________________
ડબલ ડેરે ગાયને દહાડી, પૂરણ પીડા કરે, તે ઘંટ માંહિ જે કાષ્ટ ઘલાયું, વિટંબન હર્દમ વરે. તે જે સંગ તે લાભ જાણે, અર્થ તે એ સરે, તે સરૂ સંગે સદ્ગુણ સારા લલિત જો લક્ષે ધરે તે સદ્દસંગતથી થતો લાભ બીજુ
મનહર છંદ. પાયખાના પ્રતિમાને, પાણે એક પંખી લે.
હોકાનું પાણીને પાણી એક જલાધારીનું બેખ અને જેડા તણું ચર્મ એક કહે લેક.
સાયને ભાલુ કરેલ એક લોહ કારીનું. ગંગા અને ખાળમાંનું જળ એક મેઘ તણું,
વર ને મડાનું તે શ્રીફળ એક તાડીનું અમરચંદ કે તેમ જેને જેવો સંઘ થયે,
એક કારભારી એક કામ તો અનાડીનું. ૫ ૧ , એક સામાયિકથી પણ ઘણું ઓએ મક્ષ મેળવ્યું છે તે શુદ્ધ દેષ રહિતનું હોવું જોઈએ.
તેવું સામાયિક પૂણીયા શ્રાવકાદિયે કરેલું છે, કે જેનાં ભળવાને સ્વમુખે વખાણ કર્યા છે, શ્રેણિક રાજાએ પુણીયા શ્રાવકના સામાયિકની કીમત શ્રી મહાવીર સ્વામી ભગવાનને પુછવાથી ક્ષવાને તેના આખા રાજની રિદ્ધિથી પણ વધુ કહી–તે સાંભળી શ્રેણીક ચુપ થઈ ગયે ?-તે જેમ બને તેમ દરજ સામાયિક કરવા ચુકવું નહિ, ને તે શુદ્ધ કરવાજ લક્ષ રાખે, તે તે વધુને વધુ લાભદાયક થાય
સામાયિકમાં સ્થિત પુરૂષ કે હેય–નિંદા અને પ્રશંસામાં, માન અને અપમાનમાં, સ્વજન અને પરેજનમાં, જેનું મન સમાન છે, તેને સામાયિકવંત જીવ કહીયે. - નિરર્થક સામાયિકનું લક્ષણ – શ્રાવક સામાયિક કરતે છત ગૃહકાર્યને ચિંતવે અને આર્ત રોદ્ર ધ્યાનને વશ થાય, તે તેનું સામાયિક નિરર્થક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org