Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३९८
स्थानाङ्गसूत्रे
तोऽपि केनापि प्रकारेण प्रसङ्गोचितप्रवृत्तेः पूर्णावभासी पूर्ण इवावभासत इत्येवं शीलो भवतीति तृतीयः ३ । तथा - एकस्तुच्छो धनश्रुतादिसहितो भवतीति धनश्रुतादिसहितत्वात् तुच्छावभासी - तुच्छ एवावभासत इत्येवं शीलो भवतीति चतुर्थः ४ ।
" चत्तारि कुंभा " इत्यादि - पुनः कुम्भाश्चत्वारः प्रज्ञप्ताः, तद्यथा - एकः कुम्भः पूर्णः - जलादिना भृतो भवति स पुनः पूर्णरूपं पूर्ण रूपं यस्य स तथा - अविकल संस्थानकः, यद्वा- पुण्यरूपः शोभनसंस्थानको भवतीति प्रथमः १, तथाएक: पूर्णेऽपि सन् तुच्छरूपः - हीनाऽऽकारो भवतीति द्वितीयः २ एवं शेषभङ्गद्वयं बोध्यम् ||४|
आदि से हीन की तरह प्रतीत होता है २ कोई एक पुरुष ऐसा होता है जो 'तुच्छ होने पर भी घनश्रत आदिसे रहित होने पर भी किसी प्रकार से प्रसङ्गोचित प्रवृत्तिसे पूर्णावभासी पूर्णकी तरह प्रतीत होता है ३ तथा कोई एक पुरुष ऐसा होता है जो तुच्छ धन श्रुतादिसे रहित होता है और तुच्छावभासी तुच्छकी तरहही प्रतीत होता है ४
फिरभी - " चत्तारि कुंभा " इत्यादि-कुम्भ चार प्रकार के कहे गये हैं- जैसे- एक कुम्म ऐसा होता है जो जलादिसे भरा हुआ होता है और पूर्ण रूपवाला - अविकल संस्थानवाला होता है यद्वा- पुण्य रूपवाला शोभन-संस्थानवाला होता है १। एक कुम्भ ऐसा होता है-पूर्ण होता हुआ भी तुच्छरूपयाला-हीन आकारवाला होता है २ इसी प्रकार से शेष दो भंग भी समझ लेना चाहिये ४
રહિત જ હોય એવા લાગે છે. (૩) કેઇ એક પુરુષ ધનશ્રુત આદિથી રહિત હાવાને કારણે તુચ્છ હાય છે, પરન્તુ પ્રસ ગેાચિત પ્રવૃત્તિને કારણે પૂર્ણાવલાસી લાગે છે એટલે કે ધનશ્રુત આદિથી સપન્ન લાગે છે. (૪) કાઇ એક પુરુષ તુચ્છ ( ધનશ્રુત આદિથી રહિત ) àાય છે અને તુચ્છાવભાસી જ લાગે છે એટલે કે લેાકેા પણ તેને ધનશ્રુત આદિથી રહિત જ લાગે છે. " चत्तारि कुंभा " लनाथ प्रभा पशु यार प्रहार पडे छे -- (१) ફ્રાઈ એક કુલ જલાદિથી પણ પૂણુ હોય છે અને પૂર્ણ રૂપવાળા સંપૂર્ણ ( અવિકલ-અખંડિત ) સંસ્થાનવાળા હોય છે. અથવા પુણ્ય રૂપવાળા સુંદર આકારવાળા હોય છે. (૨) કોઈ એક કુંભ દહીં આદિથી પૂર્ણ હોવા છતાં પશુ તુચ્છ રૂપવાળા અસુંદર આકારવાળા હોય છે. એ જ પ્રમાણે ખાકીના બે ભાંગા પણ સમજી લેવા.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩