Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधाटीका स्था०५ उ०१ सू०२२ परीषहसहननिरूपणम्
५५५ वस्त्रं-चोलपट्टादिकं वा. पतद्ग्रह-पात्रं वा, कम्बलं वा, पादपोञ्छनं पादपरिमाजनार्थ साधूपकरणरूपं वस्त्रखण्डं वा आच्छिनत्ति बलादादत्ते वा, विच्छिनत्ति विच्छिन्नं वा करोति, भिनत्ति पात्रादिकं स्फोटयति, वस्त्रादिकं स्फाटयति वा, वस्त्र-चोलपट्टक आदिको पात्रों को कम्बल को एवं पादप्रोञ्छन पैरों को पोंछने के लिये साधनमूत साधुके उपकरणरूप वस्त्रखण्डको बलात्कार से छुडाता है, उन्हें फाड देता है, या नष्टभ्रष्ट कर देता है, पात्रादिकको फोड डालता है या चुरा लेता है, तो ऐसे उपसर्गों को और परीषहों को मुझे समताभाव पूर्वक सहन करना चाहिये । अपने कर्तव्य से इस स्थितिमें विचलित नहीं होना चाहिये । इस प्रकारकी दृढ धारणा से जो उपसर्ग और परीषहों को सहन करता है। ऐसा वह साधु गृहीत मोक्षमार्ग से विचलित नहीं होता है । अंगीकार किये हुए धर्म मार्गमें स्थिर रहने और कर्मबन्धनों के विनाशार्थ जो स्थिति समभाव पूर्वक सहन करने योग्यहै, उसे परीषह कहतेहैं, एवं देवादिकृत उपद्रवों को उपसर्ग कहतेहैं । तात्पर्य कहने का यहहै कि छद्मस्थ मोक्षाभिलाषी मुनिजनोंका उपसर्ग एवं परीषहों को इसलिये अच्छी तरहसे सहन करना चाहिये कि वे समझदार प्राणियों द्वारा उदीरित नहीं किये जाते हैं, किन्तु अज्ञानी प्राणियों द्वारा कि जो मिथ्यात्व मोहनीयादि कर्मके उदय ચલ પટ્ટક આદિને, પાત્રોને, પાદછન (પગ લૂછવા માટેના સાધુના ઉપકરણ રૂપ વઅખંડ) આદિને બળજબરીથી પડાવી લે છે, તેને ફાડી નાખે છે, નષ્ટ-ભ્રષ્ટ કરી નાખે છે અથવા પાત્રોને ફાડી નાખે છે, મારા ઉપકરણોને ચોરી જાય, તે મારે એવાં ઉપસર્ગો અને પરીષહેને સમભાવપૂર્વક સહન કરવા જોઈએ. તેને કારણે મારે મારા કર્તવ્ય માર્ગમાંથી વિચલિત થવું જોઈએ નહીં,” આ પ્રકારના દઢ મને ખળપૂર્વક જે સાધુ ઉપસર્ગ અને પરીષહેને સહન કરે છે, તે સાધુ ગૃહીત મોક્ષમાર્ગેથી વિચલિત થતો નથી, તે તે પિતે અંગીકાર કરેલા ધર્મમાર્ગમાં સ્થિર રહે છે.
કમબન્ધનેના વિનાશને માટે જે સ્થિતિ સમભાવપૂર્વક સહન કરવા ચગ્ય છે, તેને પરીષહ કહે છે અને દેવાદિકૃત ઉપદ્રવને ઉપસર્ગ કહે છે. આ કથનને ભાવાર્થ એ છે કે-છઘસ્થ મુનિ ઉપસર્ગો અને પરીષહેને સમભાવપૂર્વક એ કારણે સહન કરે છે કે તે એવું સમજે કે આ ઉપસર્ગો અને પરીષહે સમજદાર જીવ દ્વારા ઉત્પન્ન કરાતાં નથી, પણ અજ્ઞાની છો
श्री. स्थानांग सूत्र :03