________________
( ૭ ). છતા વેશે નહિ સાધુ રૂપ સત્ય તેને રાખ્યું,
પ્રતીત સત્યનું પછી રહ્યું તે પ્રમાણવું; પુત્ર અપેક્ષાયે પિતા પિતા અપેક્ષાએ પુત્ર,
ટચલી અનામિકા ને વચલીયે માનવું; અનુદરા કન્યા નામ અનુદા ગર્ભ વિના,
જ્યાં જેહ ત્યાં તે સત્ય વ્યવહારે થાય છે, બગ વેત વણે વધુ ભાવ સત્ય તેને ભાખ્યું,
વસ્તુ નામે નામ તેને ચગ્ય સત્ય ગાય છે, કોઈ જન તળાવને સમુદ્ર સમાન કહે,
ઉપમા સત્યનું તેને નામ અપાવાય છે; દશ પ્રકારનું સત્ય દાખ્યું તે દ્રષ્ટાંત સાથે,
જ્યાં જે વ્યવહાર ત્યાં તે લલિત કહાય છે. આદશ અસત્ય–કષાય રાગ દ્વેષ હાસ્ય, ભય અને અવર્ણવાદ,
આઘાત દશ અસત્યથી, ખરી ખવાશે ખાદ. જ્ઞાનના નક્ષત્ર-મૃગશિર આદ્ર પુષ્ય ને, પૂર્વ ત્રણમાં પાય;
મૂળ અલેષા હસ્તચિત્રા, જ્ઞાનની વૃદ્ધિ થાય. એ પડિલેહણ--તિ એથે એક મુહપત્તિ, એક સંથારે લે,
ત્રણ ઉત્તરપટ કપડા, કામળ ચેળપટ છે. પડિલેહણમાં– પડિલેહણમાં પાળજે, વચન ના જ વિદાય ન બોલે શાસ્ત્રમાં એમ સૂચવ્યું, છકાય વિરાધના થાય. દશ પચ્ચખાણ ને તુટતું આયુ.
મનહર છંદ. નવકારસી પારસી પછી સાપરિસી તે,
પુરિમુઢ એકાસન અને નવી આવે છે, એકઠાણું એકદંતી આંબિલ ને ઉપવાસ,
દશ પચ્ચખાણે આયુ તૂટ્યાનું ગણાવે છે, સે સહસ દશ સહસ લાખ દશ લાખ કરોડ,
દશ કેડ શતક્રોડ ક્રમે લાભ પાવે છે, સહસ કોડ ને દશ સહસ કોડ વર્ષાયુ,
અનુક્રમે લલિત એ શાસ્ત્રો સમજાવે છે. દશ પ્રકારે પચ્ચખાણ કરે- અનાગત-ભવિષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org