________________
( ૧૩૧ )
આગણત્રીશ પ્રકારના પાસા-પાસથા પાંચ પ્રકારના કહ્યાં છે, પણ તેના ૨૯ ભેદ પણ છે, તે અન્યગ્રંથાથી વા-ગીતાગ્રંથી જાણવા ખપ કરવા.
ત્રીશ વસ્તુની સંખ્યા
આ દુષમ કાલે પાંચમા આરાના ભાવ.
મનહર છંદ.
નગર તે ગામ થશે ગામ શમશાન તુલ્ય,
રાજા યમ જેવા દાસેા કુટુંબી તે જાણીયે; પ્રધાનાદિ લાંચીયા ને સુખી તે નિલ જ થશે,
કેટલીક કુળવંતી વેશ્યા યુ.પ્રમાણીયે; પુત્રા તે સ્વછ ંદચારી શિષ્ય ગુરૂ પ્રત્યેનીક,
દુર્જન પુરૂષ સુખી સૌંપત્તિ સન્માનીયે; સજ્જન દુ:ખીયા અને અલ્પઋદ્ધિ અપમાન,
શ્રમણ્
દેશે. પરચક્ર દુઃખ દુકાળી રેઠાણીયે ॥૧ પૃથ્વી દુષ્ટ સત્ત્તાકુલ વિપ્ર અસ્વાધ્યાય લુબ્ધ, મહાત્મા ગુરૂકુલવાસ ત્યાગીયા; યતિ મધમી` તેમ ક્રુર કષાયે ભલ, સમિતિ દેવ દેવા ૫ બળ ભાગીયા; મિથ્યાદષ્ટિ દેવ તે તે બહુજ મળિયા થશે, મનુષ્યો દેવદને અધિક અભાગીયા; વિદ્યા મંત્ર ઔષધના પ્રક્ષા અરૂપ ને ગેરસ,
કપૂર સાકર આદિવષ્ણુ માં વાગીયા; ર ખળ ધન આચુહીન માસકલ્પ ક્ષેત્ર નહી,
અગિયાર પડિમાના શ્રાદ્ધ ધર્માં વારીયા; સરિ શિષ્યને સમ્યક શ્રુત ભણાવશે નહી,
શિષ્ય પણુ કષાય ને મંદબુદ્ધિ ધારીયા; મુંડ વધુ શુદ્ધ સ્વલ્પ સૂરિ આપ સામાચારી,
નિજ પ્રશંસા નિંદક ઉત્સૂત્ર ઉચ્ચારીયા; મલેચ્છનુ રાજ મળી આ દેશ અલ્પ ખળી, કલ્પનિયુ કિતના ભાવ લલિતે ઉતારીયા; us
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org