________________
( ૩ )
તે ત્રણ પુરૂષ દેવ મનુષ્ય તિર્યંચના, પુરૂષષ તિ પ્રકાર, પુરૂષપણું તે ત્રણમાં, અન્યે નહિ અવધાર નપુસક—મનુષ્ય તિહુઁચ નારકી, નપુ ંસક ત્યાં નિર્માણુ, દેવ નપુ ́સક હાય નાહ, એવું એમ પ્રમાણુ નાગનુ જાણુ,
ત્રણ
•
તે ત્રણ ભુવન-એક દેવ બીજું મનુષ્ય, ત્રીજું ભુવન ત્રણ ત ભાખીયા, અંતર તે ત્રણ સ્થાન—માનવ અને દેવ સ્થાન, ત્રીજું નારકી સ્થાન ભેદ તે ત્રણ છે, મન તારે તુ માન.
વૈરાગ્ય પ્રકાર-દુઃખગર્ભિત મેહગ`િત ને, જ્ઞાનગર્ભિતના જાણુ; વૈરાગ્ય ત્રણ પ્રકારના, અનુક્રમ એહ પ્રમાણુ,
રાત્રિભૂક્તદાષ-રાત્રિભાજન દોષ જે, તે
તેજ લઘુ મુખ પાત્રમાં, દોષા રાત્રિ અધારે સૂક્ષ્મ, જીવે નહિ જાય; રાત્રિ રાંધ્યુ ખાય તા, રાત્રિભૂકત ગણાય. જળથી સ્વાદિમે ખમણુ, તિગુણુ' ખાદીમ જોય; તેથી તિગુણુ અશનથી, રાત્રિભૂકતનું હાય. અચિત કારણ-હરડ પિપર મરી જોજન, જળસ્થળમાં સે। સાઠે;
આવી અચિત ગણાય છે, શાસ્ત્ર તે છે પાઠે, પવન તાપ ધુમાડાદિ, કરિઆણું અવટાય; લવાદિષ્ટ સે જોજને, અચિત તે થઇ જાય. સચિત્ત ત્યાગી-લુણ દીધાને કાચરી, અખીજ ને ઊકળાય; માય ફાડ્યાં તળ્યા જે હોય તે, સચિતે ત્યાગી ખાય. પાણીના કાળ-ત્રણ ઊકાળે ઊકળ્યુ, વર્ષોંમાંહિ તી ચામ; શીતે ચૌ ણુ ગ્રીષ્મમાં, પછી ગણાય નકામ ત્રિફળા સાકર-ત્રિફળા સાકર ચેાગતુ, એ ઘડીપછી અચિત્ત નુ પાણી સેવા પાણીકાળ સમ, ત્યાર પછી તે સચિત, પકવાન કાળ—વર્ષોમાં દિન પંદર ને, શિયાળે એક માસ; ઉનાળામાં વીશ દીન, ખપે મીઠાઇ ખાસ
""
""
આપ પ્રમાણે.
સ્થાન,
Jain Education International
૧ ૨૧ પ્રકારનું પ્રાણી ૬૧ આંકથી જાણી લ્યે. અને તેના ક્રાઇ ગીતાથથી વિશેષ ખુલાસા કરી લ્યેા.
૨ સાધુને તો તે કાળ છતાં તે દિવસની તે દિવસે ખપે, રખાય નહિ,
For Private & Personal Use Only
અધારે પાય,
લાગી જાય.
www.jainelibrary.org