________________
( ૫ )
સાત વસ્તુની સંખ્યા.
સાત પ્રકારનું આયુષ્ય. જેટલે થાકતે આયુષ્યે પરભવનું આયુ માંધે તે આયુ માંધ્યા પછી જેટલે કાળ ગયે થકે આયુષ્ય ઉદય આવે તે વચ્ચેના કાળ તે. આયુષ્ય ભગવતાં જે સમય પૂર્ણ થાય તે. જે આયુષ્ય ઘણા કાળ વેઢવા ચેાગ્ય છે, તે થાડા કાળમાં વેદીએ તે. અનપતન—જે આયુષ્ય જેટલે કાળે વેદવાનુ છે તે તેટલુ જ વેદીએ, ઓછું નહી તે.
સાયક -~
જેણે કરી આયુષ્ય આપ્યું કરીએ તે ( ઉપમિજે તે ) નિરૂપક — જેને કારણ મળ્યા થકા પણ આયુષ્ય ઘટે નહીં તે
અધકાળ અખાયાકાળ-
અતસમય – અપવતન—
સેપકમ અને નિરૂપક ના ખુલાસા. આ નિરૂપકમ—શલાકી તત્સવ મેાક્ષ ને, દેવ ન` મનુ તિર્યંચ; અસખ્યાયુષ્ય યુગળ બેઉ, નિરૂપકર્મના સંચ — શેષ થાકતા જીવ તે, બેઉ પ્રકારે હોય; સાપ ને નિરૂપક ના, જીવ જપ્પીયા સેાય. સાત પ્રકારે આયુષ્ય તુટે તે.
આ સાપ
પહેલુ અધ્યવસાયે કરી ( રાગે-સ્નેહૅ-ભયે ) મનના વિકલ્પે કરી આયુષ્ય તૂટે છે, જેને મન ન હોય તેને સ'જ્ઞાથી જાણવુ રાગે—એવી રીતે કે પ અવિષે પાણી પાનારી કોઇ સ્ત્રી તરૂણ પુરૂષને દેખે, અનુરાગે જોતાં પ્રાપ્તિ ન થઇ છતાં મરણુ પામી તેમ. સ્નેહે—એવી રીતે કે કેાઇ સાવાહીને પરદેશથી તેના પતિ આવ્યા તેવારે, કાઇ મિત્ર પરીક્ષાનિર્દેમત્તે પતિનું મરણુ કહ્યું, તેથી સ્ત્રી મરણ પામી ને સ્ત્રીના મરણે સાથેવાતુ પણ મરણુ પામ્યા તેમ. ભચે--એવી રીતે કે જેમ શ્રી કૃષ્ણને દેખી સામીલ મરણુ પામ્યા તેમ.
મીજી નિમિત્તથી—(દંડ-ચાબુક દોરડાર્દિકે)મરણ પામે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org