Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०५ उ०१ १ पञ्चमहाव्रतनिरूपणम् भेदाद्, अथवा द्रव्यतः सचेतनाचेतनद्रव्यविषयात् , क्षेत्रतो ग्रामनगरारण्यादिसमुद्भवात् , कालत:-अतीतादेः राज्यादिममवाद् वा, भावतो रागद्वेषमोहोद्भवाच समग्रात् अदत्तादानात्-प्रदत्तस्य-स्वामिना अवितोर्णस्य वस्तुन आदानं ग्रहणम्-अदत्तादानं तस्माद् विरमणमिति तृतीयं महाव्रतम् ।३। तथा-सर्वस्मात् कृतादिभेदेन त्रिविधात्, यद्वा-द्रव्यतो दिव्यमानुषतैरश्चभेदात् रूप रूपसहगत-भेदाद् वा, तत्र-रूपाणि पट्टिकादौ चित्रादिरूपेण परिकल्पितानि निर्जीइस प्रकारके असत्य भाषणसे-जो विनिवृत्ति है वह द्वितीय महाव्रत है । तथा समस्त अदत्तादानसे कृनादिके भेदसे अदत्तादानसे अथवाद्रव्यकी अपेक्षा सचेतन अचेतन द्रव्यसम्बन्धी अदत्तादानसे क्षेत्रकी अपेक्षा-ग्राम नगर अरण्य आदिसे उद्भूत अदत्तादानसे कालकी अपेक्षा अतीतादि काल सम्बन्धी अदत्तादानसे अथवा-रात्रि आदिसे उद्भूत अदत्तादानसे या भावकी अपेक्षा रागद्वेष और मोह इनसे उद्भूत अदत्तादानसे इस प्रकार के समस्त अदत्तादानसे जो विरमण है, वह तृतीय महाव्रत है ३ । तथा कृतकारित आदिके भेदसे त्रिविध रूप मैथुनसे अथवा द्रव्यकी अपेक्षा-देव सम्बन्धी मैथुनसे, मानुष सम्बन्धी मैथुनसे और तिर्यञ्च सम्बन्धी मैथुनसे अथवा रूप रूपसहगत सम्बन्धी मैथुनसे-पहिकादिके ऊपर चित्रकादि रूपसे परिकल्पित किये गये અસત્ય ભાષણથીજે સર્વથા નિવૃત થવાય છે તેનું નામ જ સમસ્ત મૃષાવાદ વિરમણ મહાવત છે. આ બીજુ મહાવ્રત છે. સમસ્ત અદત્તાદાનથી નિવૃત થવું તેનું નામ સમસ્ત અદત્તાદાન વિરમણે છે. આ ત્રીજું મહાવ્રત છે, તેનું સ્વરૂપ આ પ્રકારનું છે. દ્રવ્યની અપેક્ષાએ સચેતન અચેતન દ્રવ્ય સંબંધી અદત્તાદાનથી નિવૃત થવું, ક્ષેત્રની અપેક્ષાએ ગ્રામ, નગર, અરણ્ય આદિ વડે ઉદ્ભૂત અદત્તાદાનથી વિરમણ થવું, કાળની અપેક્ષાએ અતીતાદિ કાળ સંબંધી અથવા રાત્રિદિવસ સંબંધી અદત્તાદાનથી વિરમણ થવું, ભાવની અપેક્ષાએ રાગ, દ્વેષ અને મેહ વડે ઉદ્ભૂત અદત્તાદાનથી વિરમણ થવું, ત્રણે કારણ દ્વારા (કૃત, કારિત અને અનુમોદના) અદત્તાદાનથી વિરમણ થવું તેનું નામ જ સમસ્ત અદત્તાદાન વિરમણ રૂપ ત્રીજુ મહાવ્રત છે.
કત. કારિત આદિ ભેદની અપેક્ષાએ ત્રિવિધ રૂપે મથનને પરિત્યાગ કરવો તેનું નામ સમસ્ત મૈથુન વિરમણ વ્રત છે. એટલે કે દ્રવ્યની અપેક્ષાએ મનુષ્ય, તિર્યંચ અને દેવસંબંધી મિથુનને પરિત્યાગ કર, અથવા રૂપ રૂપસહગત સંબંધી મૈથુનને–વસ્ત્ર, પાટિયા આદિ પર ચિત્રાદિ રૂપે પરિકલ્પિત કરાયેલ નિર્જીવ ચિત્રાદિકે સાથે અબ્રાના સેવનને પરિત્યાગ કરે, અથવા રૂપ સહગત સજીની સાથે મિથુનને પરિત્યાગ કર, ભૂષણ વિહીન રૂપની
श्री.स्थानांगसूत्र:03