Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०४ उ०३ सू० ४१ हेतुभेदनिरूपणम्
२५१ मे तर्पणालोडिकामिति । धूर्तेन स्वभार्या मोक्ता-अस्मै सक्तूनालोऽथ देहीति । तां च तथा कुवतीं तद्भार्या गृहीत्वासौ गन्तु प्रत्तोऽवादीच धूर्तम्-मदीयेयं भार्या तर्पणमिति सक्तूनालोडयतीति तर्पणालोडि केति त्वयैव दत्तत्यादिति लूप कोऽयं हेतुः । सचायं जीवघटयोरेकत्वं व्यंसका स्थापितवान् तत्र लूपको वदति यदि अस्तित्वाविशेषाज्जीवघटयोरेकत्समापाद्यते तदा सर्वभावानामेवैकत्वं स्यात् यतः सर्वत्रास्तित्वत्तेः समानत्वात् नचैवं दृश्यते संभाव्यते वा ततोयं जीवकहता है हे भाई लाओ तुम मुझे तर्पणालोडिका दे दो, धूर्त्तने जाकर अपनी भार्या से कहा-तू इसे सक्त सानकर दे दे। जब वह सक्त्तु सानने लगी तो यह उस स्त्रीको लेकर चलने लगा और धूर्तसे बोलायह भार्या मेरी है, क्योंकि तर्पणके निमित्त जो सत्तुको सानती है वह तर्पणालोडिका है तर्पणालोडिकाको तुम्हींने मुझे कीमतमें देना स्वीकार कर लियाहै । इस प्रकारसे यह हेतु लूषकहै व्यंसकने जो जीव और घट में पूर्वोक्त रूपसे एकत्य स्थापित किया है अतः लूषक इस पर उससे कहता है कि यदि अस्तित्वकी अधिशेषता लेकर तुम जीव और घटमें एकत्वकी स्थापना करते हो तो सर्व भावों में ही एकत्व हो जायेगा क्योंकि सर्व भावों में अस्तित्व रहता है परन्तु ऐसी बात न कहीं देखी जाती है और न संभवित ही होती है इस तरहसे जीय घटमें एकताका લઈ જનાર પેલા ધૂર્ત પાસે જઈને કહે છે કે “ભાઈ, લાઓ મને તર્પણ. લેડિક આપી દે” ત્યારે તે ધૂર્ત તેને પિતાને ઘેર લઈ ગયો અને તેણે પિતાની પત્નીને કહ્યુંતુ કણક બાંધીને આને તપાલવિકા દઈ દે છે જ્યારે તે કણક બાંધવા માંડી ત્યારે પેલે ગાડીવાળે તે ધૂર્તની સ્ત્રીને લઈને ચાલતે થયે. જતાં જતાં તેણે તે પૂર્તને કહ્યું –“આ મારી ભાર્યા છે. તે તર્પણને નિમિત્તે સત્ત (લોટની કણેક અથવા સાથે) બાંધતી હતી માટે તે તર્પણાલે ડિકા છે. શકતિત્તરીના બદલામાં મને તર્પણલેડિકા આપવાની વાત તે કબૂલ કરી હતી ( અહીં તેને બીજો અર્થ લેઢી કે કડાહી થાય છે). આ પ્રકારને આ લૂષક હેતુ સમજ. વ્યંસક હેતુ દ્વારા જીવ અને ઘટમાં પૂર્વોક્ત રૂપે જે એક સ્થાપિત કરવામાં આવ્યું છે તેનું લૂષક હેતુ દ્વારા આ પ્રમાણે ખંડન કરાય છે જે અસ્તિત્વની અવિશેષતા (સમાનતા) ને લીધે તમે જીવ અને ઘટમાં એકત્વની સ્થાપના કરતા હો, તે સર્વ ભાવમાં પણ એક માનવાને પ્રસંગે ઉપસ્થિત થશે, કારણ કે સર્વ ભામાં અસ્તિત્વ રહે છે. પરંતુ એવું કદી જોવામાં પણ આવતું નથી અને એવું એકત્વ સંભવિત પણ હેતું નથી. આ પ્રકારે જીવ અને ઘટમાં એકતાનું
श्री. स्थानांग सूत्र :03