Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२२८
स्थानाङ्गसूत्रे कोणिकः पृष्टवान्-अहं क्य यास्यामि ? भगवानाह-षष्ठयाम् । कोणिकः प्राहअहं कथं न सप्तभ्यां यास्यापि ? । भगवता कथितम्-चक्रवर्तिनस्तत्र गच्छंति । नतः कोणिकः पप्रच्छ-किमहं न चक्रवर्ती ? ममापि गजाश्चादिकं चक्रवर्ति साधनं विद्यते । भगवतोक्तम्-तप रत्ननिधयो न सन्ति । ततोऽसौ कृत्रिमाणि रत्नानि कृत्वा भरतक्षेत्रसाधनाय प्रवृत्तः कृतमालिकयक्षेण व्यापादितः षष्ठी गत इति । अत्र षष्ठीपृथियीगमनरूपानभिमनांशत्यागात् सप्तमीपृथिवीगमनरूप स्वाभिमतांशग्रहणाद्, आहरणतद्देशतेति ३। किये बिना यदि मर जाते हैं तो वे कहां जाते हैं ? तय भगवान्ने कहा वे सातवीं पृथिवीमें जाते हैं। पुनः कोणिकनेपूछा मैं मरकर कहां जाऊंगा? तब भगवान्ने कहा-तुम मरकर छठी पृथिवी में जाओगे, पुनः कोणिकने प्रश्न किया-मैं सातवीं पृथिवीमें क्यों नहीं जाऊंगा ? प्रभुने कहाचक्रवर्तीही वहां जाते हैं । कोणिकने कहा तो क्या मैं चकवती नहीं हूं ? मेरे पासभी तो चक्रवर्तीके साधनभूत गज अश्वादिक रत्नहैं । भगवान्ने कहा तुम्हारे पास रत्न और निधियां नहोंहैं । तब इसने कृत्रिम रत्नोंको करके भरतक्षेत्रको साधनेके लिये प्रवृत्ति की (और तमस. गुफा पर पहुंचा, ) उसी समय कृतमालिक देवने इसे मार डाला सो यह छठी पृथिवीमें गया यहां छठी पृथिवीमें गमनरूप अनभिमत अंशके त्यागसे और सातवीं पृथिवीमें गमनरूप स्वामिमत अंशके ग्रहणसे आहरणतद्देशता है । “निश्रावचन" किसी તે કઈ ગતિમાં ઉત્પન્ન થાય છે” ત્યારે ભગવાને જવાબ આપ્યો-“સાતમી १२४i S५-1 थाय छ." इणि भाले प्रश्न पूछयो “ 3 लायन् ! हुँ મરીને કયાં જઈશ?” ત્યારે ભગવાને જવાબ આપ્યો-“તમે મરીને છઠ્ઠી નરકમાં જશે.” ત્યારે કુણિકે પૂછ્યું-“હે ભગવન્! સાતમી નરકમાં શા કારણે નહીં જઉં ?” પ્રભુએ જવાબ આપે-“ચકવતી જ મરીને સાતમી નરકમાં જાય છે. ત્યારે કણિકે પૂછ્યું “શું હું ચક્રવતી નથી ? મારી પાસે પણ ચકવતીના સાધનરૂપ ગજ, અશ્વાદિક છે.” ત્યારે ભગવાને તેને એવો જવાબ આપે કે તમારી પાસે રન અને નિધિએ નથી ” ત્યારે તેણે કૃત્રિમ રને એકત્ર કરીને ભરતક્ષેત્રને જીતવાની પ્રવૃત્તિ શરુ કરી, ત્યારે કતમાલિક નામના દેવે તેને મારી નાખે. તે મરીને છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો. આ દષ્ટાન્તમાં છઠ્ઠી નરકમાં ગમનરૂપ અનભિમત અંશના ત્યાગની અપેક્ષાએ અને સાતમી નરકમાં ગમનરૂપ સ્વાભિમત અંશના ગહ ણની અપેક્ષાએ આહરણતશતા સમજવી જોઈએ.
श्री. स्थानांग सूत्र :03