Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०४ उ०३ सू०२६-२७ साघोः दुःखशय्यानिरूपणम्
१२५
प्रवचनम् अश्रद्दधानः अपतियन् अरोचयन् स संयतो मनउच्चावचम् - अनेकप्रका रकं विषयम् विविधविषयेषु निर्गच्छति गमेरत्रान्तर्भावितण्यर्यतया निर्गमयतिनयति तेन हेतुना स विनिधातं- धर्मभ्रंशं संसारं वा आपद्यते = प्राप्नोतीति प्रथमा दुःखशय्या १|
" अहावरा दोच्चे " - त्यादि - अथ = प्रथमदुःखशय्यानिरूपणानन्तरम् अपरा - द्वितीया दुःखशय्या निरूप्यते, तथाहि - " से णं" इत्यादि प्राग्वत्, नवरं - स्वकेन- स्व एव स्वकः - स्वकीयस्तेन लाभेन - भक्तपानादि प्राप्तिरूपेण, नो तुष्यति सन्तुष्टो न भवति, किन्तु परस्य-स्वातिरिक्तस्य संयतस्य सकाशात् लाभ - भक्तपानादि प्राप्तिरूपम् आशयति तस्य आशां करोति स मां दास्यतीति संभावयति, स्पृहयति वान्छति, प्रार्थयति = पाचते, अभिलपति लब्धेऽप्यन्नादौ पुनर्वाच्छति, शेषं च प्रथम दुःखशय्यामूत्रवद् बोध्यम् । इति द्वितीया दुःखशय्या २ | रुचिका विषय नहीं बनाता है तो ऐसी परिणति में यह नैर्ग्रन्थ प्रचचनकी श्रद्धादि से विहीन बना हुवा संयत विविध विषयोंमें अपने मनको ले जाता है, इस कारण वह " विनिघात " को धर्मभ्रष्टताको, या संसारको प्राप्त करता है इस प्रकार की यह प्रथम दुःखशय्या है - १ | द्वितीय दुःख शय्या में भी ऐसाही कथन जानना चाहिये, परन्तु इसमें वह संयत अपने प्राप्त भक्तपानादिमें संतुष्ट नहीं होता है, किन्तु अपने से अतिरिक्त संयत के भक्तपानादिककी आशा करता है कि वह मुझे अपने भक्तपानादिकमें से दे दें बाकीका कथन मूलार्थ जैसा है -२ तृतीय
યુક્ત થવાને કારણે તે નૈગ્રંથ પ્રવચન પ્રત્યે શ્રદ્ધા રાખતા નથી, તેને પાતાની પ્રતીતિના ષિષય મનાવતા નથી અને તેમાં રુચિ પણ રાખતા નથી. આ પ્રકારની પરિણતિથી યુક્ત થયેલે અને નગ્રંથ પ્રત્યેની શ્રદ્ધા આદિથી વિહીન અનેલા તે શ્રમણ નિગ્રંથ વિવિધ વિષયામાં પેાતાના મનને ભમવા દે છે. તે કારણે તે ધર્મભ્રષ્ટ અથવા ધર્મના વિશષક થઈ જવાને કારણે સ’સારમાં પરિભ્રમણ કર્યાં કરે છે. આ પ્રકારની પહેલી ભાવરૂપ દુઃખશય્યા છે.
ખીજી દુઃખશય્યાનું સ્વરૂપ—અહી' પણ પહેલી દુઃખશય્યા જેવુ કથન સમજવું. આ દુઃખશય્યાના વર્ણનમાં એટલી જ વિશેષતા છે કે તે સયત પેાતાને પ્રાપ્ત થયેલા આહારપાણી આદિથી સતાષ માનતા નથી પશુ અન્ય સયતને પ્રાપ્ત થયેલા આહરાદિની આશા કરે છે. એટલે કે તે એવી અભિલાષા રાખે છે કે અન્ય સયત મને તે આહારાદિ આપી દે. બાકીનું કથન મૂળામાં કહ્યા અનુસાર સમજવું.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩