________________
' (૧૩૫) ૧૫ ધુમસ પડતી હોય ત્યારે. ૨૨ વસ્તી ધજે તે આઠ પહેરસુધી ૧૬ ઠાર કે ઝાકળ પડતી હોય ત્યાં સુધી ૨૩ ઉપાસરાથી સાતમા ઘરમાં મા૧૭ ઘા માટે તૈકાની પવન ને રણ થાય તે અહોરાત્રી.
ધૂળ ઉડતી હોય ત્યાં સુધી. ૨૪ ઉપાસરા નજીક કલહયુદ્ધ ૧૮ ચાર મહાપડાની– અષાડ, કરે ત્યાં સુધી.
આસે, કાર્તકને ફાગણની ૨૫ ગરીબ માણસ ૧૦૦ હાથમાં પુનમની પડવો.
મરણ પામે તે. ૧૯ ત્રણે માસીની અઢી અઢી ૨૬ મનુષ્યનું લેહી ૧૦૦ હાથમાં દિવસની.
પડયું હોય તા. ૨૦ આસે અને ચિતરની પણ ૨૬ માંહે માંહે મલ્લયુદ્ધ કરે
અઢી દિવસની. અઢી દિવસ ત્યાં સુધી. તે અધી ચૌદશ, એક પૂન- દશ આકાશ સઝાય.
મને એક પડ મળી. ૨૮ ઉલ્કાપાત, દિશીદાહ, ગાજ, ૨૧ ચાર કાળની ચાર, સવાર, વીજ, નરઘાત, સાયંકાલ, ય
બપોર સાંજ અને મધ્યરાત ક્ષાલિસ, ધુંવાડા, ધુમર અને મળી ચાર,
રજોવૃદ્ધિ આદિ. ઓગણત્રીશ વસ્તુ સંખ્યા. ઓગણત્રીશ પ્રકારના દ્વારે-- નામ, ૨ લેશ્યા, ૩ શરીર, ૪ અવગાહના, ૫ સંઘયણ, ૬ સંજ્ઞા, ૭ સંઠાણ, ૮ કષાય, ૯ ઇંદ્રિય, ૧૦ સમુઘાત, ૧૧ દષ્ટિ, ૧૨ દર્શન, ૧૩ જ્ઞાન, ૧૪ જેગ, ૧૫ ઉપયાગ, ૧૬ જીવને ઊપજવાનું, ૧૭ કાલસંખ્યાનું, ૧૮ આયુ, ૧૯૫યોતિ, ૨૦ આહાર, ૨૧ ગતાગતિ, ૨૨ વેદ, ૨૩ ભુવન, ૨૪ પ્રાણુ, ૨૫ સંપદા, ર૬ ધર્મ, ર૭એનિ, ૨૮ કુલકેડી, ર૯ અ૯૫બહત્વ.
સાધુને વજવાના ૯ પાપકૃત. આ આઠ નિમિત્ત–દિવ્ય ઊત્પાત અંતરિક્ષ, ભૂકંપ અંગકુરણ.
પક્ષીસ્વર લક્ષણ વ્યંજન, નિમિત્ત આઠ તે ગણ, એ આઠ પ્રકારના નિમિત્ત છે–તેના દરેકના (સૂત્ર, અર્થ અને તદુભય) ત્રણ ત્રણ ભેદ છે તેને ગણતાં ૨૪ થયા, ગંધર્વશાસ્ત્ર ૨૫, નાટ્યશાસ્ત્ર ૨૬, વાસ્તુશાસ્ત્ર ૨૭, આયુર્વેદ ૨૮, ધનુર્વે. દની વિદ્યા ૨૯ આ ઓગણત્રીસ પ્રકારનું પાપગ્રુત કહેવાય છે, તે મુનિ મહારાજ માટે સદાયે વર્યું છે. (રત્નસંચય)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org