Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५०४
स्थानानसूत्रे इच्छापरिमाणम् इन्द्रियार्थगोचरं श्रेयो भवतीति इन्द्रियार्थवक्तव्यतार्थ · पंच. वना' इत्यादीनि त्रयोदश अवान्तरसूत्राणि पाह
मूलम्-पंच वन्ना पाणत्ता, तं जहा-किण्हा १ नीला २, लोहिया ३ हालिद्दा ४ सुकिल्ला ५॥१॥ पंच रसा पण्णत्ता, तं जहा-तित्ता जाव महुरा ॥२॥ पंच कामगुणा पण्णत्ता, तं जहा-सदा १, रूवा २, गंधा ३, रसा ४ फासा ५॥३॥ पंचहिं ठाणेहिं जीवासनंति,तं जहा--सदेहिं जाव फासेहिं॥४॥एवं रज्जति ५, मुच्छति ६, गिझंति ७, अज्झोववजंति ॥८॥ पंचहि ठाणेहिं जीवा विणिघायमावज्जति, तं जहा--सदेहिं जाव फासेहिं ॥९॥ पंच ठाणा अपरिणाया जीवाणं अहियाए १०, असुहाए २, अखमाए ३. अणिस्सेयसाए ४ अणाणुगामियत्ताए ५ है, इच्छापरिमाण-धनधान्यादि विषयक अभिलाषाका परिमाणनियमन करना अर्थात् एकदेश परिग्रह का त्याग करना-यह पांचवां अणुक्त है, इस समस्त कथनका सारांश यही है कि मनवचन कायसे कृतकारित अनुमोदनासे द्रव्यक्षेत्र काल और भाव संबंधी हिंसादिक पांचों पापोंका जो त्याग है, वह महावत है यह महाव्रत सर्वविरति रूप होता है और हिंसादिक पांच पापोंका एकदेशसे त्याग करना यह अणुव्रतहै । महावत ५ और अणुवत५ होते हैं, इच्छापरिमाण इन्द्रियों के अर्थ विषय में होता है, और यह कल्याणके लिये होता है।लू० १॥ કરવા વિષે મર્યાદા નક્કી કરવી, અમુક પ્રમાણ કરતાં વધારે પરિગ્રહ ન રાખો એટલે કે પરિગ્રહને અંશતઃ ત્યાગ કરે તેનું નામ પરિગ્રહ વિરમણ અથવા ઈચ્છા પરિમાણ વ્રત છે. આ પાંચમું અણુવ્રત સમજવું. આ સમસ્ત કથનને સારાંશ નીચે પ્રમાણે છે–મન, વચન અને કાયથી, કૃત, કારિત અને અનમદના રૂ૫ ત્રણ કરણથી, દ્રવ્ય ક્ષેત્રકાળ અને ભાવસંબંધી હિંસાદિક પાંચ પાપને જે પરિત્યાગ છે તેને મહાવ્રત કહે છે. તે મહાવ્રત સર્વવિરતિ રૂપ હોય છે. હિંસાદિક પાંચ પાપને એક દેશની અપેક્ષાએ (અંશતઃ) ત્યાગ કરો તે અણુવ્રત છે. તે દેશવિરતિ રૂપ હોય છે. માત્ર પાંચ છે અને અણુવ્રતે પણ પાંચ છે.
श्री. स्थानांग सूत्र :03