Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२३८
स्थानाङ्गसूत्रे पतन्ति तान्यपि जलचरजीवत्वेन स्थलचरजीवत्वेन या भवितुं नाईन्ति मनुष्यायाश्रितपत्राणीव । यथा-मनुष्याद्याश्रितानि पत्राणि मनुष्यादिभवयूकादि रूपतया न सम्पद्यन्ते तथैव जलस्थलपतितानि पत्राण्यपि जलचरस्थलचरजीवत्वेन भवितुं नाईन्ति, यदि तानि तथा संपद्यन्ते तर्हि मनुष्याद्याश्रितानि पत्राण्यपि यूकादित या संपद्यन्ताम् , मनुष्याद्याश्रितानि तु न तथा भवन्ति, इति जलस्थलपतितान्यपि तानि न जलचरत्वेन स्थलचरत्वेन च भवितुमर्हन्तीति । तृतीय भेदमाह-'पडिनिभे' इति। प्रतिनिभ इति यत्रोपन्यासोपनये वादिना उपन्यस्तपूछनेवालेने उससे जो पूछा है वह अपने आप गिरे हुए पत्तोंसे मिन्न रूपसे गिराये गये पत्तोंके विषयमें पूछा है अतः इस प्रकारका यह भिन्न रूपले उत्तर पूछना रूप कथन उसका यही बात साबित कर देता है कि उनकी जैसी वह गति होनेकी बात कहना है, वैसी उनकी गति नहीं होती है वे तो मनुष्याश्रित पत्तोंकी तरहसेही पत्तोंके रूपमें बने रहते हैं नतो वे जलचर जीव रूपसे परिणमित होते हैं और न स्थलचर जीय रूपसे परिणमित होते हैं अर्थात् जिस प्रकार से मनुष्यादिकोंमें होनेवाले यूकादि रूपसे ये पत्ते नहीं परिणमते हैं उसी प्रकारसे जलस्थल पतित पत्ते भी जलचर स्थलचर जीव रूपसे नहीं परिणम सकते हैं यदि वे उस रूपसे परिणमते होते तो मनुष्याद्याश्रित पत्ते भी युकादि रूपसे परिणमित होने चाहिये परन्तु वे तो उस प्रकारसे परिणमित होते नहीं हैं।
" पडिनिभे"-जिस उपन्यासोपनयमें वादीके द्वारा उपन्यस्त થાય છે ?” અહીં પ્રશ્ન કર્તાએ પહેલી વ્યક્તિને જે પ્રશ્ન પૂછે છે તે પિતાની જાતે તૂટી પડેલાં પત્તાંથી ભિન્ન રૂપે નીચે પાડવામાં આવેલાં પાન વિષે પૂછયે છે. તેથી આ પ્રકારને આ ભિન્ન રૂપે ઉત્તર જાણવા રૂપ તેનું કથન એજ વાત સિદ્ધ કરે છે કે જેવી રીતે મનુષ્યાશ્રિત પાન જુદે રૂપે પરિણમતાં નથી એજ પ્રમાણે જ પતિત પાન પણ જલચર જી રૂપે પરિણમન પામતાં નથી, અને સ્થલપતિત પાન સ્થલચર છે રૂપે પરિણમતા નથી. એટલે કે જેમ મનુષ્યાદિ જેની પાસે રહેલાં પાન મૂકાદિ રૂપે (જુ લીખ આદિ રૂપે) પરિણમતાં નથી, એજ પ્રમાણે જળ અને સ્થલપતિત પત્તા પણ જલચર અને સ્થલચર જી રૂપે પરિણમતાં નથી. જે તેઓ તે રૂપે પરિણમતાં હત તે મનુષ્યાદિને આશ્રિત પસ્તાઓ પણ જૂ, લીંખ આદિ રૂપે પરિમિત થવાં જ જોઈએ. પરંતુ એવું બનતું નથી.
"पांडेनिभे, “प्रतिनि"-२ उपन्यासोपनयम पाही । ७५.
श्री. स्थानांग सूत्र :03