Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३६६
__स्थानाङ्गो " चउव्पिहा पव्यज्जा" इत्यादि-पुनः प्रव्रज्या चतुर्थिधा प्रज्ञप्ता, तद्यथापुरतः प्रतिबद्वा-पुरतः-अप्रतः प्रनन्यापर्यायभाविषु शिष्याहाराऽऽदिषु या प्रतिबद्वा सा पुरतः प्रतिबद्धा १, तथा-मार्गत:प्रतिबद्धा मार्गतः-पृष्ठतः स्वजनादिषु प्रतिबद्धा-स्वजनाद्याशंसासहितलक्षणा मार्गतःप्रतिबद्धा २, तथा-द्विधातः प्रतिनेको आशंसासे इच्छासे रहित होती है वह अप्रतिबद्ध प्रव्रज्याहै ऐसी वह प्रव्रज्या विशिष्ट सामायिकवाले मोक्षाभिलाषी जीवोंके होती है ४ (१)
फिरभी--प्रव्रज्या चार प्रकारकी कही गईहै-जैसे पुरतः प्रतिबद्ध १ मार्मतः प्रतिबद्ध २ उभयतः प्रतिबद्ध ३ और अप्रतिबद्ध ४ इनमें जो प्रव्रज्या प्रव्रज्या पर्यापमें आगे होनेवाली वस्तुओंकी प्राप्तिकी चाहना आकाङ्क्षासे प्रतिबद्ध होती है जैसे-मैं प्रव्रज्या लेकर अमुक २ प्रकारके आहार प्राप्त करूंगा ऐसे२ शिष्य बनाऊंगा आदि १। जो प्रव्रज्या पीछेकी वस्तुओंमें प्रतिबद्ध होतीहै, वह मार्गतः प्रतिबद्ध प्रव्रज्याहै । जैसे दीक्षा लेकर भी अपने सगे सम्बन्धियोंकी चाहनासे बंधे रहना यह दीक्षा प्रव्रज्या मार्गतःप्रतिबद्ध इसलिये कही गई है कि प्रव्रज्या लेने के बाद स्वजन संबन्धियोंके मोहसे प्राणी सर्वथा रहित हो जाताहै, वह समस्त जीवोंमें समभाची बन जाता है, परन्तु प्रव्रज्या लेकर भी अपने सगे અપ્રતિબદ્ધા પ્રવજ્યા કહે છે એવી પ્રવજ્યા વિશિષ્ટ સામાયિકવાળા મિક્ષા. मिषी वानी डाय छे. । । ।
વળી પ્રત્રજ્યાના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે–(૧) પુરતઃ प्रतिमा, (२) भागत: प्रतिद्ध, (3) मयत: प्रतिमद्ध, (४) अप्रतिम. જે પ્રવજ્યા સાધુપર્યાયમાં પ્રાપ્ત થનારી વસ્તુઓની આકાંક્ષાથી પ્રતિબદ્ધ હોય છે એવી પ્રવજ્યાનું નામ પુરત પ્રતિબદ્ધા પ્રવજ્યા છે. જેમકે પ્રવજ્યા અંગીકાર કરવાથી મને સારા સારા આહારની પ્રાપ્તિ થશે, શિષ્યની પ્રાપ્તિ થશે. આ રીતે આગામી ભૌતિક લાભની આકાંક્ષાપૂર્વક જે પ્રવજ્યા ગ્રહણ કરાય છે તેને “પુરતઃ પ્રતિબદ્ધ પ્રત્રજ્યા ” કહે છે. ૧ જે પ્રવજ્યા પાછળથી (पूलिन) पतु मेमा प्रतिबद्ध डाय छ, ते प्रयाने " भागत: प्रति. બદ્ધ પ્રત્રજ્યા” કહે છે. જેમકે દીક્ષા અંગીકાર કર્યા બાદ પણ પિતાના સાંસારિક સગાસંબંધીઓના સનેહપાશમાં બંધાયેલા રહેવું તેનું નામ માગતઃ પ્રતિબદ્ધા પ્રવજ્યા છે. તે પ્રવજ્યાને માર્ગત પ્રતિબદ્ધા કહેવાનું કારણ નીચે પ્રમાણે છે-મત્રજ્યા લીધા પછી તે સગાસંબંધીઓના મેહથી રહિત થઈ જવું જોઈએ અને સમસ્ત જીવો પ્રત્યે સમભાવ રાખવો જોઈએ. પણ પ્રબન્યા
श्री. स्थानांग सूत्र :03