Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
COM
सुधा टीका स्था०४३० सू.४१४ हेतुभेदनिरूपणम् पयत् यदि जीवादौ अस्तिता न स्वीक्रियते तदा जीवादीनामभाव एव स्यात् अस्तित्वाभावात् इति प्रतियादिनो ब्यामोहकरणाद् व्यंसकोयं हेतुरिति । कश्चि दन्तराललब्धतित्तिरीयुक्तेन शकटेन नगरं प्रविष्टः । तत्रैकेन धृतेन कथितम्शकटतित्तिरी कथं लभ्यते ? तेन ज्ञातम्-'अयं किल शकटस्थितां तित्तिरीयाचत इत्यभिप्रायेण कथितवान्-तर्पणालोडिकयेति । ततो धूर्तः सतित्तिरिक आती है इसी प्रकारसे जीय और घटका अस्तित्व भी एक अस्तित्व शब्द से पाच्य होने के कारण एकही माना जायेगा और इसकी एकतासे जीव और घटमें भी एकत्व आनेका प्रसङ्ग प्राप्त होगा यदि कहा जाये कि हम जीवादिकमें अस्तित्व स्वीकार नहीं करते हैं तो जोयादिकोंमें अनस्तित्व आनेसे उनका अभावही स्वीकार करना पड़ेगा, अतः इस तरह के कथनसे जो प्रतिवादीका हेतुवादीको व्यामोह उत्पन्न कर देताहै यह हेतु व्यंसक कहा गया है इस पर दूसरा दृष्टान्त इस प्रकारसे भी हैकोई शकटवाहक गाडीवान अपनी गाडीको जोतकर किसी दूसरे गाव जा रहा था रास्ते में उसने एक तित्तिरी पकड़ कर अपनी गाड़ीमें रखली चलते २ वह किसी नगरमें पहुँच गया यहां किसी एक धर्तने उससे कहा-इस शकट तित्तिरीका क्या लेते हो? अर्थातृ शकट तित्तिरी कितनेमें देते हो ? तब उसकी बातको सुनकर शकटवाहकने ऐसा समझा कि यह शकटमें रक्खी हुई इस तित्तिरीको मांग रहा है तब उसने થાય છે, એ જ પ્રમાણે જીવ અને ઘરનું અસ્તિત્વ પણ એક અસ્તિત્વ શબ્દ દ્વારા વાચ્ય હોવાથી એક જ માનવું પડશે અને તેની એકતાને લીધે જીવ અને ઘટમાં પણ એક માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે. જે એમ કહે. વામાં આવે કે અમે જીવાદિકના અસ્તિત્વને સ્વીકાર કરતા નથી, તે જીવાદિકમાં અસ્તિત્વ પ્રાપ્ત થવાને કારણે તેમને અભાવ જ સ્વીકારવો પડશે.” આ પ્રકારના કથન દ્વારા પ્રતિવાદીને હેતુ વાદીમાં વ્યામોહ ઉત્પન્ન કરી નાખે છે. તેથી તે હેતને સક કહેવામાં આવ્યો છે. આ વાતનું પ્રતિપાદન કરવાને માટે નીચે પ્રમાણે દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે—કોઈ એક ગાડાવાળે પિતાનું ગાડું જોડીને કોઈ બીજે ગામ જઈ રહ્યો હતો. રસ્તામાં તેણે એક તિત્તિરી પકડી. તે તિત્તિરીને પિતાના ગાડામાં મૂકીને તે ત્યાંથી આગળ વધ્યો, અને કઈ એક નગરમાં આવી પહોંચ્યા. ત્યાં કેઈ એક ધૂતે તેને પૂછયું.
આ શકટતિત્તિરીને કેટલામાં વેચવાની છે?” (આ દિ અથી શબ્દપ્રયોગ छ. (१) १४८ साथे तित्तिरी (२) २४८मा २७वी तित्तिरी ) त्यारे पा. ળાએ તેને કહ્યું—આ શકટતિત્તિરી ( ગાડામાં રહેલી તિત્તિરી) હું તર્પણ
श्री स्थान सूत्र :03