Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था. ५ उ. १सू. ९ नारकादीनां शरीरगतधर्मविशेषनिरूपणम् ५४७ परिमितो यः पिण्डपात: भक्तादिलाभः स परिमितपिण्डपातः, तेन चरति यः सः। तथा-भिन्नपिण्डपातिकः-भिन्नस्य-वण्डीभूतस्य पिण्डस्य-मोदकादेः पातो लाभ:-भिन्नपिण्ड पातः, तदर्थममिग्रहवशाद यश्चरति सः । तथाविधाभिग्रहधारकः साधुरित्यर्थः । सम्पति-अरसाहारादिविषयाणि पश्च स्थानान्याहअरसाहारः-अरसा हिङ्ग्वादिभिरसंस्कृतः, स आहारो यस्य सः। हिङ्ग्यायः संस्कृताहारग्रहणाभिग्रहवान भिक्षुरित्यर्थः। तथा-विरसाहारः-विरस:-विगतरसः ऐसा नियम है, कि मैं पूर्वाह्नकालमें ही भिक्षाके लिये जाऊंगा, इस प्रकार के नियमसे बद्ध होकर जो साधु पूर्वाह्न कालमेंही भिक्षाके लिये उपाश्रयसे निकलता है, वह पौर्वाह्निक साधु है । तथा जिस साधुका ऐसा नियम है कि मैं परिमित पिण्डकाही आहार लूंगा, इस नियमसे बद्ध होकर जो भिक्षाके लिये विचरण करता है, वह साघु परिमित. पिण्डपातिकहै, तथा जिसका ऐसा नियमहै, कि मोदकादिक (लड्ड) खण्ड २ किये जाने परही मैं आहारके निमित्त ग्रहण करूंगा, इस प्रकारके नियमसे युक्त होकर जो उस प्रकारके आहारकी गवेषणा करनेके लिये विवरण करता है, वह भिन्नपिण्डपातिक साधु है, अरसाहारादि विष. यक जो पांच स्थान कहे गये हैं, वे इस प्रकारसे हैं-अरसाहार हिंगु आदिसे असंस्कृत हुए आहारकोही मैं लूंगा, इस प्रकार के नियमसे बद्ध होकर जो साधु इसी प्रकारके आहारकी गवेषणा करनेके लिये दाता. ओंके गृह पर भ्रमण करता है, वह अरसाहार भिक्षु है, अर्थात् अरसाहारी साधु अरसाहार है । जो साधु विरस विगत रसवाले पुराने માં જ ભિક્ષા પ્રાપ્તિ માટે હું નીકળીશ, આ પ્રકારના નિયમપૂર્વક જે ભિક્ષુ પૂર્વાહણકાળે જ ભિક્ષા પ્રાપ્તિ માટે ઉપાશ્રયમાંથી નીકળે છે, તેને પર્વાહિક સાધુ કહે છે. જે સાધુને એ નિયમ છે કે હું પરિમિત પિંડ જ (અમુક પ્રમાણમાં જ) આહાર ગ્રહણ કરીશ, આ પ્રકારના નિયમપૂર્વક ગોચરીને માટે વિચરણ કરતા સાધુને પરિમિતપિંડ પાતિક કહે છે. જે સાધુનો એ નિયમ છે કે હું લાડુ આદિ આહારના કકડા કર્યા બાદ જ તેને ગ્રહણ કરીશ, તે તે પ્રકારના નિયમપૂર્વક તે પ્રકારના આહારની ગવેષણ કરતા સાધુને ભિન્નપિંડ પાતિક કહે છે.
અરસ આહારાદિ વિષયક જે પાંચ સ્થાન કહ્યાં છે તે નીચે મુજબ છેહિંગ આદિથી રહિત આહારને જ હું ગ્રહણ કરીશ, આ પ્રકારના નિયમપૂર્વક જે સાધુ આ પ્રકારના આહારની ગષણ કરવા નિમિત્તે દાતાઓને ઘેર જાય છે, તે સાધુને અરસાહારી ભિક્ષુ કહે છે. જે સાધુ વિરસ (રસ રહિત)
श्री. स्थानांग सूत्र :03