Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानास्त्रे वोध्यः। यथा-सर्वस्मात् मृषावादात्-सद्भाव प्रतिषेधासद्भावोद्भावनार्थान्तरोक्तिगहों भेदात् कृतादिभेदाच समग्रात् असत्यभाषणात , अथवा-द्रव्यतः सर्वधर्मास्तिकायादि द्रव्यविषयात् , क्षेत्रतः सर्वलोकालोकविषयात् , कालतः अतीतादे राज्यादिवर्तिनो वा, भावतः कषाय नोकषायादि समुद्भवाच समग्रात् असत्यभाषणात् विरमणं-विनिवृत्तिरिति द्वितीय महाव्रतम् ।२। तया-सर्वस्मात् कृतादि पञ्चेन्द्रियमें दश-मनबल प्राण बढ़ा सो इन प्राणोंका वियोग करना जिस क्रियाके द्वारा होता है, वह प्राणातिपात है, सम्यग्ज्ञान और श्रद्धान पूर्वक जो इस प्राणातिपातसे सर्वथा निवृत्त होताहै वह समस्त प्राणातिपात विरमण है। यह प्रथम महावत है शयहां पावत् शब्दसे दितीय महा. व्रतका तृतीय महाव्रतका और चतुर्थ महाव्रतका ग्रहण हुआ है । जैसेसमस्त मृषावादसे सद्भावके प्रतिषेधसे असद्भाबके उद्भावनसे अर्थान्त. रके कथनसे और गाँके करनेसे और कृतादिके भेदसे इस तरहके समग्र असत्य भाषणसे अथवा द्रव्यकी अपेक्षा समस्त धर्मास्ति कायादि द्रव्य विषयक असत्य भाषणसे क्षेत्रकी अपेक्षा-समस्त लोकालोक विषयक असत्य भाषणसे कालकी अपेक्षा अतीतादि कालविषयक असत्य भाषणसे या रात्री आदिसंबन्धी असत्य भाषणसे तथा भावकी अपेक्षा-कषाय नो कषाय आदिसे उद्भूत असत्य भाषणसे
અસંજ્ઞી પંચેન્દ્રિયમાં નવા પ્રાણને સદ્દભાવ હોય છે. ઉપર્યુક્ત આઠ પ્રણ અને શ્રોત્રેન્દ્રિયબલ પ્રાઇ. સંજ્ઞી પંચેન્દ્રિયમાં દસ પ્રાણને સદ્ભાવ હેય છે, અસંજ્ઞી પંચેન્દ્રિય જેવા નવ પ્રાણુ અને મનોબલ પ્રાણ આ પ્રાણેને અતિપાત ( નાશ) કરે તેનું નામ પ્રાણાતિપાત છે. સમ્યજ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક આ પ્રાણાતિપાતથી સર્વથા નિવૃત્ત થવું તેનું નામ જ સમસ્ત પ્રાણાતિપાત વિરમણ છે. આ પ્રથમ મહાવત છે. સમસ્ત મૃષાવાદથી સર્વથા નિવૃત્ત થવું તેનું નામ સમસ્ત મૃષાવાદ વિરમણ છે. આ બીજું મહાવ્રત છે, તેનું સ્વરૂપ આ પ્રકારનું છે–સદ્દભાવના પ્રતિષેધથી (જેને સભાવ હોય તેને સદૂભાવ નથી એમ કહેવાથી) અસદુભાવ હોય તેને સદ્ભાવ પ્રકટ કરવાથી, વિપરીત અર્થનું કથન કરવાથી, અસત્ય ભાષણથી, અથવા દ્રવ્યની અપેક્ષાએ સમસ્ત ધર્માસ્તિ. કાય આદિ દ્રવ્યવિષયક અસત્ય ભાષણથી, ક્ષેત્રની અપેક્ષાએ સમસ્ત લે કાલેક વિષયક અસત્ય ભાષણથી, કાળની અપેક્ષાએ અતીત આદિ કાળવિષયક અસત્ય ભાષણથી, અથવા રાત્રી આદિ સંબંધી અસત્ય ભાષણથી, ભાવની અપેક્ષાએ કષાય, ને કષાય આદિ વડે જાયમાન અસત્ય ભાષણથી–આ પ્રકારે સમસ્ત
श्री.स्थानांगसूत्र:03