્રશ્નોત્તર, પ્રભવાંતરે કેની સત્વર સ-ગતિ થાય? ઉ૦ અંત સમયે પંચ - પરમેષ્ટિનું ધ્યાન કરનાર પુરૂષની. પ્ર. કેને જન્મ સફળ ગણાય છે? ઉ૦ સાધમીક ભાઈઓનું ભાવથી
ભેજન વસ્ત્રાદિકે વાત્સલ્ય કરનારને. પ્ર. મોટામાં મેટે લાભ ? ઉ૦ મુનિરાજને સહાય કરવી તે. પ્ર. કેને વાતે વિષ જેવી લાગે છે? ઉ૦ આત્માથી પુરૂષને. પ્રઃ આ દેહને હમેશને સંગી કોણ? ઉ૦ એજ આપણે આત્મા. પ્ર. વિવેકી યાત્રાળુનું વર્તન કેવું હોય? ઉ૦ છરી પાળી યાત્રા કરવી. પ્ર. પૈસાથી કોનું રક્ષણ કરવું ? ઉ૦ શુભ ભાવે ઊત્તમ ધર્મનું પ્રત્વ હમેશાં એકજ કાયમ રહેશે તે શું ? ઉ૦ કેવળી ભાષિત ધર્મ. પ્રઃ આ સંસારને એક નાશ કરે છે તે કોણ? ઉઠ ઉપર કહેલે ધર્મ. પ્રહ એક વિના હૃદય શોભતું નથી તે કોનાથી? ઉ૦ ઉત્તમ જ્ઞાન વિના. પ્ર. એક સમુ બીજામાં સુખ નથી તે શું ? ઉ ઊત્તમ જ્ઞાન સમુ. પ્રિન્ટ મુસાફરીને એક મિત્ર કર્યો ? ઉ૦ વિદ્યા-કાંઈ પણ જ્ઞાન). પ્રિન્ટ સમકિતદષ્ટિનું વર્તન કેવું હોય? ઉ૦ ધાવ માતા જેવું. પ્ર. એકથી વિદ્યાનું રક્ષણ થાય તે કેનાથી? ઉ૦ સારા સારા અભ્યાસથી. પ્રએક પ્રકારે જીવે છે તે કેવી રીતે? ઉ૦ ચેતના લક્ષણે કરી સર્વ જી એક પ્રકારે છે, કેમકે કીડી કુંજર સર્વમાં ચૈતન્ય
એક સરખું છે માટે. પ્ર. એક દણથી વિદ્યા નાશ પામે તે શાથી? ઉ૦ આળસ કરવાથી પ્ર એકને શાસ્ત્ર વિષ જેવું લાગે છે તે કેને? ઉ૦ અભ્યાસ વગરનાને પ્ર. એક કામ એક્લાથી થાય તે ક્યું ? ઉ૦ કોઈપણ તપ કરવો તે. પ્ર. એક કામ બે જણથી થાય તે કયું ? ઉ૦ વિદ્યાભ્યાસ કરે છે. પ્ર. એક કામ ત્રણ જણથી થાય તે કયું? ઉ૦ ગાયન કરવું તે પ્ર. એક કામ ચાર જણથી થાય તે કયું? ઉ૦ ખેતીવાડીનું કામ વિગેરે. પ્ર. એક કામ ઘણું માણસથી થાય તે કયું ? ઉ૦ ઉત્સવ ને યુદ્ધ. પ્રપિષધ લીધેલ સ્ત્રી રસ્તામાં ગાઈ શકે? ઉઠ તે શાસ્ત્રાધારે નથી. પ્ર- સાધુના ગુણની પરિક્ષા કરીને જ વંદન કરવું તે ખરૂં છે? ઉઠ એવું
જેન શાસ્ત્રના અજાણ હોય તે કહે. સ્યાદ્વાદ મતના જાણ એમ ન બોલે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org