________________
આવવાની મના કરી, મયૂર સૂર્યના પાઠથી રેગ રહિત થયો, તેથી રાજાએ બાણને કહ્યું કે આના જેવી તારામાં વિદ્યા છે, ત્યારે બાણે પિતાના હાથપગ કાપી ચંદ્રની સ્તુતિથી સારા કર્યા, તેથી આશ્ચર્ય પામી રાજાએ બ્રાહ્મણનાં વખાણ કર્યા, તેથી
ત્યાં બેઠેલા વાણીઆઓએ પોતાના ગુરૂની જાણ કરાવી, તેથી રાજાએ ગુરૂને બોલાવ્યા, ગુરૂના કહેવાથી તેમને બંધને બાંધી ૪૮ તાળા માર્યા, તે ભકતામરની ૪૮ ગાથાથી તાળાના બંધ તેલ છુટા થયા તેથી રાજાએ જૈન ધર્મ સ્વીકાર્યો, અવંતીસુકુમાળે બંધાવેલા મંદિરને એક લાખ સેનામહોરો ખચ જીર્ણોદ્ધાર કર્યો, નાગ રાજાના મસ્તકની વ્યાધિ દૂર કરવા અઢાર મંત્રાક્ષરવાળુ, મહાભયહર નામનું નમિઊણે તેત્ર રચી, રાજાની વ્યાધિ મટાવીને વશ કર્યો. તેઓ વીર સં૦ ૭૫૮ ને વિક્રમ સં. ૨૮૮૮ માં ઉજચિનીમાં સ્વર્ગ ગયા.
- ૨૧ વીરસૂરિ—તેઓ વિવિધ પ્રકારના તપમાં પરાયણ હતા, તેમને નાગપુર નગરમાં વીર સં. ૭૭૦ ને વિક્રમ સં. ૩૦૦ પછી સમર શેઠના જિનપ્રસાદમાં નેમનાથ આદિ ૧૦૦ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. તેમને સાચર નગરે શ્રી વીર પ્રભુની પ્રતિષ્ઠા કરી, પછી વીર સં.૭૯૪ અને વિક્રમ સં. ૩ર૩૫છી સ્વર્ગે ગયા.
૨૨ જયદેવસૂરિ–તેમના વખતમાં કેટલાક મુનિઓએ પરંપરાથી ચાલી આવતી સામાચારી ફેરવી, વીર પછી ૮૨૨ વર્ષે ચિત્યવાસી થયાતે વીર સં. ૮૩૩ ને વિક્રમ સં. ૩૬૩ વર્ષે સ્વર્ગ ગગા.
૨૩ દેવાનંદસરિ–એમના વખતમાં એટલે વીર સં. ૮૪૫ અને વિકમ સં. ૩૭૫માં વલ્લભીપુર (વળા) નગર ભાંગ્યું, તથા ૮૮૨ વર્ષે ચૈત્યે સ્થિતિ તથા ૮૮૬ વર્ષ પછી બ્રહ્મઢીકા થઈ.
વિક્રમસૂરિ–તેમના વખતની કાંઈ હકીકત મળી નથી.
નરસિંહસૂરિ–તેઓ મહાપ્રભાવિક પુરૂષ હતા, તેમને યક્ષને પ્રતિબોધીને માંસનું બલિદાન લેવાને ત્યાગ કરાવ્યું હતે.
૨૬ સમુદ્રસૂરિ–આ આચાર્ય મહારાજ સીદીયા ક્ષત્રિય કુળના હતા, એમના સમયમાં હરિભદ્રસૂરિ હતા, વીર પછી ૧૦૦૦ વર્ષ સત્યમિત્ર થયા, આ સત્યમિત્ર અને ૧૪મી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org