Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५२२
स्थानाङ्गसूत्रे ___टीका-'पंचहिं ठाणेहिं ' इत्यादि। समुत्पत्तुकामं केवलवरज्ञानदर्शनं केवली वा पञ्चभिः स्थान ! स्कम्नीयात् , याथात्म्येन वस्तुदर्शनात् , क्षीण. मोहनीयत्वेन भयविस्मयलोभाधभावेन अतिगम्भीरत्वाच्चेति । शेषं व्याख्यातप्रायमिदं सूत्रम् ॥मू० ७॥ __तथा-केवलज्ञानदर्शनं नारकादीनां बीभत्सादिशरीराणि दृष्ट्वाऽपि न क्षुभ्यः तीति शरीरमरूपणा माह
मूलम्—णेरड्याणं सरीरगा पंचवन्ना पंचरसा पण्णत्ता, तं जहा-किण्हा जाव सुकिल्ला, तित्ता जाव महरा । एवं निरंतरं जाव वेमाणियाणं । पंच सरीरगा पण्णत्ता, तं जहा-ओरालिए १ वेउबिए २ आहारए ३ तेयए ४ कम्मए ५॥ ओरालियसरीरे ___ अब सूत्रकार यह प्रकट करते हैं, कि केवलज्ञान और केवलदर्शनमें क्षोभ नहीं होता है-'पंचहि ठाणेहिं केवलवरनाणदंसणे' इत्यादि
टीकार्थ-केवलज्ञान और केवलदर्शन उत्पन्न होने के योग्य होने पर इन पूर्वोक्त पांच कारणोंसे अपने प्रथम समयमें क्षुभित नहीं होते हैं, और न केवली क्षुभित होता है । क्योंकि उनके द्वारा वस्तुको यथार्थरूप जान लिया जाता है, तथा मोहनीय सर्वथा क्षय हो जानेसे उनमें भय, विस्मय, लोभ आदिका सर्वथा अभाव हो जाता है, इससे वे अत्यन्त गंभीर होते हैं । इस सूत्र में जा पद आये हैं, उन सबका स्पष्टीकरण छट्टे सूत्र में किया जा चुका है ॥ सू०७॥
હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે કેવળજ્ઞાન અને કેવળદર્શન क्षुमित (यसायमान) थतi नथी.
साथ-" पंचहि ठाणेहिं केवलवरनाणदसणे " त्या
કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થવાને યોગ્ય હોય ત્યારે ઉત્પન્ન થાય છે. પણ અવધિદર્શનની જેમ પૂર્વોક્ત પાંચ કારણોને લીધે ઉત્પત્તિના પ્રથમ સમયમાં તે કુંભિત થતાં નથી અને કેવલી પણ સુમિત થતા નથી, કારણ કે તેમના દ્વારા વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણી લેવામાં આવે છે અને મેહનીય કમને સર્વથા ક્ષય થઈ જવાથી તેમનામાં ભય, વિસ્મય, લેભ આદિને સર્વથા અભાવ રહે છે, તેથી તેઓ અત્યંત ગંભીર હોય છે. આ સૂત્રમાં જે પાંચ કારણોને ઉલ્લેખ કર્યો છે, તેનું છઠ્ઠા સૂત્રમાં સ્પષ્ટીકરણ થઈ ગયું છે. સૂ. ૭
श्री. स्थानांग सूत्र :03