________________
મા
તા
( ૨૦૭) એમણે અઢાર દેશમાં રાજ્ય કર્યું, તેમની રાજ્ય સત્તા ઉત્તરમાં પંજાબ; દક્ષિણમાં વિંધ્યાચળ સુધી હતી આટલો રાજ્યવિસ્તાર બીજા કેઈ રાજાને . તેમણે અઢારે દેશમાં સારી દયા પળાવી, તેમના રાજ્યમાં ઘોડા વિગેરેને પાણી પણ ગળીને પાતા. તેમ પલાણે પણ પુજણીથી પૂછ પ્રમાવજીને વપરાવતા હતા.
કુમારપાળનો જન્મ–વિકમ સં. ૧૧૪૯, રાજ્યાભિષેક સં. ૧૧૯૯, બાર વ્રત સ્વીકાર ૧૨૧૬, સ્વર્ગવાસ ૧૨૩૦ માં, તેઓ ૭૨ સામતો ઉપર આજ્ઞા ચલાવતા હતા.
તેમના ધર્મ કાર્યો–૧૪૪૪ નવા દેરાસરો બંધાવ્યાં તેમાં તારંગા, ઈડર, ધંધુકાદિકના દેરાસરે હાલમાં છે, ૧૬૦૦૦ જીર્ણોદ્ધાર કરાવ્યા, શ્રી સિદ્ધાચળની સાત યાત્રા ગુરૂ અને સંઘ સહીત કરી, ૨૧ સોનાની શાહીના પુસ્તકના ભંડાર કરાવ્યા, એક વર્ષમાં એક કોડ સોનામહોર એવી રીતે ચૌદ વર્ષ સુધી સાધમીક ભાઈઓને આપી, ૯૮૦૦૦૦૦ દ્રવ્ય લેણું સાધમીક ભાઈઓનું છેડી દીધું, ૭૨૦૦૦૦૦ લાખ દ્રવ્ય નિવાસીનું છોડી દીધું, આ શિવાય પણ તેમણે ઘણા ધર્મ કાર્યો કર્યા છે. જીવના પ૬૩ ભેદમાંથી કયા ક્ષેત્રમાં કેટલા લાધે
તેને કઠો. જીવના ભેદ નારકી તિરિયંચ મનુષ્ય દેવતા સર્વ
૧૮૮
૫૬૩
૦
૫૧
૦
૫૧
૦
૦
૫૬૩ ૧ ભરતક્ષેત્રમાં ૨ મહાવિદેહમાં ૩ જબુદ્વીપમાં ૪ લવણસમુદ્રમાં ૫ ધાતકીખંડમાં ૬ કાલેદધિમાં ૭ અધપુષ્કરમાં ૮ નદિધરદ્વીપમાં ૯ નંદિશ્વરસમુદ્રમાં |
૦
૧ ૦૨
૪૮
૦ ૦
૧૦૨
૦ ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org