Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० ५ उ०१ सू०६ अवधिदर्शनक्षोभकारणनिरूपणम् ५१९ आकार: रत्नादीनामुत्पत्तिस्थानम् , नकरम् नास्तिकरो यस्मिस्तत् , यद्वा नगरंप्रसिद्धम् , खेटम् धूलिपाकारपरिवेष्टितम् कर्बटम् कृत्सितं नगरम् , मडम्बम् - सर्वतोऽर्धत्तीययोजनं यावद् वसतिरहितम् , द्रोणमुखम् जलस्थलोभयपथयुक्तम्, पट्टनम् जलस्थलपथयोरन्यतरेण निर्गममवेशौ यत्र तत् आश्रम: तापसजननिवासस्थानम् , संवाहः परचक्रभयेन रक्षार्थ यत्र पर्वतनितम्बादिदर्गे धान्यादीनि जना: संवहन्ति सः, संनिवेशः-यत्र प्रभूतानां भाण्डानां सन्निवेशः सः, एषामितरेतरयोग द्वन्द्वः, तेषु तथोक्तेषु, तथा-शृङ्गाटकत्रिकचतुष्कचत्वरचतुर्मुखमहापथपथेषु-तत्र-शृङ्गाटकम्-त्रिकोणमार्गः, त्रिकम्-त्रिपथम्-यत्र त्रयो मार्गा मिलन्ति तत्स्थानम् , चतुष्कम् चतुष्पथम्-यत्र चत्वारोमार्गा मिलन्ति तत्स्थानम् , चत्व. जिनमेंसे वसूल किया जाता है, ऐसे स्थानमें आकरमें-रत्नादिककी उत्पत्तिके स्थानभूत खानों में नगरमें खेटमें-धुलिप्राकारसे परिवेष्टित स्थानमें, कर्बटमें-कुत्सित नगरमें मडम्बमें चारों ओर अढाई २ योजनतक वसती रहित स्थानमें द्रोणमुखमें-जलपथ एवं स्थलपथ इन दोनों मार्गों वाले स्थानमें पहनमें-जलपथ एवं स्थलपथ इनमेंसे कोई एकपथसे होकर जिनमें आनाजाना होता हो, ऐसे स्थानमें-आश्रममेंतपस्विजनोंके स्थानमें संवाहमें-परचक्रके भयसे मनुष्य रक्षाके लिये जिन पर्वतादिके मध्यभागोंमें धान्यादि छिपाकर रखते हैं ऐसे स्थानमें, संनिवेशमें जो अनेक भाण्डादि वस्तुओंके रखनेके आश्रयस्थान होते हैं, ऐसे स्थानमेंतथा श्रृङ्गाटकमें-त्रिकोणवाले मार्गमें, त्रिकमें-तीन रास्ते जहां पर आकर मिलते हों ऐसे रास्ते में, चत्वरमें अनेक मार्गों के संगम स्थानमें महा
અહીં જે પ્રામાદિ સ્થાન બતાવ્યાં છે, તેમનો અર્થ હવે સ્પષ્ટ કરવામાં भाव है- જ્યાં આવતા જતા માલ પર કર વસૂલ કરાય છે એવા સ્થળને ગામ કહે છે, રત્નાદિકની ઉત્પત્તિ જ્યાં થાય છે એવી ખાને “આકર' કહે છે. માટીના કિલ્લાથી રક્ષિત ગામને ખેટ કહે છે, કુત્સિત નગરને કર્બટ કહે છે, જેની ચારે તરફ અર્ધા એજનના વિસ્તારમાં વસ્તી ન હોય એવાં સ્થાનને મમ્મ” કહે છે. જ્યાં જળમાર્ગ અને જમીન માર્ગે જઈ શકાય છે, એવા સ્થળને “દ્રોણમુખ' કહે છે જ્યાં માત્ર જળમાર્ગે જ અથવા માત્ર જમીન માગે જ જઈ શકાતું હોય એવા સ્થળને “પટ્ટન” કહે છે. તપસ્વી જનના સ્થાનને આશ્રમ કહે છે. પરચકના ભયથી મનુષ્ય પિતાના ધનધાન્યને પર્વતાદિની વચ્ચે આવેલા જે સુરક્ષિત સ્થાનમાં રાખે છે તે સ્થાનને સંનિવેશ કહે છે. ત્રણ ખૂણાવાળા માર્ગને શૃંગાટક (શિગડાના આકારને માગ) કહે છે, ત્રણ રસ્તા જ્યાં મળતા હોય તે જગ્યાને ત્રિક કહે છે. જ્યાં ચાર માર્ગો
श्री. स्थानांग सूत्र :03