Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४६२
अक्खरसमं पदसमं तालसमलय समगह समं वावि । नसासि ओससि समं संचारसमं सरा सत्त ॥ ३ ॥ छाया -- पूर्ण रक्तं चालङ्कृतं च व्यक्तं च तथैवमविघुष्टम् । मधुरं समं सुललितम् अष्ट गुणा भवन्ति गेयस्य ॥ १ ॥ उरः कण्ठशिरोविशुद्धं च गीयते मृदुकरिभितपदबद्धम् । समतालमत्युत्क्षेपं सप्तस्वरसीभरं गेयम् || २ || अक्षरसमं पदसमं तालसमलय समग्रहसमम् । निःश्वसितोच्छ्वसितसमं सञ्चारसमं स्वराः सप्त || ३ || " इति । अयमर्थ:- पूर्ण गेयस्याङ्गं सकलस्त्ररकलाभिर्युक्तम् १, रक्तं - गेयरागेण भावि तस्य गेयस्याङ्गं रक्तमित्युच्यते २ अलङ्कृतम् - अन्यान्यस्फुटस्वर विशेषशोभितम् ३, व्यक्तम् - अक्षरस्वरम कटनसंयुतम् ४ तथा एवम् - अविघुष्टं विक्रोशन मित्र यद् विस्वरं न भवति तत् ५, मधुरं मधुमत्तको किलारुतवन्मधुरस्वरम् ६, समं - तालवंशस्वरादिसाम्योपेतम् ७ सुललितं स्त्ररघोलनाप्रकारेणं शुद्धातिशयेन कल
स्थानाङ्गसूत्रे
-
""
पुणं रत्तं च अलंकिअं च " इत्यादि। इन श्लोकों का ऐसा भाव है, जो गेम समस्त स्वर एवं कलाओंसे युक्त होता है वह गेय पूर्ण कहलाता है १ । गेय राग से युक्त जो गेय होता है, वह रक्त कहलाता है २ । अन्य अन्य स्फुट स्वर विशेषों से जो शोभित होता है, वह व्यक्त कहलाता है ३ | जो अक्षर स्वर इनकी स्पष्टतासे युक्त होता है, वह व्यक्त कहलाता है ४ | चिल्लाने की तरह से जो गेय विस्वर नहीं होता है, वह गेय अवि कहलाता है ५। मधुकाल में वसन्त मत्त कोकिलाके स्वर की तरह जो मधुर स्वरवाला होता है, वह गेय मधुर कहलाता है ६ । जिसमें स्वरोंका संचार खेलता सा प्रतीत होता हो, वह गेय सुकुमार कहलाता है ७ | और जिसमें तालकी एवं वाँसुरी आदि के स्वरोंकी समानता हो वह
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
(૧) જે ગેય સમસ્ત સ્વરા અને કલાઓથી યુક્ત હાય છે, તે ગેયને પૂર્ણ કહેવાય છે. (ર) ગેય રાગથી યુક્ત જે ગેય હાય છે તેને રક્ત કહે છે (૩) અન્ય અન્ય સ્ફુટ સ્વર વિશેષાથી શાભાયમાન જે ગેય હાય છે તેને વ્યક્ત કહે છે. (૪) જે ગેય અક્ષર અને સ્વરની સ્પષ્ટત થી યુક્ત હાય છે તેને વ્યક્ત કહે છે. (૫) જે ગેયમાં સ્વર તૂટતા નથી-સૂર ફાટી જતા નથી તે ગેયને અવિષ્ટ કહે છે. (૬) વર્ષાકાળે મત્ત એવી કોયલના સ્વરના જેવે જે મધુર સ્વર હોય છે તે ગેયને મધુર કહે છે. (૭) જેમાં સ્વદેશને ( સુરાના ) સ†ચાર રમત રમાતી હોય-સૂરાની રમત જામી હોય એવી પ્રતીતિ થાય છે તે ગેયને સુકુમાર કહે છે, (૮) જે ગેયમાં તાલની અને વાંસળી