Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
mument
५०२
स्थानाङ्गसूत्रे जीवविषयः प्राणातिपातोऽपि स्थूलः, तस्मात-माणातिपाताद् विरमणमिति प्रथममणुव्रतम् १ तथा-स्थूलात् मृषावादात्-विरमणम्-परिस्थूलविषयो महान हेतुभूतो यो सृषावादः स स्थूलो मृषावादः, तस्मान्निवृत्तिरित्यर्थः । इति करके फिर जो व्रत कहे जाते हैं वे अनुव्रत हैं। तात्पर्य इस कथनका ऐसा है कि सर्व प्रथम जीवको मुनि धर्मकाही उपदेश देना चाहिये ऐसी जिनप्रवचनकी आज्ञा है, इससे विपरीत उपदेष्टा निग्रहके योग्य कहा गया है। यदि वह मुनिव्रत ग्रहण करने में असमर्थ है, तो फिर उसके लिये अणुव्रतोंका उपदेश है। इसो अपेक्षा अणुव्रतोंको अनुव्रत ऐसा कहा गया है। ये अणुव्रत पांच प्रकार के कहे गये हैं द्वीन्द्रियादिक जीव स्थूल कहे गये हैं, इन्हें स्थूल कहनेका कारण यह है कि-सकल लौकिक जन इन्हें जीव मानते हैं, स्थूल जीव विषयक जो प्राणातिपात होता है, वह भी स्थूल होता है, उस स्थूल प्राणातिपातसे जो विरमण है वह प्रथम अणुव्रत है। स्थूल मृषावादसे जो विरमण है, वह स्थूल मृषावादविरमण है, यह स्थूल मृषावाद महान अनर्थका हेतु होता है, जिस वचनसे यह झूठा है, ઉપદેશ કરવામાં આવે, પણ તેમનું પાલન કરવાને અસમર્થ એવા મનુષ્યને જોઈને તેમને લક્ષ્ય કરીને જે વ્રત પાળવાને ઉપદેશ આપવામાં આવે છે, તે વ્રતોને અનુવ્રત (અણુવ્રત) કહે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે—સૌથી પહેલાં જીવને મુનિમને જ ઉપદેશ આપ જોઈએ, એવી જિન પ્રવચનની આજ્ઞા છે. આ ઉપદેશથી વિપરીત ઉપદેશ કરવે જોઈએ નહીં પણ જે ઉપદેષ્ટાને એમ લાગે કે શ્રોતા મહાવ્રત ગ્રહણ કરવાને સમર્થ નથી, તો તેણે તેમને અણુવ્રતોને ઉપદેશ આપ જોઈએ. આ રીતે મહાવ્રતોને ઉપદેશ આપ્યા બાદ જેને ઉપદેશ અપાય છે, એવાં વ્રતોને અણુવ્રતે કહે છે. તેમનાં નીચે પ્રમાણે પાંચ પ્રકાર છે–(૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ દ્વીન્દ્રિયદિક જીવોને સ્થૂલ કહ્યાં છે, તેમને સ્થૂલ કહેવાનું કારણ એ છે કે સકળ લૌકિક જન તેમને જીવરૂપ માને છે. સ્કૂલ જીવ વિષયક જે પ્રાણાતિપાત થાય છે તે પણ સ્કૂલ હોય છે. આ સ્થૂલ પ્રાણાતિપાતથી જે વિરમણ થાય છે જીવ હિંસાને જે ત્યાગ થાય છે તેને સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત કહે છે. આ પહેલું અણુવ્રત સમજવું (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત-સ્કૂલ મૃષાવાદ (વધુ પડતું જૂઠું બોલવું તે) મહા અનર્થનું કારણ બને છે. જે વચનથી બોલનાર જઠા માણસ તરીકે ખ્યાતિ પામે, જે વચનને કારણે
श्री. स्थानांग सूत्र :03