Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे
या बलं यस्य स तथा भवति, सच पूर्व सदाचारसम्पन्नः पश्चाद् ज्ञानी, यद्वा-लुण्टको दिवसचारी, इति द्वितीयः ।। तथा-एकः पूर्वं ज्योति -सत्कर्मकारितया उज्ज्व लस्वभावसम्पन्नो भवति, स एव पश्चात् तमोबल:-मलिनस्वभावतया अज्ञानवलो. ऽन्धकारवलो वा भवति, अयं च सदाचारवान् अज्ञानी कारणान्तराद्वा रात्रिचरः। इति तृतीयः । ३ । तथा-एकः पूर्व ज्योतिः पश्चादपि ज्योतिबलो भवति, अयं च सदाचारी ज्ञानी दिवसचारी वा । इति चतुर्थः । ४। (८) है अथया-ज्योति-सूर्यादिका प्रकाशही है बल जिसका ऐसा होता है, ऐसा वह पुरुष पहले असदाचार संपन्न फिर ज्ञानी होताहै या-लुटेराहो कर दियसचारी होताहै २,तथा कोई एक पुरुष ऐसा होताहै जो पहिले तोज्योतिःसत्कर्मकारी होने से उज्वल स्वभाव संपन्न होता है और बाद में यह तमोवल-मलिन स्वभाववाला बन जाता है अज्ञान रूप बलवाला हो जाता है अयवा अन्धकार में अपना बल प्रकट करनेवाला बन जाता है ऐसा पुरुष सदाचारी अज्ञानी जीव होता है, या कारणान्तरको पाकर जो मनुष्य चौर बन जाता है यह होता है तथा कोई एक पुरुष ऐसा होता है जो पहिले भी ज्योतिः-सत्कर्मकारी होने से उज्ज्वल स्वभाव सम्पन्न होता है और वाद में भी यह ज्योतिघल - ज्ञानही है बल जिसका ऐसाबना रहता है ज्ञानबल सम्पन्न बना रहता है अथवाતેને અથવા જ્ઞાનસંપન્ન પુરુષને તિર્બલ કહે છે ) થઈ જાય છે. અથવા સૂર્યાદિકેને પ્રકાશ જ છે બળ જેનું એવો થઈ જાય છે અથવા સૂર્યાદિના પ્રકાશમાં જ છે બળ જેનું એવો થઈ જાય છે. એવે તે પુરુષ પહેલાં અસદાચાર સંપન્ન પછી જ્ઞાની હોય છે અથવા દિનચારી હોય છે.
(૩) કેઈ પુરુષ એ હોય છે કે જે પહેલાં જ્યોતિસંપન્ન ( સત્કર્મ. કારી ) હેવાથી ઉજજવળ સ્વભાવસંપન્ન હોય છે, પણ આગળ જતાં તે તમેબલ સંપન-મલિન સ્વભાવવાળે બની જાય છે–અજ્ઞાનરૂપ બળવાળો બની જાય છે અથવા અંધકારમાં પિતાનું બળ પ્રકટ કરનારો બની જાય છે એ પુરુષ સદાચારી અજ્ઞાની જીવ હોય છે અથવા કેઈ કારણને લીધે ચોરી કરવાના કાર્યમાં પડી ગયેલે જીવ હોય છે. (૪) કોઈ એક મનુષ્ય એવો હોય છે કે જે પહેલાં પણ સત્કર્મકારી હોવાથી જાતિસંપન હોય છે અને પાછળથી પણ તિર્બલ ( જ્ઞાન જ છે બળ જેનું એ અથવા સકર્મકારી હોવાથી ઉજજવલ સ્વભાવવાળે જ) ચાલુ રહે છે તિબલ સંપનને આ પ્રકારને અર્થ પણ થઈ શકે છે–સૂર્યાદિને પ્રકાશ જ જેનું બળ હોય એવા પુરુષને તિર્બલ સંપન્ન કહે છે. અથવા સૂર્યાદિને
श्री. स्थानांग सूत्र :03