Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे
"1
छाया - विकला लभेरनू विरर्ति न खलु किञ्चित् लभेरन् सूक्ष्मत्रसाः । इति, अयं भावः - विकलेन्द्रिया अनन्तरभवे मानुषत्वमाप्त्या विरर्ति-संयमं प्राप्तुं शक्नुवन्ति, न तु सिद्धिम्, तथा सूक्ष्मत्रसा अनन्तरभवे मानुषत्वाप्राप्त्या किञ्चि दपि = विरतिमपि प्राप्तुं न शक्नुवन्तीति ।
१८२
भवकी प्राप्ति द्वारा संघमको पा सकते हैं पर वे सिद्विगतिको नहीं पा सकते है तथा जो सूक्ष्मत्रस हैं वे अनन्तर भवमें मानुषत्वकी अप्राप्ति के कारण विरतिको भी नहीं पा सकते हैं । तात्पर्य इस कथनका ऐसा है कि कितने पृथिवीकायिक अपकायिक और वनस्पतिकायिक जीव तथा स्थूल सकायिक जीव जब अपनी गृहीत पर्यायका परित्याग करते हैं तो वे मनुष्य भयमें जन्म लेकर सिद्धिगतिको भी प्राप्त कर सकते हैं परन्तु जो तैजस्कायिक जीव हैं और वायुकायिक जीव हैं वे उस पर्यायसे छुटकर अनन्तरभवमें मनुष्य भवमें नहीं उत्पन्न होते हैं अतः सिद्धिगतिकी प्राप्ति इन्हें हो ही नहीं सकती है तथा विकलेन्द्रिय जीव अनन्तर भवमें मनुष्य पर्याय प्राप्त कर सकते हैं पर वे भी सिद्धि गतिको प्राप्त नहीं कर सकते हैं इस तरह समझकर यह सूत्र लगाना चाहिये पृथिव्यादिकों में जो द्विशरीरता यहां प्रगट की गई है वह
" विगला लभेज विरइं " इत्याहि विश्वेन्द्रिय वा अनन्तर लयभां મનુષ્યભવની પ્રપ્તિ દ્વારા સયમ પ્રાપ્ત કરી શકે છે, પણ તેએ સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરી શકતા નથી. તથા જે સૂક્ષ્મત્રમ છે, તે તે અનન્તર ભવમાં માનુંષત્વની અપ્રાપ્તિને કારણે વિરતિ પણ પ્રાપ્ત કરી શકતા નથી. આ કથનના ભાવાથ નીચે પ્રમાણે છે—
સમસ્ત
કેટલાક પૃથ્વીકાયિક, અકાયિક, વનસ્પતિકાયિક અને સ્થૂલત્રસકાયિક જીવે! જ્યારે પાતાની ગૃહીત પર્યાયના પરિત્યાગ કરે છે ત્યારે મનુષ્યભવમાં જન્મ લઈને સિદ્ધિ ગતિને પણ પ્રાપ્ત કરી શકે છે. પરન્તુ તેજસ્કાયિક અને વાયુકાર્થિક જીવે જ્યારે પેાતાની ગ્રહીત પર્યાયના પરિત્યાગ કરે છે ત્યારે મનુષ્યભવમાં ઉત્પન્ન થતાં નથી. તે કારણે તેમને સિદ્ધિગતિની પ્રાપ્તિ થઈ શકતી નથી વિકલેન્દ્રિય જીવા અનતર ભત્રમાં મનુષ્યપર્યાય પ્રાપ્ત કરી શકે છે, પણ તે એસિદ્ધિગતિને પ્રાપ્ત કરી શકતા નથી, આ વાત ધ્યાનમાં લેવાથી આ સૂત્ર સમજવું સરળ પડશે.
પૃથ્વીકાય આદિકામાં જે દ્વિશરીરતા અહી પ્રકટ કરવામાં આવી છે તે ઉપર્યુક્ત ભાવને ધ્યાનમાં લઇને જ પ્રકટ કરવામાં આવી છે તે જીવેામાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩