Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० ४ उ०३ सू० ११ योनादिदृष्टान्तेन पुरुषनिरूपणम् ४३
" चत्तारि जाणा" इत्यादि-स्पष्टम् , नवरं-युक्तं बलीवर्दादिभिः युक्तरूपंसुरचिताऽऽकारं भवति १, युक्तं सदपि अयुक्तरूपं सुन्दरसंस्थानयर्जितम्, एवं शेषभङ्गद्वयं बोध्यम् ४। एवमेव पुरुषो युक्तो-धनादिभिः ज्ञानादिगुणैर्या सम्पन्नः सन् युक्तरूपः-उचितवेषः, यद्वा-सुरचितवेषो भवति । इति प्रथमो भङ्गः । १ । शेषमात्रयमेवमेव बोध्यम् ४। एवमेव पुरुषो युक्तः-गुणैर्युक्तः युक्तशोमः--युक्ता--उचिता शोभा यस्य स तथा भवति १। एवं शेषभङ्गत्रयमपि ४ ।। सू० ११ ॥ इस प्रकार है-कोइ एक पुरुष ऐसा होता है जो-पहले भी धनधान्य रहित-होता है, और बाद में भी धनधान्य रहित बना रहता है-४। ___ "चत्तारि जाणा"-इत्यादि, सूत्रार्थ स्पष्ट है, तात्पर्य इसका यह है कि कोई एक रथादियान ऐसा होता है जो बलीवर्द आदि से युक्त होता है, और-युक्त रूपवाला सुरचित रुचिर आकारवाला भी होता है ! द्वितीय भङ्ग में-जैसे कोई एक रथ ऐसा है जो, बलीवर्द आदि वाहन से युक्त होता हुवा भी अयुक्त रूपयाला (सुन्दर -सुरुचिर आकारवाला नहीं ) होता है, २ इसी तरह शेष ३.. ४. भङ्गों को भी समझना । इसी प्रकार पुरुष भी चार होते हैं, जैसे--कोई एक पुरुष ऐसा होता है जो धनादि युक्त हुवा भी ज्ञानादि गुणवाला होता है, औरउचित वेषवाला होता है, अथवा-सुरचित वेषघाला होता है। द्वितीय भङ्ग में-कोई एक पुरुष ऐसा होता है जो धनादि सम्पन्न तो होता है () કોઈ એક પુરુષ પહેલા પણ ધનધાન્યાદિથી રહિત હોય છે અને પાછળથી पर तनाथी २डित २ छे. “चत्तारि जाणा" त्याहि सूत्राथ २५ट छ દેણાન્ત સૂત્રને ભાવાર્થ આ પ્રમાણે છે-(૧) કે એક રથાદિ યાન બળદ આદિથી પણ યુક્ત હોય છે અને યુક્તરૂપ સંપન્ન-સુરચિત રુચિર આકાર વાળું પણ હોય છે. (૨) કેઈ એક રથાદિ યાન બળદ આદિથી યુક્ત હોવા છતાં અયુક્તરૂપવાળું હોય છે એટલે કે સુંદર અને સુરુચિકર આકારવાળું હોતું નથી. એ જ પ્રમાણે બાકીના બે ભાગાને ભાવાર્થ પણ સમજી શકાય એવે છે.
એજ પ્રમાણે પુરુષે પણ ચાર પ્રકારના હોય છે–
(૧) કેઈ એક પુરુષ ધનાદિથી પણ યુક્ત હોય છે, જ્ઞાનાદિથી પણ સંપન્ન હોય છે અને ઉચિત વેષવાળ-સુરચિત વેષવાળો પણ હોય છે.
(૨) કેઈ એક પુરુષ ધનાદિથી સંપન્ન હોવા છતાં અયુક્ત રૂપાળ હોય છે એટલે કે જ્ઞાનાદિ ગુણોથી રહિત, ઉચિત વેષથી રહિત અથવા
श्री. स्थानांग सूत्र :03