Book Title: Vishvamangal Granthmala Part 03
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan
Catalog link: https://jainqq.org/explore/005615/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ विश्वमंगल ग्रंथमाणा વેણીશંકર મુરારજી વાસુ 3 Jan Education International IJA rsonal ate Use Only ainelibrary.org C Page #2 -------------------------------------------------------------------------- ________________ 米米米米米多88 વિશ્વમંગલ ગ્રન્થમાળા ભાગ-૩ વેણીશંકર મુરારજી વાસુ ***** જય ૨૪૫ For Personal & Private Use Only 888888888 KKKKKKKKK KKKK68 Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક – કમલ પ્રકાશન ટ્રસ્ટ, જીવતલાલ પ્રતાપશી સંસ્કૃતિભવન, ૨૭૭૭, નિશા પોળ, ઝવેરીવાડ; રિલીફ્રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન : ૩૩૫૭૩ – ૩૮૦૧૪૩ * તાવન સસ્કારધામ ધારાગિરિ, પા. કખીલપાર નવસારી - ૩૯૬૪૨૪. ફોન : ૩૯૫૯ : લેખક : વેણીશંકર મુરારજી વાસુ પ્રથમ સકરણ : નકલ : ૧૦૦૦ દ્વિતીય સંસ્કરણ : નકલ : ૨૦૦૦ તૃતીય સંસ્કરણ : નકલ : ૨૦૦૦ તા. ૧૫-૨-૧૯૮૯ વિ. સ. ૨૦૪૫ મૂલ્ય ઃ ૧. ૧૫-૦૦ મુ ; કેનીમેક પ્રિન્ટસ મામુનાયકની પાળ ગાંધી રાડ, અમદાવાદ. અનુક્રમ ૨૦. કેળવણી ૨૧. અનાચિક ઉદ્યોગ ૨૨. નવી પેઢીનુ` ભારત વિષે અજ્ઞાન ર૩. બચતના મૂળભૂત સાધના ૨૪. ધઉં' વિરુદ્ધ પશુ ૨૫. ઈસાઈ ધમ' પ્રચારની કૂટનીતિ ૨૬. માંસાહાર મીમાંસા For Personal & Private Use Only ૩૬ ८० ૧૧૭ ૧૫૦ ne ૨૪૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ પિતાના હાથે પિતાનો નાશ અંગ્રેજો તે આ દેશમાંથી ઉચાળા ભરી ગયા પણ તે પહેલાં યુનિવર્સિટીના શિક્ષણ દ્વારા હજારે દેશી અંગ્રેજે તેમણે તૈયાર કરી દીધા હતા. આ દેશની ધરતી નો કાયમી કબજે કરવા આ એક જ ઉપાય હતો કે દેશની પ્રજાને બધી રીતે બરબાદ કરી નાંખવી. આ માટે તેની સંસ્કૃતિને સર્વનાશ કરો.” આ કાર્ય પરદેશીઓ કરવા જાય તે પ્રજા વીર અને બળવો કરી બેસે એટલે દેશના જ લોકોના હાથે આ સર્વનાશને કાર્યક્રમ અમલી બનાવવાનું અનિવાર્ય હતું એ માટે જ દેશી અંગ્રેજોને તૈયાર કરવામાં આવ્યા. આજે તો એ ડીગ્રીધારી, પશ્ચિમપરસ્ત દેશી અંગ્રેજોની સંખ્યા લાખ સુધી પહોંચી ગઈ છે. આ દેશી અંગ્રેજોએ જાણે કે અજાણે એમને મળેલા શૈક્ષણિક પશ્ચિમી વારસાને કારણે સંસ્કૃતિનાં તમામ ક્ષેત્રના મૂળમાં ઘા મારી દીધા છે. મેક્ષલક્ષી સંસ્કૃતિના વૃક્ષના તમામ અંગેને હચમચાવી નાખ્યાં છે, આ શિક્ષિતોને શિક્ષિત કહેવા કે કેમ? એ પણ એક સવાલ થઈ પડે તેવી તેમની પશ્ચિમ -પરસ્ત નીતિ રીતિઓ જોવા મળે છે. ( શ્રી વેણીશંકર મુરારજી વાસુ આ વિષયમાં સારી એવી જાણકારી ધરાવે છે. તેમને પ્રત્યેક વિચાર જુદા જુદા વિષય ઉપર વેધક પ્રકાશ ફેંકે છે દાખલા, દલીલો અને આંકડાઓ દરેક લેખ પાછળનું એમનું બળ છે. બેશક, આ લેખ સર્વથા આધ્યાત્મિક ભૂમિકા પર નથી પરંતુ આધ્યાત્મિક જીવન જીવવાને જન્મસિદ્ધ હક ધરાવતી માયાવતની મહાપ્રજાના સર્વનાશની ઘાતકી અને ભેદી શસ્ત્રો તે ખુલ્લા પાડે છે. અને એ રીતે આર્ય મહાપ્રજાની મહાસંત-દીધી ધર્મપ્રધાન ચાર પુરુષાર્થની સંસ્કૃતિની પુનસ્થાપના કરીને આ મહાપ્રજાના આધ્યાત્મિક સ્તરને મજબૂત કરવાના પ્રયત્નમાં આ લેખે પિતાને વિશિષ્ટ ફાળો નોંધાવે છે શ્રી વાસુ જણાવે છે કે સાંસ્કૃતિક તત્ત્વને પશ્ચિમ-રસ્ત ભેદી અને અણધડ નીતિરીતિના હાલના વેગથી પણ નષ્ટ કરવાનું ચાલુ રાખવામાં આવશે તે ભારતીય પ્રજાનું આયુષ્ય કદાચ સે બસે વર્ષથી ઝાઝું નહિ હોય ! શ્રી વાસુની વિચારધારા ભારતીય પ્રજાના કોઈ પણ કક્ષાના અગ્રણીઓ તરીકે ગણાતા તમામ બંધુઓ સુધી પહોંચે તે મને લાગે છે કે, તેમના મગજમાં પરદેશી એજન્ટોએ જે ખોટા ખ્યાલે ભરી દીધા છે. જેના દ્વારા પ્રજાના તમામ જીવન સ્તરે હચમચી ઉઠયા છે તે બધા જળમૂળથી ઉખડી જાય. For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રમજો રૂ. ના વ્યય, ધાર હિંસા અને વ્યાપક દુરાચારને પોષતી તમામ પ્રગતિવાદી વિચારસરણીને જોરદાર લપડાકા મારતી શ્રીવાસુની વિચારણા અલ્પતમ ધનવ્યય, અહિંસક પ્રણાલિ અને વિશુદ્ધ સુરાચારાના નિર્માણની બહુમુખી રાજનાથી ખીચેખીચ ભરેલી હોય તેમ દેખાય છે. 8..... જેના દ્વારા આત્મા માક્ષભાવ તરફ ચક્કસપણે ભાગળ વધે તે વિચાર; તે પ્રચાર કે તે આચારને જ મારુ' અનુમાદન હોય તે સહેજ છે. શ્રી શ્રીપાળનગર વાલકેશ્વર, મુબઈ દ વિ. સં. ૨૦૩૩ દશેરા લિ ગુરુપા પદ્મરણ મુનિ શ્રી ચદ્રશેખરવિજય ક્રમલ પ્રકારશન ટ્રસ્ટનું' નિવેદન * ભારતીય પ્રાચીન પર'પરાને પુનઃજીવિત કરતી શ્રી વેણીશંકર મુરારજી વાસુની ચિ'તનધારાને અમે પ્રશ્નાસિત કરી રહ્યા છીએ. લેખકશ્રીએ આર્યાવર્તની માક્ષલક્ષી સંસ્કૃતિના એક ગ—મય વ્યવસ્થાને પ્રધાનપણે આત્મસાત કર્યુ છે. આા વિષયમાં તેમણે આાશ્રય જનક ખેડાણ કર્યુ છે એમ તેમના વિચારા ઉપરથી સહજ રીતે કહી શકાય તેમ છે. ભારતની અન્ય વ્યવસ્થામાં માયપ્રધાન તમામ પશુની અહિંસા પ્રધાનપણે ભાગ ભજવે છે એમ લેખક મક્કમપણે. મારે છે. જે વિશિષ્ટ ક્રાતિના પ્રતિભાવ આ પુસ્તિકા દ્વારા પ્રજામાં પ્રગટ થાય તા લેખકના વિચારાને વ્યવસ્થિત આકાર આપીને પ્રગટ કરતા રહેવાની અમારી ભાવના છે વધુ પ્રમાણમાં પ્રચાર થાય તે હેતુથી જ ખાટ ખાઈને પણ માં. ટ્રસ્ટ આ પુસ્તકનું પ્રકાશન કરે છે. પેાતાના વિચારાનું પ્રકાશન કરવા દેવા ખદલ શ્રી વાસુને અમે 'તઃકરણથી આભાર વ્યક્ત કરીએ છીએ. લિ. ટ્રસ્ટમ`ડળ, કેમલ પ્રકાશન ટ્રસ્ટ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ [૨] કેળવણું અગ્રેજોના જૂઠાણાં આર્ય પ્રજાને જન્મ આ દેશમાં જ થયે હતે આ ઉત્તરધ્રુવથી અહીં રખડતી ભટકતી જાતિ તરીકે આવ્યા હતા, અને દ્રાવિડ પ્રજાને હરાવીને આ દેશને કબજે લીધે,” એ અંગ્રેજોની માત્ર પેલ કલ્પિત વાત છે. તેમ કરવામાં તેમને હેતુ એ હતું કે કદીપણ આર્ય પ્રજા તેમને કહે કે “તમે પરદેશીઓ છે. ભારત છોડીને તમે ચાલ્યા જાવ” તે તેમને કહી શકાય કે તમે પણ પરદેશી છે આ દેશના ખરા માલિક તે દ્રવિડે જ છે. આર્ય–પ્રજાં લખે વરસોથી અહીં વસી છે. તેને કડીબંધ ઈતિહાસ પણ છે. પણ એ તમામ ઇતિહાસને દબાવી દઈને અંગ્રેજો ચેકસ હેતુપૂર્વક જો પ્રચાર કરવા લાગ્યા કે “આ ઉત્તરધ્રુવથી ' આવેલી રખડુ ટેળીઓના વંશજ છે.” અંગ્રેજો આ બેટે ઇતિહાસ પાઠય પુસ્તકો દ્વારા ભણાવીને પિતે અહીંથી ગયા તે પહેલાં ખેટા ઇતિહાસની હારમાળા ગઠવીને સવાઈ અંગ્રેજોને એક વર્ગ પેદા કરીને અહીં મૂકતાં ગયા. એ ખેટા ઇતિહાસના જોરે આ દેશના બે ભાગલા તે પડયાં પરંતુ ભવિષ્યમાં વધુ ભાગલા પડે તે માટે હરિજનના પ્રશ્નની એક જટીલ સમસ્યા ભાષા અને પ્રાદેશિક ઝઘડાઓ તથા પ્રજાની ભાવાત્મક એકતાનું નિકંદન નીકળી જાય એવા ષડયંત્રો રચતાં ગયાં, એટલું જ નહિ દ્રાવિડસ્તાન આદિવાસીસ્તાન અને દલિતસ્તાન રચવાનાં દિવાસ્વપ્ન જોનારો એક વર્ગ પણ તૈયાર કરતા ગયા ઉપર લખેલા બધા પ્રશ્નો આજે ભારેલા અગ્નિની પેઠે ધૂંધવાયા કરે છે. યુને, વિશ્વબેંક, તેની કોઈ શાખા, કે કોઈપણ મહાસત્તા For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ પાણી , પરંતુ આ વાપીના મન પર આવા કોઈપણ પ્રકને ડખલગીરી કી માનવ હકોના નામે, ન્યાયના નામે, જાતિઓના સ્વાધીનતાના અધિકારોને નામે કોઈ મુશ્કેલીના સમયે દેશમાં જબરે દાવાનળ ફેલાવી શકે છે. તેમ જ આ દેશના વિભાજનની હારમાળા શરૂ કરી શકે છે. પાયાની જરૂરિયાત પૂરી પાડવામાં પણ પીછેહઠ . કોઈપણ દેશે સ્વમાનભેર જીવવું હોય તે સહુ પ્રથમ પ્રજાને પાણી, અનાજ, વસ્ત્ર અને રહેઠાણની સુવિધા વહેલામાં વહેલી તકે આપવી જોઈએ, પરંતુ આ તમામ ક્ષેત્રે સ્વાધીનતાનાં ૩૦ વરસ દર મિયાન આપણે પીછેહઠ કરી છે. સ્વાધીનતાને લાભ માત્ર અમુક ઔદ્યોગિક પેઢીઓને તેમની સાથે સંકળાયેલી વ્યક્તિઓને, પરદેશીઓને અને ભ્રષ્ટાચારીઓને જ મળે છે. પ્રગતિને નામે ઉપર લખેલા વર્ગોની આર્થિક પ્રગતિ થઈ છે. પરંતુ દેશ આર્થિક, સાંસ્કૃતિક અને નૈતિક રીતે ખાડામાં પડે છે. કેળવણીનું લક્ષ દેશની સાચી પ્રગતિને પાયે કેળવણી છે. કેળવણે ચારિત્ર્યનું, ઘડતર કરનારી મોક્ષલક્ષી અને આસુરી બળીને પડકાર કરવાની શક્તિ આપનારી હેવી જોઈએ. જ્યારે હાલની સરકારને પ્રગતિને માપદંડ હિંસા, ભ્રષ્ટાચાર, અને શેષણ દ્વારા થતા અમુક વર્ગની આર્થિક ઉન્નતિ છે. ઈતિહાસ એ કેળવણીનું અગત્યનું અંગ છે. ઈતિહાસ દ્વારા પ્રજાનું ચારિત્ર્ય ઘડાય છે. પણ બેટા ઈતિહાસ દ્વારા પ્રજાનું પતન પણ થાય છે. તેનામાં લઘુતા ગ્રંથિ પેદા કરી શકાય છે. પરદેશીઓની દયા ઉપર જ જીવે તેવી કાયર પણ બનાવી શકાય છે. આપણી પ્રજા તેને એક દાખલ છે. હજારો વરસ સુધી પરદેશીઓ તલવારના બળે હિંદુ સંસ્કૃતિને નાશ કરવા મથ્યા પણ સફળ ન થયા. તેમના પ્રયત્ન સામે લેકે જૌહર અને કેસરિયાં કરીને અચલ રહા. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ૬૦ કરે. પ્રજાની માથે ઠેકી બેસાડાયેલા અંગ્રેજી ભણેલા સ્વદેશીઓ પરંતુ અંગ્રેજો ૧૫૦ વરસના ટૂંકા ગાળામાં ખોટા ઈતિહાસ અને બેટી કેળવણી દ્વારા હિંદુ પ્રજાની અસિમતા ધર્મ, સંસ્કૃતિ, ચારિત્ર્ય અને ગૌરવનું ખંડન કરીને અંગ્રેજી સંસ્કૃતિને પૂજનારે એક વર્ગ યાર કરી શક્યા. આ અલ્પ સંખ્યક વર્ગ ૬૦ કરોડની પ્રજાને માથે પરદેશી સંસ્કૃતિ આચારવિચાર, રહેણીકરણી સુચિ, વિચારસરણી અને અર્થવ્યવસ્થા ઠોકી બેસાડવા રાત દિવસ પ્રવૃત્ત રહે. એનાથી વધુ નિર્દય અત્યાચાર બીજે કઈ હોઈ શકે? સ્વાધીનતા મળ્યા પછી આ આસુરી પ્રવૃત્તિ વધુ વેગ પકડી રહી છે, કારણ કે સ્વાધીનતા મળ્યા પછી પણ અંગ્રેજોએ આપણું નિકંદન કાઢવાના પ્રયાસ રૂપે કેળવણી નામની જે સુરંગ ચાંપી હતી, તે સુરંગને આપણે વધુ વિનાશ પ્રેરે એવી બનાવી દીધી છે. કેળવણીમાં ભારતીયપણું રહેવા જ નથી દીધું. -ભારતીય કેળવણીની પ્રથા સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગમાં વિદ્યાર્થીઓ વન ઉપવનમાં અષિમુનિના આશ્રમમાં ભૌતિક અને આધ્યાત્મિક વિષેનું જ્ઞાન પિતાની શક્તિ અને રુચિ પ્રમાણે મેળવતા. આ આશ્રમે નિભાવવાની જવાબદારી રાજ્યની હતી. ને ત્યારબાદ કળિયુગમાં એ આશ્રમ બંધ પડયા. કળિયુગની શરૂઆત પછી હજારે વરસને ઈતિહાસ સંશોધનના અભાવે અંધારામાં અટવાઈ પડે છે. પરંતુ મગધ સામ્રાજ્યના સમયથી આપણે ઈતિહાસ કડીબંધ મળી શકે છે. અને તે વખતથી સમગ્ર પ્રજામાં કેળવણીનાં ઝરણાં કેવી રીતે વહેતાં હતાં તે જાણી શકાય છે. તે વખતે નાલંદા વિદ્યાપીઠ વિશ્વ વિખ્યાત હતી, જ્યાં ૨૦ હજાર વિદ્યાર્થીઓ ભણતા હતા. તક્ષશિલા ભારત અને અફઘાનિસ્તાનની સરહદે આવેલી બીજી વિશ્વ વિખ્યાત વિદ્યાપીઠ હતી. જ્યાં વિશ્વભરમાંથી વિદ્યાર્થીઓ આવીને રહેતા અને જ્ઞાન મેળવતા. For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ કાશી, કાશમીર અને ઉર્જન પણ પ્રખ્યાત વિધાધામો હતા. આ વિશાળ દેશના જુદા જુદા ભાગોમાં અનેક પ્રખ્યાત વિદ્યાધામે હતાં. જુદાં જુદાં રાજ્યને ઈતિહાસ અને વિદ્યા પ્રચાર વિષે માહિતી એકઠી કરવાનું ગાંડપણ આ યુગમાં હજી કઈને સૂઝયું હોય એમ જણાતું નથી. ગુજરાતમાં દ્વારકા, જામનગર, સિદ્ધપુર વિગેરે મેટા અને પ્રખ્યાત વિદ્યાધામો હતાં. વન ઉપવનમાં ઋષિમુનિના આશ્રમમાં રહીને વિદ્યાભ્યાસ કરવાની પ્રથા કયારથી બંધ થઈ તે જાણી શકાયું નથી. પરંતુ ત્યાર પછી જે નવી વ્યવસ્થા જન્મી તે અંગ્રેજોએ જુદા જુદા પ્રદેશમાં કબજો જમાવીને તેનું નિકંદન કાઢતાં ગયાં ત્યાં સુધી ચાલુ રાખી હતી. ચાર પ્રથાઓનું અસ્તિત્વ કેળવણીની ચાર પ્રથાએ તે સમયે અસ્તિત્વમાં હતીઃ (૧) અસંખ્ય આચાર્યો પિતાને ઘેરે શિને મફત ભણાવતા, તેમનું ગુજરાન કર્મકાંડ તિષ વિગેરેની આવક દ્વારા થતું. . (૨) અનેક મોટાં શહેરોમાં ઉચ્ચ સંસ્કૃત સાહિત્યનાં અભ્યાસ માટે વિદ્યાપીઠ થપાયેલી હતી, જ્યાં દરેક પ્રકારનું મફત શિક્ષણે મળતું. આ વિદ્યાપીઠના ખર્ચ માટે રાજા મહારાજાઓ જાગીર ભેટ આપતા અને ધનાઢયે મેટી રકમ ભેટ ધરતા. (૩) ફારસી અને ઉર્દૂ ભાષાની કેળવણુ માટે ઠેર ઠેર મદ્રેસાઓ, હતી. જ્યાં લાખો મુસલમાન બાળક ફારસી અને ઉર્દૂ ભાષા શીખતા. આ પ્રથા મુસલમાન રાજ્ય શરૂ થયું ત્યારથી અસ્તિત્વમાં, આવી હતી. () આ ઉપરાંત નાનામાં નાનાં ગામમાં પણ બધાં બાળકનાં શિક્ષણ માટે ઓછામાં ઓછી એક પાઠશાળા હતી. દરેક ગ્રામ પંચાયતને માથે બાળકોને શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવાની ફરજ હતી. અંગ્રેજોએ આવીને આ ગ્રામ પંચાયતને સંપૂર્ણ નાશ કર્યો ત્યારથી આ તમામ શાળાઓ બંધ થઈ ગઈ. For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ બંગાળમાં અંગ્રેજોએ પિતાનું રાજ્ય રથાણું તે સમયના સર પાણી ઉલેખેને આધારે તેમ જ તે પહેલાં ત્યાંની કેળવણી સંબધે અ ગ્રેજ મિશનરીએ જ અહેવાલ તૈયાર કર્યા હતા તે ઉપરથી જાણવા મળે છે કે તે સમયે બંગાળામાં ૮૦ હજાર પાઠશાળાઓ હતી. જુના દસ્તાવેજો ઉપરથી એમ જાણવા મળે છે કે ભારતભરમાં દર ૪૦૦ માણસની વસ્તીએ ઓછામાં ઓછી એક શાળા હતી. સૌરાષ્ટ્રમાં "બાટવા જેવા અતિશત નાના મુસ્લિમ રાજક્તના ગામમાં પણ ચાર નિશાળે હતી જે બ્રિટિશની કુટિલ નીતિથી બંધ પડી. બ્રિટિશ ઇતિહાસકારની સાક્ષી બ્રિટિશ ઈતિહાસકાર લડેલ પિતાના “ભારતને ઇતિહાસ નામના પુસ્તકમાં લખે છે કે જે ગામમાં જૂનું સંગઠ્ઠન (પંચાયતો) ટકી રહ્યું છે, એવા દરેક ગામમાં દરેક બાળક લખવાનું, વાંચવાનું અને હિસાબ કરવાનું જાણે છે. પણ જ્યાં જ્યાં આપણે પંચાયતને નાશ કર્યો છે ત્યાં ગ્રામપંચાયતની સાથે નિશાળને પણું નાશ થયે છે. ત્યાં બાળકોને લખવા વાંચવાનું કે હિસાબ કરતાં શીખવાની સુવિધાઓ નષ્ટ થઈ છે.” ભારત જીત્યા પહેલાં અંગ્રેજોએ આપણી સમાજવ્યવસ્થા, અર્થવ્યવસ્થા, કેળવણવ્યવસ્થા, રાજ્યપદ્ધતિ, યુદ્ધ પદ્ધતિ, ધાર્મિક વ્યવસ્થા, પ્રજાના રીતરિવાજો, વૈદ્યકીય વ્યવસ્થા, ખેતી વાહનવહેવાર વ્યવસ્થાઓના અહેવાલને જુદા જુદા અમલદારો દ્વારા વ્યવસ્થિત અભ્યાસ કર્યો હતે. આપણી આ તમામ વ્યવસ્થાઓનું કેવી રીતે નિકંદન કાઢી નાખવું, સમગ્ર રાષ્ટ્ર ઉપર અધિકાર જમાવી આ દેશની સંપત્તિનું કેમ શેષણ કરવું અને સમગ્ર પ્રજાને કેમ ઈસાઈ બનાવી દેવી તેની વ્યવસ્થિત જનાઓ તૈયાર કરી હતી. આ જનાઓની જાળમાં આપણે ફસાયા અને અધ:પતનની ખાઈમાં જઈ પડ્યા. . “એક વિશ્વગ્ની રચનામાં સવાઈ અંગ્રેજોને સહકાર અને અહીંથી ગયા તે પહેલાં અંગ્રેજી કેળવણી દ્વારા જે સવાઈ અંગ્રેજો પા કરતા ગયા તેમનાથી આપણે ધર્મ, સંસ્કૃતિ, For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ } . સમાજ વ્યવસ્થા વગેરેનું નિક ંદન વધુ ઝડપથી નીકળી રહ્યું છે. લોકોને ઝડપથી દાર અને માંસાહાર તેમ જ વિદેશી રહેણીકરણી તરફ દોરી જવામાં આવે છે. જેથી તેમનુ one world એક જ વિશ્વ (ગારાઆનું રાજ્ય) અને ‘One religion' એક જ ધમ (ઈસાઈ ધર્મ)નુ સ્વપ્ન સિદ્ધ થઈ શકે. One world એટલે કોઇ એક જ સત્તાનુ સમસ્ત વિશ્વ ઉપર રાજ્ય નહિ, પણ હાલના બદલાયેલા સ જોગામાં વિશ્વએક તમામ રંગીન પ્રજાએ ઉપર સહાયના નામે કરજ લાદી. દર્દીને પોતાની મજબૂત પકડ જમાવી દે, એટલે એશિયા અને આ×િ-કાની તમામ પ્રજા ઉપર વિશ્વએ કનુ જ વસ્ત્ર સ્થપાઈ જાય. ગારી ખ્રિસ્તી રાજ્ય સત્તાએ આ વિશ્વષે ની ભાગીદાર છે. વિશ્વની તમામ રંગીન પ્રજા ઉપર વર્ચસ્વ જમાવીને તેમના one world એક વિશ્વરાજ્ય તરફ તે ઝડપથી ગતિ કરી રહ્યા છે. આજે વિશ્વએ કની સહુથી મજબૂત પકડ વિશ્વના બીજા નંબરના માટા અગૌર અને મિનખ્રિસ્તી દ્વેશ ભારત ઉપર છે. એના કાઈથી ઈન્કાર કરી શકાય તેમ નથી. આ સ્થિતિના સર્જનહારી છે; અ ંગ્રેજીકેળવણી આપી અંગ્રેજોએ તૈયાર કરેલા સવાઈ અંગ્રેજો. ભલે અંગ્રેજો અહીથી ગયા પણ તેમણે અંગ્રેજી ભાષા, કેળવણી, રીતભાત, આચારવિચાર, રહેણીકરણી વિગેરેના જે ઝેરી ખીજ વાવ્યાં હતાં. તેનાં ફળ આજે આપણે ભાગવીએ છીએ. : લડાઇમાં જેમ ટેન્કાના સામના ટેન્કી વડે અને તેાપાના સામના તાપદળ વડે જ થઈ શકે તેમ આપણા ધમ અને સસ્કૃતિ ટકાવી રાખવાનાં આ યુદ્ધમાં અંગ્રેજોએ વાપરેલાં કેળવણી રૂપૌ હથિયાર સામે આપણી કેળવણીનું હથિયાર હાથમાં લઈએ એ જ એકચેાગ્ય વ્યાવહારિક અને અમેય ઇલાજ છે. ભારતની કેળવણી પદ્ધતિ ઉચ્ચ પ્રકારની હતી ભારતમાં કેળવણી ઉચ્ચ પ્રકારની અને મેક્ષ લક્ષી હતી. તેનાં ફેલાવા દરેક ઘરમાં હતા. આપણી કેળવણી વિષે તમામ માહિતી For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ . શ્રુંગી કર્યો પછી તેને ખતમ કરી પેાતાની હિંસક જુગુપ્સા પ્રેરક, શેષક અને વિલાસલક્ષી કેળવણીનુ હથિયાર અ ંગ્રેોએ આપણી ઉપર છેડયું. જેને માહાસ કહી શકાય. આપણે તેનાથી માહિત થઈને તેમની પકડમાં ફસાઈ રહ્યા છીએ. છતાં એ ફસામણીમાં ગૌરવ અનુભવીએ છીએ. આપણી શિક્ષણ સ ંસ્થાએ વિષે તેમણે મેળવેલી સ ́પૂર્ણ માહિતી તે વિષેનાં મ ંતવ્યે કઈ રીતે આપણી શિક્ષણ વ્યવસ્થા તેમણે તેડી અને પાતાની શિક્ષણ વ્યવસ્થાની જાળમાં આપણને જકડયા તેનુ વર્ણન નીચે આપ્યું છે. પ્રાચીન ભારતના ગ્રામવાસીઓની શિક્ષણ સંસ્થાએ સંખ ધાં ઈ.સ. ૧૮૨૩ના કંપની સરકારના એક અહેવાલમાં પ્રેમ જણાવવામાં આખ્યુ છે કે શિક્ષણની દૃષ્ટિએ ભારતના અનેક ગામેાની સ્થિતિ જેટલી ઊંચી છે તેટલી દુનિયાના કોઈ દેશમાં નથી.” (Report of Select Committee on the affairs of the East India Co Vol. I Page 409, published in 1832). આ રિપોર્ટ ઉપરથી એમ ચેસ સાબિત થાય છે કે અ ંગેજોએ ભારત ઉપર સતપુર્ણ વર્ચસ્વ જમાવ્યાં પહેલાં શિક્ષણ પ્રથાની તમામ માહિતી ભેગી કરી હતી. ઈંગ્લેડે અપનાવેલી આપણી કેળવણી પદ્ધતિ ડો. એન્ડ્રુબેલ નામના એક પ્રસિદ્ધ અગ્રેજ શિક્ષણશાઓએ ભારતની શિક્ષણ વ્યવસ્થાના અભ્યાસ કરીને ઈંગ્લેંડમાં એ પદ્ધતિ દાખલ કરી હતી. તેનાં શુભ પરિણામે જોઈને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ડાયરેકટશએ ઈ. સ. ૧૮૧૪ના જૂનની ત્રીજી તારીખે મંગાળના ગવર્નર જનરલને કાગળ લખ્યા કે, “શિક્ષણની જે પદ્ધતિ ભારતના આચાર્યો દ્વારા પરાપૂર્વથી શરૂ થઈ છે, તે જ પદ્ધતિ પ્રમાણે આપણી શાળાઓમાં શિક્ષણ આપવામાં આવે છે. કારણ કે તેથી શિક્ષણ પદ્ધતિ સ્મૃતિ સરળ અને સુગમ અને છે.” For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ (Letters from the Court or Directors of Governor General in Council of Bengal, dated 3rd. June 1814). કેળવણીની આ વ્યવસ્થા એવી તે સંગીન હતી કે ભારતમાં હજાર વરસેાથી થઈ રહેલી સલ્તનતાની ઉથલપાથલ આ કેળવણી સંસ્થાઓને કશું નુકસાન કરી શકી નહિ. કારણકે સલ્તનતાની ઉથલપાથલ પાછળ હિંદુ સંસ્કૃતિ અને હિંદુ ધર્મના નાથનો ઉદ્દેશ હતા પણ રાજસત્તાની લાલસા હતી. જે હિંદુ ધર્મ અને હિંદુ સ ંસ્કૃતિના નાશની ભાવના પણ હાય તા તે માટે પશુબળ વાપરવા સિવાય બીજી કોઈ ચેાજના ન હતી. પણ ભારતના જે પ્રદેશેામાં અંગ્રેજોએ પેાતાની હકૂમત સ્થાપી. ત્યાં તેમની ઘૂસણખોરી બળપૂર્વક ન હતી, પણ ભેદી યાજનાઓ સાથે હંગાટકાર્થી અને ભારતવાસીઓની નિમઢુલાલીના લાભ લઈને ઘૂસવાની હતી. સત્તા જમાવ્યા પછી આપણા ધમ અને સંસ્કૃતિના નાશ માટે આપણી કેળવણી સંસ્થાઓ અને કેળવણી પદ્ધતિનો નાશ કરી ટેકાને નિરક્ષર તેમજ અજ્ઞાન રાખતા હતા. પાષક મળેા ઉપર ચાંપલી સુ'ગા ભારતની સુવ્યવસ્થિત પ્રખ્યાત વિદ્યાપીઠા અને ગામડાંઓની શિક્ષણ સંસ્થાઓના કેવા ઝડપથી નાશ કરવામાં આવ્યા ? તલવારથી નહિ પણ જયાંથી એમને પાષવાનાં ઝરણાં વહી રહયાં હતાં ત્યાં જ સુરગ ચાંપીને એના ખ્યાલ આપણુને તે સમયના એલારી જિલ્લાનાં ક્લેક્ટર એ. ડી. કેમ્પબેલના ઇ. સ. ૧૮૨૩ના એક અહેવાલ ઉપરથી મળે છે. તે લખે છે કે, આ સમયે એવા અસંખ્ય કુટુ છે જે પેાતાનાં બાળકાને બિલકુલ શિક્ષણ આપી શકતાં નથી.×××× મને કહેતાં દુઃખ થાય છે કે દેશ ધીરે ધીરે નિધન થતા જાય છે.” શ નિધન થવાનુ કારણ એ છે કે જ્યારથી હિંદુસ્તાનમાં અનેલાં સુતરાઉ કાપડને બદલે ઈગ્લાંડમાં બનેલા કાપડના આ દેશમાં પ્રચાર કરવામાં આવ્યે છે. ત્યારથી આ દેશનાં કારીગરોનાં જીવનનિર્વાહનાં For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ સાધને ઘટી ગયાં છે.” સત્ય હકીકત એ છે કે સાધને સંપૂર્ણ રીતે. નાશ પામ્યાં હતાં અને તેના પ્રત્યાઘાત રૂપે વેપારી વર્ગ પણ ઝપાટાબંધ નિધન બની રહ્યો હતે. (Report of A. D. Campbell collector of Ballary dated. 17 th Aug. 1823, from the report of the select committee etc. vol. I published in (832) ' અસ્તિત્વમાં આવતી ભારતીય રાજાઓ સાથેની નિત નવી સંધિએથી તેમને સહાયને નામે તેમના રાજ્યમાં બ્રિટિશ લશ્કરી ટુકડીઓને રાજના ખરચે રાખી, તેમના પિતાનાં લશ્કરે છૂટાં કરવાની શરતો "દાખલ કરવામાં આવતી હતી. એથી બેકારી વધતી હતી. અનાજના ક્ષેત્રે વિપરીત અસર પડતી હતી. દેશનું ધન દેશી રજવાડાંઓના નેકનાં હાથમાં જવાને બદલે યુરોપિયનેના હાથમાં અને ત્યાંથી 'પરદેશ ચાલ જતું હતું. જેથી દેશ વધુ ને વધુ નિધન થવા લાગે. મહેસૂલ પણ એટલી સખ્તાઈપૂર્વક અને એવા મોટા પ્રમાણમાં વસુલ કરવામાં આવતું કે પ્રજાના દુઃખ અને દરિદ્રતા ઝપાટાબંધ વધતા જતા હતા. અંગ્રેજો જે જુલમી રીતે અને જે મોટા પ્રમાણમાં મહેસૂલ - ઉઘરાવતાં હતાં તેટલું મહેસુલ દુનિયાના કોઈપણ દેશમાં કેઈપણ રાજાએ કોઈપણ સમયે વસૂલ કર્યું નથી. ને પરિણામે મધ્યમ વર્ગનાં અને નીચલા વર્ગનાં બાળકોને શિક્ષણ આપવાનું તેમના મા-બાપ માટે અશક્ય બની ગયું. ગરીબી એટલી ઝડપથી ફેલાતી હતી કે પિતાનાં બાળકોને શિક્ષણ આપવાને બદલે તેમને કુમળી વયમાં જ મજૂરી કરવા મેકલવાની તેમના માબાપને ફરજ પડી હતી, જેથી તેમના કુટુંબને બે ટંક ખાવાનું મળી શકે. ગરીબાઈ ફેલાવાનાં કારણે " વિશ્વના આ એક વખતના સહુથી સમૃદ્ધ દેશમાં આવી ભીષણ ગરીબાઈ પૂર ઝડપે ફેલાઈ જવાનું કારણ એ હતું કે દેશી રાજનાં * લાપનાં લક્કાને વિખેરી નાખ્યાં. હાથશાળને ઉદ્યોગ ભાંગી નાખી For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ લાખે વણકર કુટુંબ અને કરડે કાંતનારીઓની આવકને નાશ કરી નાખે. પશુવયની નીતિનું ઝડપીકરણ કરીને ચામડું કમાવી મેટી. કમાણ કરનારા કરડે હરિજનેને સંપૂર્ણ બેકાર બનાવી નાખ્યાં લાખો પશુપાલકોને બેકાર બનાવ્યા. આ કરેડા માનવીઓની આવકનાં સાધને હસ્તગત કરીને અંગ્રેજે આ દેશની ધનસંપત્તિ પિતાના દેશમાં મેકલવા લાગ્યા, અને ભૂખે મરતા લખે બેકારે જ્યાં ત્યાં મજૂરી શોધવા ભટકવા લાગ્યા. ભારતમાં બ્રાહ્મણોની પાઠશાળાઓને વર્ષાસન બાંધી આપીને ચાલુ રાખનારા તમામ વર્ગો બ્રિટિશ કુટિલ નીતિ અને ભેદી જનાએને ભેગ બનીને, વેપાર ધંધા ગુમાવીને બેકાર બનતા ગયા. એટલે. તેમની સહાયથી ચલાવાતી શાળાઓ બંધ પડવા લાગી. એટલે એ. નિશાળ ચલાવનારા લાખે વિદ્વાને પણ બેકાર અને નિધન બનતા ગયા. આ બ્રાહ્મણની નિશાળે સામે અંગ્રેસે પોતાની નિશાળે શરૂ કરતા, અને બ્રાહ્મણની નિશાળને અમાન્ય કરીને પિતાની નિશાળમાં ભણનારાઓને નેકરીની લાલચ આપીને જે કુટુંબની પિતાનાં બાળકને શિક્ષણ આપવાની શક્તિ હતી, તે કુટુંબના બાળકને પિતાની નિશાળમાં ખેંચી લેતાં હતાં. ' , એટલે કે ઓગણીસમી સદીના આરંભમાં ભારતની પ્રાચીન સાર્વજનિક વ્યવસ્થાના નાશનું કારણ એ હતું કે તેના પ્રાચીન ઉઘોગ. ધંધાઓને લુંટ અને અત્યાચાર દ્વારા ખતમ કરવામાં આવ્યા હતા. એ રીતે સમગ્ર દેશ ઉપર બેકારી અને ગરીબીનું વાવાઝોડું છૂટું મુકવામાં આવ્યું હતું. પરિણામે દેશનાં કરોડો બાળકે જેઓ અગાઉ નિશાળમાં જઈને વિવિધ પ્રકારનું શિક્ષણ મેળવતા તેઓ હવે બે ટંકનું અનાજ મેળવવામાં પિતાનાં માબાપને મદદ કરવા જ્યાં ત્યાં. મજૂરી કરવા લાગ્યા. કરુણ સ્થિતિનું વર્ણન 'એ. ડી. કેમ્પબેલ આ કરૂણ સ્થિતિનું વર્ણન કરતાં લખે છે. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ કરી ચાહ રહ વિ છે. મારે તો નથી કે જેમાં કે, “આ જિલ્લાની દશ લાખની વસતીમાંથી આ સમયે પૂરા સાટ. હજાર બાળકો પણ શિક્ષણ લઈ શકતાં નથી. ઘણાં ગામમાં જ્યાં અનેકશાળાઓ હતી ત્યાં હવે એક પણ નિશાળ નથી.” - આ પાઠશાળાઓમાં ભારતની પ્રાચીન પદ્ધતિ મુજબ દેશી. ભાષાનું લેખન, વાંચન અને ગણિતનું શિક્ષણ અપાતું તેની હવે આવી કરુણ દશા છે. આ જિલ્લામાં પાઠશાળાઓ બંધ થતાં હવે માત્ર ૭૩૩. શાળાઓ ચાલુ રહી છે. (જે બ્રિટિશ શાસન પહેલાં લગભગ ૨૫૦૦. થી વધારે લેવાનું સંભવિત છે) મારે શરમ સાથે કહેવું પડે છે કે આમાંની એકપણ સંસ્થાને સરકારી મદદ મળતી નથી. કેઈપણ દેશમાં રાજ્યની મદદ વિના વિદ્યાને પ્રચાર થઈ શકે નહિ. અને દેશી રાજ્યમાં પ્રજાને વિજ્ઞાન ક્ષેત્રે જે ઉત્તેજન મળતું તે હવે અંગ્રેજોનું રાજ્ય થતાં, બંધ પડયું છે”. આગળ ચાલતાં કેમ્પબેલ લખે છે કે, “પ્રાચીન ભારતના વિદ્યાપીઠને હિંદુ રાજાઓ તરફથી મટી જાગીરે આપવામાં આવતી અને મેટાં વર્ષાસને બાંધી આપવામાં આવતાં.xxxx જૂના જમાનામાં જેની આવકને મોટે ભાગે વિદ્યા પ્રચારને ઉત્તેજન આપવામાં - વપરાતે તેથી રાજ્યની પ્રતિષ્ઠામાં પણ વધારે તે. પણ આપણે રાજ્યમાં તે વિદ્યાની અગતિ જ કરવામાં આવી છે. થોડાક સુખી. ગૃહસ્થની ઉદારતાને લીધે જ વિજ્ઞાન મરવાના વાંકે ટકી રહ્યું છે. ' વિદ્યાને આથી વધુ બૂરો સમય ભારતના ઈતિહાસમાં મળ મુશ્કેલ છે.” . . ઈ. સ. ૧૮૨૪ માં લખાયેલે મિ એલિફન્સ્ટનને હેવાલ પણ મિ. કેમ્પબેલના અહેવાલને ટેકે આપે છે. હેમિલ્ટનની પણ સાક્ષી - ઈ. સ. ૧૮૨૮ માં સરકારી અહેવાલના આધારે મિ. વેસ્ટ હેમિલ્ટને લખ્યું છે કે, સાહિત્ય અને વિજ્ઞાનની બાબતમાં ભારતવાસીઓની દિનપ્રતિદિન અધગતિ થતી જાય છે. વિદ્વાનેની સંખ્યા ઘટતી જાય છે. જેમાં વિદ્યાભ્યાસ કરે છે. તેમાં પણ અધ્યયનના For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વિષ ઘટતાં જાય છે. દન વિજ્ઞાન તે લેાકાએ શીખવાનુ જ ડી ન્રીધુ છે. ધાર્મિક, કમ કાંડ અને ફલજ્યેતિષ સાથે જે જે વિષ જોડાયેલાં છે, તે સિવાયના બધા વિષયાનું અધ્યયન બંધ પડ્યુ છે. સાહિત્યની અવનતિનું કારણ એ છે કે પૂર્વ રાજાએ, સરદારો અને ધનાઢયા વિદ્યા પ્રચારને ઉત્તેજન આપતા, તે બધા વર્ગો હવે નાબૂદ થયાં છે. તેથી તેમના દ્વારા વિદ્યાને જે ઉત્તેજન મળતુ તે પશુ મધ થયું છે. (Walter Hamilton in 1828. From the report of the Select Committee Vol I, page 203, 1832 Publication) ચાર દિશાએથી આક્રમણ મુસ્લિમો આઇસા વરસમાં તલવારનાં મળે જે ન કરી શકયાં પણ અગ્રેજોએ વિદ્યા ઉદ્યોગ ધંધાઓનું અંગ્રેજો પાણાસે વર્ષોંમાં જ નિક દન કાઢી શક્યાં. આ જાલિમ કાર્ય માટે નીચે મુજબ ચાજના પૂર્વ તેઓએ તૈયાર કરી હતી : (૧) ભારતીય ઉદ્યોગ ધધાઓના ઝડપથી નાશ ીને બેફામ ન્યૂઇંટ ચલાવીને દેશને નિધનતાની ઊંડી ખાઈમાં પડેલી વા. (૨) પ્રાચીન ગ્રામ પંચાયતના નાશ તેને પરિણામે શાળાઆના નાશ. (૩) પ્રાચીન હિન્દુ રાજવીઓ તરફથી શિક્ષણ સસ્થાઓને જે આર્થિક મદદ અને જમીન મળતી તે રાજ્ય જીતી લીધાં પછી સદ તર બંધ કરવી. (૪) ભારતવાસીઓને કોઈપણ પ્રકારનું શિક્ષણ માપવાનું સદ તર બંધ કરવું. ભારતવાસીઓને શિક્ષણ આ૫ેવા સામે ઉગ્ર વિરોધ કાઈ પ્રજાના સવ નાશ કરવા હાય તા તેને તેના ધમ સ ંસ્કૃતિ અને ભાષાી અલગ પાડી દેવી જોઈએ. ભાષા એ જ ધમ અને ગ્સ...સ્કૃતિનું વાહન છે. માટે ભાષાના નાશ કરો એટલે ધમ અને For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃતિ આપમેળે જ નાશ પામે છે. ભાષાને નાશ કરવા માટે વિદા ભણાવતી સંસ્થાઓ અને સાધનેને નાશ કરી નાખવું જોઈએ. આ સિદ્ધાંતના આધારે છેક ઈ. સ. ૧૭૫૭ થી જ બ્રિટિશ શાસક ભારતવાસીઓની શિક્ષણ સંસ્થાઓને તેડી પાડવામાં પ્રયનશીલ હતા. - ઈ.સ. ૧૮૫૩ના જૂનની ૧૫મી તારીખે મિ. જે. સી. માર્શ મને પાર્લામેન્ટની સીલેકટ કમિટી સમક્ષ જુબાની આપતાં જણાવ્યું કે ભારતમાં અંગ્રેજી રાજ્ય સ્થપાયાં પછી ઘણાં વરસ સુધી તેમને કઈ જાતનું શિક્ષણ આપવા સામે કાયમ પ્રબળ વિરોધ કરવામાં આવ્યું છે. ઈ. સ. ૧૭૯૨માં જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સનદ આપવામાં આવી તે વખતે વિલ્બર ફેસ નામના પાર્લામેન્ટના એકસભ્ય ભારતવાસીઓને ડું શિક્ષણ આપવાની દરખાસ્ત કરી ત્યારે જગરે વિરોધ દર્યો હત. અંતે વિલબર ફેસને પોતાની દરખાસ્ત પાછી ખેંચી લેવી પડી હતી. તે વખતે કંપનીના એક ડાયરેકટર એવી દલિત કરી હતી કે, “આપણે મૂર્ખાઈ કરીને અમેરિકામાં શાળાઓ સ્થાપી, અને તે કારણે અમેરિકા ગુમાવ્યું. હવે ફરીને ભારતમાં એવી મૂર્ખાઈ કરવાની અમારી. ઈચ્છા નથી.” ત્યારથી ભારતવાસીઓને શિક્ષણ આપવા સામે ઉગ્ર. વિરોધ ચાલુ રહ્યો છે. (J. G. Marshman in the evidence before the select: committee of the house of Lords appointed to enquire: into the affairs of the East India company 15th june: 1953) ભારતવાસીઓને શિક્ષણ આપવાની દરખાસ્તના અંગ્રેજી વિરોધમાં મેજર જનરલ વનેલ રિમથે કહ્યું હતું કે, ભારતવાસીઓને શિક્ષણ આપવાનું પરિણામ એ આવશે કે જે તેમને તેમની મહાન શક્તિનું ભાન થશે તે આપણે હિંદુ મુસલમાને વચ્ચે જે ઝઘડા કરાવીને For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ રેશને કબજે રાખીએ છીએ. તે ઝઘડા દૂર થશે અને આપણે ભારત ગુમાવી દઈશું” (Major General sir Vionel Smith K. C. B. Report Enquiry 1853). આ પ્રમાણે આપણને નિરક્ષર બનાવીને ભાષાને નાશ કરીને ધર્મ અને સંસ્કૃતિનું નિકંદન કાઢીને જગતની એક મહાન સંસ્કારી ચારિત્ર્યશીલ પ્રજાનું ઈસાઈ ધર્મમાં પરિવર્તન કરવાનું અને તેને કાયમી ગુલામી દશામાં રાખવાનું એક નિર્દય કાવતરું જવામાં આવ્યું હતું. તેને અમલમાં મૂકવામાં આવ્યું હતું. આ નવી પરિસ્થિતિથી અગાઉના કાર્યક્રમમાં ફેરફાર આ પરંતુ અઢારમી સદીના અંતમાં એક નવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ. અંગ્રેજી હકુમત જેમ જેમ નવા નવા પ્રદેશમાં ફેલાતી ગઈ તેમ તેમ ત્યાં વહીવટ માટે માણસની ખેંચ પડવા લાગી. ૫૦-૬૦ વરસની નીતિને કારણે કેને વિશાળ સમુદાય અભણ હતું એટલે વહીવટી ક્ષેત્રે તેમને ઉપયોગ થઈ શકે નહિ. ઈગ્લેંડથી હજારે અંગ્રેજોને વહીવટી ક્ષેત્રમાં કામ કરવા અહીં બેલાવવા તે આર્થિક રીતે પરવડે તેમ ન હતું, અને વ્યવહારું પણ ન હતું. - આ મુશ્કેલીના ઉકેલ તરીકે અહીંના વતનીઓને વહીવટી ક્ષેત્રમાં “ઉપયોગ કરવા લાગ્યા. તેમને અંગ્રેજી ભાષા અને અંગ્રેજી વિજ્ઞાન -શીખવવાની ચેજના ઘડાઈ, ૫૦-૬૦ વરસની નિરક્ષરતા પછી નવી -જન્મેલી પેઢીને ભારતીય વિદ્યા, સંસ્કૃતિ અને અરિમતા સાથે સંબંધ કપાઈ ગયા હતા. એટલે તેને અંગ્રેજી ભાષા દ્વારા અંગ્રેજી રંગે રંગવાનું મુશ્કેલ ન હતું. શાળાઓ અને કોલેજોમાં અંગ્રેજી માધ્યમ દ્વારા તેમને અંગ્રેજી શાસન માટે દેશી એજન્ટ બની શકે તેવા ઉચ્ચ મધ્યમ વર્ગના યુવાને તૈયાર કરવાને નિર્ણય કરવામાં આવ્યું. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫. - ઈ. સ. ૧૮૫૩ માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીને છેલ્લી સનદ આપતી ળા અનેક અંગ્રેજ નીતિજ્ઞોની ભારતવાસીઓને શિક્ષણ આપવા આબત જુબાની લેવામાં આવી. અને બન્ને પક્ષે જોરદાર દલીલે થઈ એક મત એ હતું કે શિક્ષિત ભારતવાસી અંગ્રેજ સલ્તનતને દુમિન બની જશે, જ્યારે બીજો મત એ હતું કે અશિક્ષિત ભારતવાસીને વધુ ભયજનક ગણુ જોઈએ. માટે તેમને એવી રીતે કેળવીને તૈયાર કરવા કે તેઓ બ્રિટિશ શાસનના દૂત બનીને તેમના દેશવાસીઓમાં અગ્રેજી પ્રતિભા અને અંગ્રેજી વિચારસરણ ફેલાવવામાં મદદરૂપ થાય. લેહ મેકેલેનું આગમન આ વાદવિવાદ ચાલતે હતા તે દરમિયાન ડે મેકેલેનું ભારતમાં આગમન થયું. બાર વરસથી ચાલતાં આવેલાં કેળવણી વિષયક વાદવિવાદ ઉપર લેર્ડ મેકલેને જબરે પ્રભાવ પડે. તેણે ભારતવાસીઓમાં અગ્રેજી સંસ્કૃતિ, રહેણીકરણ અને વિચારધારાના પ્રચારકો બને એ એક -વર્ગ ઊભું કરવાની સલાહ આપી, જેને સ્વીકાર થયે. હિંદવાસીઓના મોટા ભાગને અશિક્ષિત રાખી, તેમાંના થડને પિતાના પ્રાચીન સાહિત્ય તથા વિજ્ઞાનનું જ્ઞાન આપવું એવી તેની દરખાસ્તના ટેકામાં તેણે કહ્યું કે, “અગ્રેજી શિક્ષણ દ્વારા હિંદુ સમાજમાં એક એવે વર્ગ પેદા કરવે જોઈએ, જે આપણે જેમના ઉપર રાજ્ય ચલાવીએ છીએ એ અસંખ્ય હિંદી લેકે તથા આપણી વચ્ચે સમજૂતીનું કાર્ય કરે. એ લેકે એવાં હોવા જોઈએ, કે જે આપણે શિક્ષણ લીધા પછી માત્ર રંગ વડે અને લેહ વડે જ હિંદી હેય, પણ રૂચિ, ભાષા, વિચાર અને ભાવનાની દષ્ટિએ અંગ્રેજ બની ગયા હોય. (Macanlay's Minute of 1835) ના ગવર્નર જનરલ લેર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ મેકેલેને મિત્ર હતું અને તેણે મેલેની દરખાસ્તને ટેકે આવે, અને હુકમ કર્યો For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ કે, કેળવણી પાછળ જે કાંઈ રકમ વપરાય તે અંગ્રેજી કેળવણી પાછળ જ વાપરવી. વિલ્સનને અભિપ્રાય લેડ મેકોલે તથા લેડ બેન્ટિકના નિર્ણના પરિણામેનું વર્ણન કરતાં ઈ. સ. ૧૫૩માં જુલાઈની પાંચમીએ પ્રસિદ્ધ ઈતિહાસ લેખક છે. વિલ્સને પાર્લામેન્ટ સીલેકટ કમિટી સમક્ષ બોલતાં કહ્યું કે, ખરું જોતાં આપણે અંગ્રેજી લખી વાંચી જાણનારાઓને એક વર્ગ બનાવી દીધું છે. આ એ વર્ગ ઊભું થયે છે, જેને પિતાના દેશવાસીઓ પ્રત્યે બિલકુલ સહાનુભૂતિ નર્થી અથવા જે છે તે બહુ ઓછી છે.” (Prof. H. H. Wilson before the Select Committee of the House of Lords 5th July 1853). બે પેઢી વચ્ચેનું વધતું અંતર વિસનની આ વાત સાવ સાચી હતી. જે યુવાન પેઢી અંગ્રેજી શિક્ષણ લેતી હતી તે અંગ્રેજી ન જાણનારા પિતાના વડિલો પ્રત્યે તુચ્છકારથી જોતી હતી, જ્યારે વડિલે પિતાના અંગ્રેજી ભણેલા યુવાનેથી પ્રભાવિત બનતા હતા છતાં તેમના નવા આચારવિચાર, નવી રહે કરણું વિગેરેથી વિશાળ બહુમતીવાળા અશિક્ષિત હિંદીઓ અને અગ્રેજી જ્ઞાન મેળવી પિતાને કંઈક અતિ ઉચ્ચકક્ષાના અને સુધારક ગણાવતાં તેમજ અંગ્રેજોથી પ્રભાવિત થયેલા અલ્પ સંખ્ય શિક્ષિત હિંદીઓ વચ્ચે એક ખાઈ વધુ ને વધુ પહોળી થતી જતી હતી. મન નીતિનું અનુકરણ અંગ્રેજી ભાષા અને અંગ્રેજી શિક્ષણની સાથે જ બની શકે ત્યાં સુધી દેશી ભાષાઓને દબાવી દેવાને બેન્ટિક અને મેકૅલેને આશય હતું. તેમની આ નીતિની પ્રશંસા કરતા પ્રસિદ્ધ ઈતિહાસકાર ગ્રાંટફ લખે છે કે, મેકેલે અને બેન્ટિકે રેમન નીતિનું અનુકરણ કર્યું છે. રામને જ્યારે કોઈ દેશ જીતી લેતા ત્યારે ત્યાંની પ્રજાની ભાષાને અને લિપિને પણ યથાશક્તિ નાશ કરી નાખતા, તથા તે દેશના ઉપલા For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૭ લગના લાકામાં રામન ભાષા અને શમન સાહિત્યના પ્રચાર કરતા. આ નીતિ રામન સામ્રાજ્ય માટે ખૂબ લાભદાયક નીવડી હતી.” મેન્ટિક અને મેકાલેને બિરદાવતાં તે લખે છે કે “ ભારતમાં અગ્રેજી ભાષા, સાહિત્ય અને વિજ્ઞાનના પ્રચાર કરવાના અને તેમની ઉન્નતિ કરવાના પુરુષાથ માટે લેડ એન્ટિકને ભારતમાં આજ સુધીના બધા રાજદ્વારીઓમાં કુશળમાં કુશળ અંગ્રેજ રાજનીતિજ્ઞ તરીકે સાબિત કર્યાં છે.” (Dr. Grant Duff in Lords Committee 2nd report on India Territories 1853, page 409) ડા. ગ્રાન્ટ ફે કહ્યુ છે કે ભાષાના પ્રભાવ એટલા જબરજસ્ત ડાય છે, કે ભારતીય રાજાઓના ઉર્દૂ ભાષામાં ચાલતા પત્રવહેવાર ભારતીય પ્રજાની વફાદારી દિલ્હીના બાદશાહ તરફ ઢળતી રાખશે.” એન્ટિકે પહેલી જ વાર ભારતીય રાજવીએ સાથેતા પત્રવહેવાર અંગ્રેજી ભાષામાં શરૂ દ 2મેલિયનના ટેકા લોર્ડ મેકલેએ ઇ.સ. ૧૮૩૫માં તૈયાર કરેલા ભારતવાસીઓને અંગ્રેજી રંગે રંગવાની કેળવણી વિષે રિપોર્ટ ઈ.સ. ૧૮૬૪માં પ્રગટ થયા, ત્યારે ભારતની પ્રજાને અંગ્રેજી શિક્ષણ આપવાની નીતિને વિજય થઈ ચૂકયા હતા. લોર્ડ મેકાલેને ટેકો આપતાં તેના બનેવી સર ચાર્લ્સ' ટ્રેવેલિયને ઇ. સ. ૧૮૫૩ માં પાર્લીમેન્ટની કમિટી સમક્ષ હ્યુ હતું કે, “ો આપણે તેમને તેમના પ્રાચીન સાહિત્યનું શિક્ષણ આપશુ. તે વિધમી ઇસાઇઓએ મુસલમાન પાસેથી તેમના દેશ જીતી લીધા છે તેનુ મુસલમાનાને હંમેશાં સ્મરણુ રહેશે. તથા હિંદુઓના. મનમાં સતત એવા ભાવ રહેશે કે અ ંગ્રેજો એવા પવિત્ર રાક્ષસે છે કે તેમની સાથે કાઈપણ જાતના સબ'ધ રાખવા એ પાપ છે, હિણપત ભયુ છે. પણ જો તેમને અ ંગ્રેજી ભાષા અને સાહિત્ય શીખવાળુ તા તેના પ્રભાવથી તેઓ ઉત્સાહપૂર્વક આપણા ગુણાનુરાગી અની જઈને For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ આપણી રહેણીકરણી સ્વીકારી લેશે. જેથી તેમનામાં ભારતીયપણું નાશ પામશે. અને અંગ્રેજી પ્રત્યે ભાવના વિકાસ પામતી જશે. " (પરદેશી પરસ્ત બની ગયેલા જવાહરલાલ એટલે જ ભારતની રાષ્ટ્રભાષા હિંદીને બદલે લેટિનને બનાવવા માગતા હતા. તેમણે હિંદી ભાષાના પ્રચારને ટેકે આપવા માટે કેસ પ્રમુખ મહર્ષિ પુરૂષોત્તમદાસ ટંડનને પ્રમુખ પદેથી ફેંકી દીધા હતા) આગળ ચાલતાં સર ચાર્લ્સ વેલિયન જણાવે છે કે, જે યુવકો આપણી શાળામાં શિક્ષણ લે છે તેઓ પોતાના પૂર્વજોને અને વડિલોને તિરસ્કારતા થઈ જાય છે. તેમ જ પિતાની રાષ્ટ્રીય સંસ્થાઓને અંગ્રેજી ઓપ આપવાને કટિબદ્ધ થતા જાય છે. અને ખેડીને સમુદ્રમાં ફેંકી દેવાને બદલે ભારત માટે અંગ્રેજી શિક્ષણ અને રક્ષણ અનિવાર્ય છે. એવી માન્યતાના વાહક બની જાય છે.” વિલિયન આગળ ચાલતા જણાવે છે કે, મેં હિંદુસ્તાનમાં એવા ભાગોમાં વરસે ગાળ્યાં છે કે જ્યાં અંગ્રેજી ભાષાનું શિક્ષણ શરૂ થયું નથી. ત્યાં લેકે હંમેશાં અંગ્રેજોને પિતાના કદર દુશમને ગણે છે. તેમને ખતમ કરવાના ઉપાયે વિચાર્યા કરે છે.” પરંતુ હું જ્યારે બંગાળમાં ગમે ત્યારે ત્યાં આપણે તેમને અગ્રેજી કેળવણીની રગે રંગ્યા હેવાથી ત્યાંના શિક્ષિત ભારતવાસીઓ . અંગ્રેજોનું ગળું કાપી નાખવાને બદલે અંગ્રેજોની જોડાજોડ ન્યુરીમાં બેસવામાં કે બેંચ મેજિસ્ટ્રેટ બનવામાં ધન્યતા અનુભવે છે.” ભાષા દ્વારા માનસ પરિવર્તન ટ્રેવેલિયનના મત મુજબ અગ્રેજી શિક્ષણના પ્રભાવ નીચે ન આવેલા હિંદુઓ અને મુસ્લિમ પણ અંગ્રેજોને અપવિત્ર રાક્ષસે માનતા અને તેમને હાંકી કાઢવા કાવતરાં જતાં. પણ જ્યાં જ્યાં અંગ્રેજી કેળવણીને પ્રભાવ વિસ્તરતે ગયે છે ત્યાં ભારતવાસીઓનું માનસ અદલાઈ ગયું છે. તેઓ અંગ્રેજોને તેમના મહાન ઉપકારક ઉધારક અને બળવાન મિત્ર માને છે. તેમને સંકુચિત અંધકારમાંથી બહાર For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૯ કાઢીને તેમને ઉધ્ધાર કરવા માટે અંગ્રેજો તરફ વફાદારી અને ભક્તિભાવ ધરાવતા થઈ ગયા છે. દેશનું ભાગ્ય માત્ર અંગ્રેજોની મદદ અને તેમના રક્ષણ નીચે જ ઉદય પામશે એવી માન્યતાને તેઓ પ્રચાર કરે છે. જૂની પ્રણાલિકાઓની તાકાતને હરે આગળ ચાલતાં ટ્રેલિયન કહે છે કે, જે ભારતની જૂની પ્રણલિકાઓ અને તેમના શિક્ષણ અને સાહિત્યનું અસ્તિત્વ ભૂંસી નાખવામાં નહિ આવે તે સંભવ છે કે કોઇવાર ક્ષણ માત્રમાં ભારતમાંથી આપણું અસ્તિત્વ નાશ પામે.” તપાસ સમિતિના પ્રમુખે ટ્રેવેલિયનને પૂછયું કે, “આપની જનાનું અંતિમ ધ્યેય ભારત અને ઇગ્લેંડ વચ્ચે રાજનૈતિક સંબંધને તોડવાનું છે કે તે કાયમ માટે વિશેષ દઢ કરવાનું છે?” ટ્રેલિયને ફરીથી જવાબ આપે કે, “મને ખાતરી છે કે ભારતવાસીઓને અંગ્રેજી કેળવણું આપવાનું અંતિમ પરિણામ એ આવશે કે તેમના માટે ઈલેંડથી અલગ પડી જવાનું કામ અન તકાળ સુધી અસંભવિત બની જશે.” એથી હું એમ પણ માનું છું કે જે ભારતવાસીઓને તેમની શિક્ષણ પ્રણાલિકા જાળવી રાખવા દેવામાં આવશે તે કઈ દિવસ આપણને ત્યાંથી બહુ જલદી અને શરમ ભરેલી રીતે હાંકી કાઢવામાં આવશે. “હું બાર વરસ ભારતમાં રહ્યો છું. પ્રથમ છ વરસ ઉત્તર ભારતમાં રહ્યો, જ્યાં અંગ્રેજી કેળવણીને પ્રભાવ ન હતું. પરંતુ તેમની પ્રાચીન પ્રણાલિકાઓ અને શિક્ષણ ચાલુ હતા. જેથી તેઓ અંગ્રેજોને પિતાના જાની દુશ્મન માનતા અને તેમને કાઢી મૂકવા માટે કાવતરાં ઘડતાં તથા જ્યાં ત્યાં આપણને ભારતમાંથી કાઢી મૂકવાની જ વાતે સંભળાતી. “પરંતુ હું કલકત્તા આવ્યું. અહીં અંગ્રેજી શિક્ષણના પ્રભાવે સદ્ધ જુદી જ સ્થિતિ જોઈ લેકે આપણને કાઢી મૂકવાને બદલે સ્વ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ તંત્ર વર્તમાન પત્ર કાઢવાનું મ્યુનિસિપાલિટીએ સ્થાપવાનું, અને અંગ્રેજી શિક્ષણને પ્રચાર કરીને વધુ ને વધુ સરકારી નેકરીઓ મેળવવાનું વિચારતા હતા તેઓ પુરા અંગ્રેજ પરસ્ત બની ગયા. હતા.” (Sir Charles Trevelian before Parlimentary Committee of 1853) એ પ્રસિદ્ધ પત્ર ઈ. સ. ૧૮૫૩ની આ સર્વાગી તપાસ પછી કંપનીના ડાયરેકટરએ. ઈ.સ. ૧૮૫૪ની જુલાઈની ૧૯મીએ એજ્યુકેશનલ ડિસ્પેચ,' તરીકે પ્રસિદ્ધ પામેલે પત્ર ગવર્નર જનરલ લેડ ડેલહાઉઝીને મેક. આ પત્રમાં ડાયરેકટરોએ લખ્યું છે કે, “કેળવણુની આ નવી જનાને હેતુ વહીવટના દરેક ખાતાઓમાં વિશ્વાસુ અને હોશિયાર નકર અપાવવાને છે. ઉપરાંત તેને બીજે હેતુ એ છે કે ઈગ્લેંડના ઉદ્યોગ ધંધાને માટે જે અનેક પદાર્થોની જરૂર છે અને ઈગ્લેંડના દરેક વર્ગનાં લેકમાં ખૂબ ખપત છે એ બધા પદાર્થો વધારે પ્રમાણમાં અને વધુ નિશ્ચિતતાપૂર્વક સદા ઈડ પહોંચ્યાં કરે, અને તેની સાથે ઈંગ્લેંડના તૈયાર માલની ભારતમાં અનંત માગણી ઊભી થાય, તેમ જ તે ટકી રહે તે માટેના સંગે અને તેને અમલ કરનારા માણસે તૈયાર કરવાને છે.” યુનિવર્સિટીની શરૂઆત .સ. ૧૭૫૭ થી ૧૮૫૪ સુધીના ૯૭ વરસના ગાળામાં અંગ્રેજી રાજપુરુષને એ સમજાઈ ગયું હતું કે આ દેશમાં અંગ્રેજી સામ્રાજ્ય ટકાવી રાખવા માટે થોડા ભારતવાસીઓને અંગ્રેજી શિક્ષણ આપવું, એ રીતે તેમને પશ્ચિમ પરસ્ત બનાવી દેવાનું જરૂરી હતું. ૧૮૫૭નાં ભયંકર વિદ્રોહ ટેવેલિયનનાં મંતવ્ય યથાર્થ સાબિત કર્યા. એટલે ઈ.સ. ૧૮૫૭થી જ મુંબઈ કલકત્તા અને મદ્રાસમાં યુનિવર્સિટીઓની સ્થાપનાને કાયદે કરવામાં આવ્યું અને ઈ.સ. ૧૮૫૯ થી તે અમલમાં આવ્યું. For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ સ દિલ્હી કાલેજના વિદ્યાથી પંડીત મેહનલાલે કલકત્તાના રાજેન્દ્રબ્યાલ મિત્ર એ અંગ્રેજી સલ્તનતનાં મૂળ ઊડા ફેલાવવામાં અને ભારતીય જ્ઞાનને ઉતારી પાડી અંગ્રેજી સ'સ્કૃતિનું' પ્રભુત્વ જમાવવામાં, તેમ જ હિંદુધમ પ્રત્યે હિંદુઓને ઉદાસિન બનાવવામાં, તેમ જ ભારતમાં પરદેશી સાંસ્કૃતિ અને પરદેશી વિચારધારા ઠોકી બેસાડવા અંગ્રેજોની કરેલી સેવા સુપ્રસિદ્ધ છે. અંગ્રેજી કેળવણી લીધેલા ભારતવાસીઓની અંગ્રેજ ભક્તિ, પેાતાના જ દેશવાસીઓ પ્રત્યેના તેમના તિરસ્કાર અને તેમની અ ંગ્રેજી રહેણીકરણી તથા અંગ્રેજી ઢબનાં ચારિત્ર્યથી વે મકાલે અને સર ચાર્લ્સ ટ્રેવેલીયનની નીતિ ભારતવાસીઓ માટે કેટલી વિઘાતક હતી એ સ્પષ્ટ થાય છે. ૧૫૦ વર્ષીમાં ભાંગી પડેલું ભારત આજથી ખસો વરસ પહેલાના કાળ સુધી જે દેશ વિશ્વમાં શિક્ષિત ગણાતા દેશામાં પ્રથમ સ્થાને હતા, જે વિશ્વના સહુથી મોટા ખેતી પ્રધાન અને સહુથી મોટો ઉદ્યોગપ્રધાન દેશ હતા તે દેશ અગ્રેજોના ૧૫૦ વરસના શાસન પછી દુનિયાના સભ્ય ગણાતા દેશમાં કેળવણીની દૃષ્ટિએ સહુથી પાછળ પડી ગયા. ઉદ્યોગોની દૃષ્ટિએ તદ્દન ભાંગી પડસે. બેકારા અને ખીમારીથી ખદબદે છે. પોતાની માતૃભાષામાં શિક્ષણ આપવાને બદલે મા-બાપ પોતાના બાળકને અ ંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવામાં ગૌરવ માને છે. પોતાના જ દેશની ભાષાઓના પ્રશ્ન એકબીજાનાં ગળાં કાપવા કે ભારત સઘમાંથી અલગ થઈ જવા પણ તૈયાર છે. પરદેશી પાસેથી મેળવતા કરજને પરદેશીઓની સહાનુભૂતિ, સદ્ભાવના અને સહાય માને છે અને પરદેશીઓની સહાય વિના કશું જ કરી શકવાને અસમર્થ સાબિત થયાં છે. વિષ કન્યા જેવાં પશ્ચિમ-ચક્ષુએ જે દેશના પ્રત્યેક રહેવાસી લખી, વાંચી અને હિસામ કરી જાણતા તે દેશમાં ૯૪ ટકા લેાકેા અશિક્ષિત છે. થાડા લાકો અગ્રેજી ભણેલા છે, તેઓ પાતાના કરાિ અશિક્ષિત દેશવાસીઓ ઉપર For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨ બળાત્કારથી અ ંગ્રેજી રીતરસમ, કેળવણી વિચારધારા અને અથ વ્યવસ્થા જખેસલાક બેસાડી દેવા મથે છે. તેએ પાતાના દેશવાસીઓના સુખદુ:ખ પ્રત્યે ઉદાસીન રહીને પરદેશી સંસ્કૃતિ અને તેની અથઅેવ્યવસ્થાની ગુલામીના પ્રચારકેા મની મેઠાં છે. સત્તા ઉપર આવીને પરદેશી સહાય વગર એક પણ ડગલુ ચાલી શકવાની સૂઝ કે હિ ંમત આ કાયરા ધરાવતા નથી. મ અંગ્રેજોને આપણે અહીંથી હાંકી કાઢાં નથી. હાંકી કાઢવાના પ્રયત્નો કર્યાં હતા પણ વિશ્વના બદલાયેલા સજોગોએ એમને અહીંથી ચાલ્યા જવાની ફરજ પાડી. છતાં જતાં પહેલાં તેમણે દૂરદર્શિતા વાપરીને તૈયાર કરેલા “વિષકન્યાએ” જેવા તેમના કાળદ્રુતા અહીં.. આપણી છાતી ઉપર બેસાડતા ગયા. જેથી તેમના તમામ હિતેાસ પૂર્ણ પણે જળવાઈ રહે. આગાહી સાચી પડી છે ઈ.સ. ૧૮૫૪ના જુલાઈની ૧૯મી એ પ્રસિદ્ધ થયેલા અને ગવન ર જનરલ લોર્ડ ડેલહાઉૌને સુપરત કરાયેલા એજ્યુકેશનલ ડિસ્પેચમાં, જણાવેલા અને ઉદ્દેશે સંપૂર્ણ સફળ થયાં છે. અંગ્રેજી કેળવણીના રંગે રંગાયા પછી ભારત અનતકાળ સુધી ઇંગ્લેંડથી છૂટુ' નહિ પડી, શકે એવી ટ્રેવેલિયનની આગાહી સાચી પડી છે. પરિસ્થિતિ ઉલટાવવાના છે માર્ગ આ અતિ શૈાચનીય પરિસ્થિતિ ઉલટાવવાના માત્ર એ જ રસ્તા છે કાં તે વિશાળ સમુદાયના અશિક્ષિત ભારતવાસીએ બળવા કરીને આ અપસખ્યાના શિક્ષિત, સિક્યુલરીસ્ટાને સત્તા ઉપરથી ફ્રી ટ્રે. અથવા જે થાડા ઘણાં શિક્ષિતા કે જેએ અગ્રેજી કેળવણી, વિચારધારા કે અર્થ વ્યવસ્થાથી મંત્રમુગ્ધ બન્યા નથી પણ તેમને મહાન આકૃત રૂપ માને છે. અને ભારતના પુરાણા જ્ઞાન, સાહિત્ય અને વિચારસણીમાં અનવશ્રદ્ધા ાખીને જીવે છે તેઓ હવે મેદાનમાં આવે અને ભારતીય For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૩ વિચારધારા, સ ંસ્કૃતિ અર્થ વ્યવસ્થા અને માક્ષલક્ષી વિજ્ઞાનને આગળ ધપાવી ગામડે ગામડે તેની ચૈાત પ્રગટાવે ખીજા રસ્તા વધુ સ્વીકાય અને વધુ કાર્યક્ષમ છે. સ્વાષીન ભારતમાં કેળવણી ઉદ્દેશ વિષયેા અને રીત એ ત્રણે અદલી નાખવાની જરૂર હતી તેને બદલે મેકોલેને ચીલે ચાલુ રાખીને કેળવણીને સ ́પૂર્ણ રીતે નાકરીલક્ષી પશ્ચિમ પરસ્ત અને વિદેશી પ્રભાવથી ઝળહળતી બનાવી દેવામાં આવી. સહુથી કરુણ ઘટના તે એ બની કે અંગ્રેજોએ લખેલા ખેાટા ઇતિહાસને પણ ચાલુ રાખ્યા. વિશ્વમાં ભારત જ એક એવા દેશ છે જે સ્વાધીન થયા પછી પણ પરદેશીએ લખેલે ખાટા અને ભારતીય પ્રજા વચ્ચે આંતરિક વેરઝેર ચાલુ [રાખે તેવા ઇતિહાસ પાતાના ખાળકાને ભણાવે છે. એનુ કારણ કદાચ એવુ પણ હોય કે પરદેશીઓએ ભારત સરકારને એ ઇતિહાસ બદલવાની સલાહે ન આપી હાય આપણે એક એવી સાવભૌમ પ્રજા છીએ જે પેાતાના આંતરિક પ્રશ્નોમાં પણ પરદેશી સલાહ સ્વીકારીએ છીએ, અને પરદેશી દખાણુને થશ થઇએ છે. 'નિશ્ચિત મને પાછુ ફલુ કમિશન ભારત દેશ સ્વાધીન બન્યા કે તરત જ યુના. તું એક કમિ. શન આપણા માટે મેકાલેએ તૈયાર કરેલા કેળવણીના ઢાંચામાંથી અંહાર નીકળીને આપણી શ્રેષ્ઠ પ્રાચીન પ્રણાલિકા ફરીથી શરૂ તા નથી કરતા એની તપાસ કરવા આવ્યું હતુ. કમિશનના સભ્યો સ સ્થળે ફીને પૂરી તપાસ કરીને પાછા ગયા ત્યારે તેમને કદાચ પૂરા સાષ થયા હશે કે ભારત પોતાની આગવી સ ંસ્કૃતિની દિશા તરફ પ્રયાણુ કરવા જેટલું સાવધ બન્યુ ની. તે હજી વર્ષ સુધી પેાતાની પ્રાચીન સંસ્કૃતિ તરફ વળીને પાશ્ચાત્ય સંસ્કૃતિ સાથેના સંબંધો કાપીને, પેાતાની અસ્મિતાના પ્રભાવથી વિશ્વને આંજી શકે તેમ નથી, તેવા વિશ્વાસ સાથે નિશ્ચિત મને તે પાછું ગયું હશે. For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ २४ સ્વાધીનતા મળ્યા પછી પણ ન તા આપણે આપણી કેળવણી-ના ઢાંચા ખદલ્યા, કે ન તે આપણે આપણા સાચા ઇતિહાસ તૈયાર કર્યાં ન તા વિધાથી આમાં પેાતાની માતૃભાષા તરફ પ્રેમ પેદા કર્યાં પરંતુ જે ઝડપર્થી પશ્ચિમની હિંસક અને શોષક અથ વ્યવસ્થા તરફ દોટ મૂકી અખો રૂપિયાના ખર્ચે કારખાનાં ઊભાં કરવાં લાગ્યાં, તે જ ઝડપથી આ કારખાનાંઓને ચલાવવા માટેની કાચી ચીજવસ્તુ જેટલાં જ ઉપયેગી કારકુન, હિસામનીશે સંશાધકા ખરીદી વેચાણુ કરનારાઓ અને યાંત્રિક જ્ઞાન જાણનારા કારીગરો પેદા થઈ શકે તેવા ફેરફાર કર્યાં. કુમળી વયના બાળકો ઉપર નિર્દયતાથી લાદવામાં આવેલા શિક્ષણના મો. આવા શાષક અને હિ ંસક અથવ્યવસ્થાના પ્યાદાં બની શકે તેવા વિદ્યાર્થી આ ઝડપથી તૈયાર કરવા તથા બાળકાન્રી શક્તિના ખ્યાલ કર્યો વિના જ અભ્યાસક્રમ વધારી દીધા. અભ્યાસના સમયમાં કાપકૂપ કરી, આછા સમયમાં વધુ વિષા શીખવવાના તેમના ઉપર મા નાખી વિદ્યાથી ઓને માનસિક અને શારીરિક અનૈ રીતે નબળા અનાવી દીધા. ખઠિત થયેલુ ગૌરવ કારખાનાં વધતાં ગયાં, ગ્રામ ઉદ્યોગ ભાંગતા ગયા, પશુઓ કપાતા ગયા, શિક્ષાથી અને વિદ્યાથીઓની સંખ્યા વધતી ગઇ, પરંતુ અધા વિદ્યાથી ઓને સમાવી લેવા પૂરતી નિશાળે ખાંધી શક્યા નહિ તેમને શિક્ષણ આપવા માટે જરૂરી લાયક શિક્ષકો પણ તૈયાર કરી શકયા નહિ, પરિણામે નિશાળે એ જાણે કે ઔદ્યોગિક કારખાનાં ડાય તેમ તેમાં પહેલી પાળી, ખીજી પાળી, ત્રૌજી પાળી શરૂ કરીને નિશાળનુ ગૌરવ ખડિત કરી નાખ્યું. શાળાઓમાં કાગળાના વધુ પડતા વપરાશ કાના ફાયદા માટે વિદ્યાર્થીઓને પાષણ તે મળતું જ નથી. તેઓ અભ્યાસના વધુ પડતા ખાજાથી માનસિક રીતે અને પોષણના અભાવે શારીરિક For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૫ રીતે નબળા પડતાં જાય છે. જુદા જુદા વિષયેના પુસ્તકોના અને નોટબુકાના વપરાશ એવી તે નિર્દયતાથી ફરજિયાત વધારી મૂકવામાં આવ્યું છે કે આપણને સહેજે શંકા થાય કે આ ખિનજરૂરી કાગળે ના ભગાડ, કાગળ ઉદ્યોગના જ લાભ માટે અથવા તેના દખાણુથી તે વધારી મૂકાતા નહિ કાય ? - પણ આ નિયતાથી બાળક શારીરિક અને માનસિક અને રીતે ગુંગળાય છે. અને ખાળકોનાં વડિલે કેળવણીના આ ખર્ચ નીચે કચડાતાં જાય છે. અંધારણમાં પ્રાથમિક ધારણના અભ્યાસ મફત અને ફ્રજિયાત આપવાનુ ઠરાવાયુ છે પણ પુસ્તકાના અને નોટબુકાના ખરચ મફત કેળવણી આપવાના હાર્દને જ મારી નાખે છે. કેળવણી ફરજિયાત મનાવ્યા પહેલાં નિશાળે માટે પૂરતાં ચગ્ય મકાનાની અને વિદ્યાથી એ માટે પુરતાં ચેગ્ય શિક્ષકાની તે સગવડ કરવામાં આવી નથી, એટલે એવી સેંકડો નિશાળેા છે જ્યાં વિદ્યાર્થી ઓ છે ત્યાં શિક્ષક નથી, તેમ જ વિદ્યાર્થી એ છે પણ તેમને બેસવાની વ્યવસ્થા નથી. ખાટલે માટી ખાડ પાયાની કેળવણીમાં શિક્ષકા વિદ્વાન, અનુભવી અને ચારિત્ર્યશીલ હાવાં જોઈએ તેને બદલે અનુસૂચિત જાતિ હાવુ એ ચાગ્યતાના માપદંડ બની જવાથી કેળવણીનુ ધ્યેય ચારિત્ર્ય ઘડતર સિદ્ધ થઈ શકતું નથી અને ચારિત્ર્ય ઘડાયા વિના ઉપર ચડેલા વિદ્યાર્થી એમાં અશિસ્ત, તાજ્જાના અને અસતષ વધતા જાય છે. કેળવણીના ખરચ રાજ્ય ઉપર, મ્યુનિસિપાલિટી આ ઉપર અને વિદ્યાર્થીઓના વાલીઓ ઉપર પણ અમર્યાદિત રીતે વધતા જાય છે. શિક્ષણ કરનાં નામે જે કર ઉઘરાવાય છે. તેને જજિયાવેરા સાથે જ સરખાવી શકાય. કેળવણીનું “માળખું જે ઔદ્યોગિક પેઢીઓના હિત માટે બનાવાયુ છે તેથી અને બીજા ઉપર લખેલાં ઘણાં કારણેાથી કેળવણીનુ' ધારણ પડતું જાય છે. જ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૬ તન, મન અને ધનની ખુવારી : ચેાથી પંચવર્ષીય ચૈાજનામાં કેળવણી પાછળ ૭ અબજ ૮૩ કરોડ ૩૧ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યાં હતાં. તેથી નીચે મુજબ વિદ્યાર્થી ઓ એ ચેાજનાના ગાળા દરમિયાન શાળામાં હશે, એવી ધારણા રાખવામાં આવી હતી. વગ એક થી પાંચ ૬૮૯ લાખ. છ થી આઠ ૧૭૬ લાખ. 99 ,, નવ થી અગિયાર ૯૮ લાખ. યુનિવર્સિ ટી કાસ` ૨૭ લાખ. કુલ સંખ્યા ૯૯૦ લાખ. "" (India 1974; pages 49/50) પહેલા વગ માં દાખલ થયેલા ૬૮૯ લાખ વિદ્યાર્થી એમાંથી માત્ર ૨૭ લાખ વિદ્યાર્થી એ કાલેોમાં પહોંચી શકે છે. તેએ ભાગ્યે જ નાકરી સિવાય ખીજું કાંઈ કરી શકે છે. સરકાર તેમ જ માટી. ઔદ્યોગિક પેઢીએ બન્ને સાથે મળીને પણ આ લાખા ડિગ્રીધારીઓને નાકરી આપી શકતી નથી. તેા પછી જે થાડાંઘણાંને નાકરી આપી. શકાય છે, તે થાડાઘણાં વિદ્યાર્થીઓ મેળવવાર્થી ઉદ્યોગાની જરૂરિયાત પોષવા માટે લાખો યુવાનાની કાલેજ અને નિશાળામાં આકર્ષી ને તેમનાં . મન અને તન અને તેમના માબાપનાં ધનની ખુવારી કરવામાં આવે છે. ખરેખર આ કેળવણી નથી પણુ રાષ્ટ્રની શ્રેષ્ઠ બુદ્ધિસંપત્તિનુ ઉદ્યોગો દ્વારા થતુ અપહરણ જ છે. પાંચમા ધેારણે પહોંચ્યા પછી તે ૫૧૩ લાખ ખાળકોને અભ્યાસ. ઇંડીને મજુરી માટે ફાંફાં મારવા પડે છે. એ ન મળે તે માટા. ભાગ બેકાર બનીને પુરક મજૂરી શોષી પેટ ભરવા ફાંફાં મારે છે.. અમુક વર્ગ સમાજ વિાષી પ્રવૃત્તિઓમાં ગેાઠવાઈ જાય છે. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૭ બંધ કરો આ કેળવણીનું કૌભાંડ કેળવણીનું આ આખું કૌભાંડ બંધ કરી યોગ્ય ફેરફાર કરવામાં ન આવે તે આખરે ભયંકર અંધાધુંધીમાં દેશ ધકેલાઈ જશે. ૧૮૫૩. માં અને અશિક્ષિત ભારતવાસીઓને જે ભય લાગ્યું હતું તે જ ભય હવે અર્ધશિક્ષિત ભારતવાસીઓ દેશની સલામતિ માટે પેદા કરી રહ્યાં છે. આપણે ઉપર જોઈ ગયા કે ચોથી પંચવર્ષીય એજનામાં કેળવણું માટે ૭ અબજ રૂપિયા ફાળવવામાં આવ્યા પણ ઉદ્યોગમાં ૧૯૭૧-૭૨ સુધીમાં કારખાનાઓ ઊભા કરવા પાછળ જાહેર ક્ષેત્રમાં રૂપિયા પેપર કરેડ રિકવામાં આવ્યા, જ્યારે ખાનગી ક્ષેત્ર ૯૮૬૪ કરોડ રૂપિયાના રોકાણ વડે ૧૩૦૮૪ ફેકટરીઓ નાખવામાં આવી હતી, જેમાં માત્ર ૪૧ લાખ માણસેને મળે છે. | દેશમાં ગામડાંએ પ૭૫૭૨ છે. તેમાં ૩૧૮૬૧૧ ગામડામાં ૫૦૦ માણસો કરતા ઓછી વસ્તી છે. ૧૩૨૮૭૩ ગામડાંઓમાં ૧૦૦૦ માણસો કરતા ઓછી વસતી છે. ૧૦ હજારથી વધુ વસતિવાળ શકે તે માત્ર ૧૮૦૦ છે. ઉદ્યોગે બેકારી ઘટાડવામાં સહાયભૂત નથી બન્યા આપણે દેશ સ્વાધીન થયે ત્યારે ૪૦ લાખ બેકાર હતા ત્યારબાદ લેકોને રોજગારી આપવાના બહાને ૧૪૯૧૬ કરોડ રૂપિયાને ખરચે કારખાના નાખ્યાં હતાં. બેકારોની સંખ્યા ૪૦ લાખમાંથી વધીને ૪ કરોડની થઈ ગઈ. આ ફેકટરીઓની માનવ જરૂરિયાત પવવા સમગ્ર પ્રજા ઉપર કેળવણીને રાક્ષસી અને બિનકાર્યક્ષમ બોજો નાખી દેવામાં આવ્યું છે. દેશના આશાસ્પદ લાખો યુવાને હતાશ બનાવીને બેકારી, બીમારી, ગુનાખોરી અને મેંઘવારીથી પીડાતા સમાજમાં ફેંકી દેવામાં આવે છે. વધતી જતી બેકારીના આ પ્રવાહનું કારણ વસ્તી વધારો કહીને આત્મવંચના કરી શકવાનું સરકાર માટે અશકય છે, કારણ કે For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૮ Uત્ર છે. વસ્તી વધારે ૫૦ ટકાને છે. જયારે માત્ર જાહેર ક્ષેત્રની જ ઓદ્યોગિક કારખાનાઓમાં મૂડી રોકાણને વધારે ૩૫૮ ટકાને અને બેકારીને -વધારે ૯૦૦ ટકાને છે. વળી ચાલુ કેળવણુ દ્વારા પ્રજાના ચાસ્ટિયને આંક ઊંચે આવ્યું નથી. ભ્રષ્ટાચાર અને સામાજિક ગુન્હાએ જે રીતે વધી રહ્યા છે, એ જ આપણું નીતિમત્તાની ઉતરતી જતી સપાટીની સૂચક છે. બેકારી વધી છે. જે વર્ગ માનસિક રીતે ભારત વિરોધી હવે તેનું માનસ ભારત તરફી બનાવી શકાયું નથી. દેશમાં જ્યાં ત્યાં ફાટી નીકળતાં કોમી હુલ્લડે એની સાબિતી આપે છે. સ્વાધીનતાના પચીસ વરસ સુધી જે રાષ્ટ્રીય ભાવના હતી તે ઓસરી જઈને પ્રાદેશિક ભાવના જન્મી છે. રાષ્ટ્રીય એકતાને ભરખી જતી આ સ્થિતિનું કારણ છે, અંગ્રેજોએ લખેલે ભારતને તદ્દન ખેટે આધારહીન પરિકથાઓ જે ઈતિહાસ છે. એ ઈતિહાસે કેમ કેમ વચ્ચે, પ્રાંત પ્રાંત વચ્ચે ભયંકર ઝેર પેદા કર્યું છે. એ ઝેરના પ્રતાપે દરેક રાજયમાં અને કેન્દ્રમાં પણ ખુરશી યુદ્ધોને અંત આવતો જ નથી. કેઈપણ સમજદાર માનવીને આ સ્થિતિ વિચાર કરતા કરી મૂકે એવી છે. છતાં આપણું કમનસીબી છે કે શિક્ષણશાસ્ત્રીઓ, કાયદાશાસ્ત્રીઓ, સામાજિક કાર્યકરે કે વેપારી વર્ગ કેઈને પણ આવી ભીષણ સ્થિતિ ઉપર વિચાર કરવાની જરૂર જણાતી નથી. શિક્ષણના વહેવારુ પગલાં પ્રત્યે દુર્લક્ષ સ્વાધીનતા મળ્યા પછી શિક્ષણ માટે આપણે નીચેની બાબત નક્કી કરવાની હતી. (૧) શિક્ષણના વિષયે, (૨) શિક્ષણની રીત (૩) શિક્ષણનું માધ્યમ, પરંતુ પહેલી બે બાબતે વિષે નિર્ણય લીધા વિના જ ત્રીજી બાબતના નિર્ણય માટે આપણે ભયંકર હુલ્લડો મચાવ્યા, સેંકડોની જાનહાનિ કરી, કરેડની મિલકત બાળી અને દુનિયામાં આપણી પ્રતિષ્ઠાને નીચી પાડી. ઉપરની ત્રણ બાબતે નકકી કર્યા પછી સહુ પ્રથમ તે આપણે સાચે ઈતિહાસ તૈયાર કરવાની જરૂર હતી. ઇતિહાસનું For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ સંશોધન કરીને તે ફરીથી લખવા માટે જુદા જુદા સમયના ઈતિહાસનું સંશોધન કરી નવેસરથી લખવાનું કાર્ય કરવા વિદ્વાનોની એક સમિતિ, પણ ત્યારના કેળવણી પ્રધાન શ્રી અબુલ કલમ આઝાદે નીમી હતી. પણ સમિતિને ધખેળ કરવા માટેનાં સાધને કે કોઈ જાતની સહાય આપવામાં આવી નહીં, અને સમિતિ કામની શરૂઆત જ કરી શકી. નહિ જે સાચે ઈતિહાસ તૈયાર કરીને એ વિદ્યાર્થીઓને શીખવવામાં આ હેત તે આજના કમી પ્રાદેશિક કે ભાષાકીય ઝઘડાઓનું અસ્તિત્વ રહ્યું જ ન હોત. કિન્તુ એમ પણ હોય કે આજની સરકાર પણ અંગ્રેજોની પેઠે ડરતી હોય કે જે સાચે ઈતિહાસ અને ભારતીય સંસ્કૃતિની આપણી પ્રાચીન કેળવણ નવી પેઢી લેશે તે આપણને સત્તા સ્થાનેથી ફેંકી દેશે. * આપણે પચવર્ષીય યોજનાઓમાં માત્ર અમને રૂપિયા ફાળવીને અને તે ખરચી નાંખીને સંતોષ માનીએ છીએ, પણ તેનાં પરિણામે, શું આવે છે તેને અભ્યાસ કરવાની પરવા કરતા નથી. ' ગામડામાં વસતાં ૮૦ ટકા બાળકો કે જેમના માટે પૂરતી નિશાળે નથી, એગ્ય શિક્ષક નથી. તેમને શું શીખવવું તે નકકી કરવાની જરૂર છે. પણ સરકાર તે વિષે ચગ્ય નિર્ણય લેવામાં કરુણ બતે નિષ્ફળ ગઈ છે. આ કરોડ બાળકે કાંઈ વકીલ, ડોકટરે એન્જિનિયરે, વૈજ્ઞાનિક કે વોટા નાણાશાસ્ત્રીઓ થઈ શકવાના નથી. કદાચ આ તમામ બાળકો ઉપર લખેલી ડિગ્રી મેળવવામાં સફળ થાય છે. પણ તેમને કાંઈ લાભ થવાને નથી. દેશને પણ કઈ લાભ થવાને નથી. ઊલટું એથી ખેતીક્ષેત્રે, પશુપાલન ક્ષેત્રે અને ગ્રામઉદ્યોગક્ષેત્રે મોટી અંધાધુંધી ફેલાઈ જાય છે મામ બાળકોને ડિગ્રી પાછળ ન દોડાવે ગામડાંઓના બાળકોને મોટે ભાગે ખેડૂતોનાં, પશુપાલકોના અને ગામડાંઓનાં કારીગરોનાં બાળકો છે. તેમને તેમનાં બાપદાદાઓને બંધ કરવાનો છે. જે એ બંધ છેડીને તેઓ ડિગ્રીઓ પાછળ કેડે. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૦ તે બુદ્ધિજીવીઓના ક્ષેત્રે એકાણ વધી જાય અને ખેતી, પશુપાલન તેમ જ ગામડાના ગ્રામઉદ્યોગે પડી ભાંગે, જે અંધાધુંધીમાં પરિણમે અને રાષ્ટ્રની સલામતી જોખમાઈ જાય. રાષ્ટ્રને ખવડાવવાનું અને પ્રજાની જીવન જરૂરિયાત પૂરી પાડવાનું કાર્ય આ બાળકેએ જ પાર પાડવાનું છે. આ કાર્યમાં તેમને કેલેજની ડિગ્રીઓ કાંઈ જ કામમાં “આવે નહિ. તેમણે ખેતી કે પશુપાલન શીખવું હોય તેમણે તે માટે B. Ag. of Veternary surgeon-1 (8211 au 11 orza del. આ ડિગ્રી મેળવવા જે વિદ્યાથીએ ચારપાંચ વરસ કોલેજમાં બગાડે છે. તેમને માટે સરકાર એક લાખ રૂપિયાને માથાદીઠ ખર્ચ કરે છે તે અંદાજ છે. સરકારના આ લાખ રૂપિયા બગાડયા પછી પણ ડિગ્રીધારી ન તે ખેતી કરે છે, ન પશુપાલન કરે છે. એ તે માત્ર નોકરી શોધે છે. એમને ઠેકાણે પાડવા માટે નવી નવી બિનજરૂરી કેલેજે, ડેરી ડેવલપમેન્ટ એગ્રીકલ્ચરલ રિસર્સ કેટલ બ્રીડિંગ ફાર્મ -જેવી અનેક સંસ્થાઓ ઊભી કરીને બીજા અબજો રૂપિયાને ધુમાડે કરવામાં આવે છે, જેનાથી દેશને કશે ફાયદો થતો નથી, પણ પારવાર નુકશાન થાય છે. નવી અસ્તિત્વમાં આવતી આવી સંસ્થાઓ દ્વારા પરદેશીઓનાં હિત આ દેશમાં પ્રસરતા જાય છે. કરભારણ તેમ જ મેંઘવારીનું વિષચક વધુ ને વધુ વિસ્તરતું જાય છે. ગામડાંઓનાં આ બાળકોને ડિગ્રીની જરૂર નથી. તેમને જરૂર છે, સ્વચ્છ સુઘડ નિશાળની, જે દરેક ગામમાં સિમેન્ટ કે સ્ટીલને ઉપયોગ કર્યા વિના સ્થાનિક પથ્થર તથા ગાયનું છાણ અને માટી મેળવીને કરેલા ગોરા વડે બાંધી શકાય. ગ્રામ્ય નિશાળોના વિષય આ નિશાળમાં બાળકને લખતાં, વાંચતાં, હિસાબ કરતાં ખેતી અને પશુપાલનના સાદા નિયમે, પશુઓ અને ખેતીને એક સાથે સંબંધ, બને ક્ષેત્રને સમાજ સાથે સંબંધ, ધર્મ , For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧ અને નીતિના સિદ્ધાંત અને તેની આવશ્યકતા, સ્વચ્છતાના નિયમ, તેઓ જે પ્રદેશમાં રહેતાં હોય તે પ્રદેશના ઇતિહાસ અને ભૂગળ (આજે તા વિદ્યાર્થીને તેના ગામના કે જિલ્લાના ઇતિહાસ ભણાવવાને -બદલે યુરોપના કે રશિયાના ઇતિહાસ ભૂંગાળી પરિચિત કરવામાં આવે છે.) સામાન્ય વ્યાકરણ સ્થાનિક વેપાર ધંધા અને ગામડાંઓમાં ચાલતાં લુહાર, સુતાર, કુંભાર, દરજી વિગેરેના ધંધા, સ્થાનિક વનસ્પતિઓ, સામાન્ય દરઢના ઘરગથ્થુ ઉપચારો વિગેરેનું સામાન્ય જ્ઞાન તેમને આપવુ જોઈએ. દરેકને તકલી અને રેટિયા ઉપર કાંતવાનુ પણ શીખવવુ જોઈએ. ઐતિહાસ ફરીથી લખા જે વિદ્યાર્થી આ અતિશય તેજસ્વી જણાય અને યુનિવર્સિટી કાસ કરવા ઈચ્છતા હાય, તેા તેમને હિંદી અને અંગ્રેજી ફ્રજિયાત શીખવવુ જોઈએ. ખોટા ઇતિહાસનાં તમામ પુસ્તકોના નાશ કરીને નવેસરથી ઇતિહાસ લખવા જોઈએ કારણ કે આ ખાટા ઇતિહાસે જ હિંદુ મુસ્લિમ રમખાણે કરાવીને દેશના ભાગલા પાડયા છે. હવે સવણ અને હરિજના વચ્ચે આાદિવાસીઓ અને શહેરીઓ વચ્ચે એમ પ્રજાનાં વિવિધ વર્ગો વચ્ચે હુલ્લા જગાવીને દેશને નવા વિભાજને પ્રત્યે ધકેલવામાં આવી રહ્યો છે. આ રહ્યી કેળવણીના સાચા માર્ગ નીચલા ધેારણામાં કેળવણીના ખર્ચ એ કરવા કાગળ રૂપી રાષ્ટ્રીય સ ́પત્તિના દૃશ્યય અટકાવવા અને વિદ્યાર્થીએ ઉપરને શારીરિક, માનસિક અને આર્થિક ખાો આછેા કરવા એ કે ત્રણ જ પુસ્તકામાં તેમને શીખવાય તે રીતે તમામ વિષયેાના સમાવેશ કરી લેવા જોઈએ, અને બિનજરૂરી વપરાતી નેટબુકો અને પેન્સિલને વપરાશ બંધ કરી પાટી પેનના વપરાશ વધારવા જોઇએ. For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩. વિદ્યાર્થિનીએ માટે જુદી શાળાઓ હાવી જેઈએ. આપણે આવી વાત કરીએ ત્યારે આપણુને પછાત માનસના જૂનવાણી વિચારના વિગેરે કહીને ક્દાચ વગેાવવામાં આવે, પણ જાહેરમાં સહશિક્ષણની જોરદાર હિમાયત કરતા લેાકા પેાતાના બાળકાને અંગ્રેજી માધ્યમની ખ્રિસ્તી નિશાળમાં મોકલવામાં ગૌરવ અનુભવતા હોય છે. એ નિશાળામાં સહશિક્ષણ હાતુ નથી. કન્યાશાળાઓમાં વિદ્યાર્થિનીઓને કાંતવાનુ, ગૂંથવાનુ, ભરત ભરવાનું', પશુપાલન, શીલ અને સદાચાર, ચેખાઈ, સ્વચ્છતા, ઘરકામ, માંદાઓની માવજત લેખન વાંચન, ઇતિહાસ, ભૂંગાળ, હિસાખ કરતાં અને કુટુંબમાં નમ્રતાર્થી વિવેકી, સલાહસ'પી કેમ રહેવુ ? સ'ગીત. વિગેરે વિવિધ વિષયાનુ જ્ઞાન તેમના રસ મુજબ જુદા જુદા ધારણામાં આપવુ જોઇએ. ખેતી પશુપાલન અને ગ્રામઉધોગાનુ જ્ઞાન વ્યવહારુ હાવુ જોઈએ.. આવુ. જ્ઞાન આપવા માટે માટી ડિગ્રીવાળા શિક્ષકાન† જરૂર નથી. ગામડાંએનાં વડીલે જ આ જવામદારી ઉપાડી શકે. ઉપલાં ધેારણેામાં જયાં ઉચ્ચ કેળવણી પામેલા શિક્ષકેાની જરૂર હાય ત્યાં તેમને ચેાગ્ય આર્થિક લાભાની ખાતરી આપવી જોઈએ. ગામડાંઓમાં લેાકાની અને પશુઓની વૈદકીય સારવાર માટે સ્થાનિક વૈધે અને સ્થાનિક વનસ્પતિઓને ઉપયાગ કરવા જોઈએ. એ વૈદ્યકીય પર પરા ચાલુ રહે તે માટે ગામડાંઓના વિદ્યાર્થી ઓને જ વનસ્પતિઓનુ' અને વૈદ્યકીય જ્ઞાન આપવાના મદમસ્ત થવા જોઈએ. આ વિષયમાં ચીને ઉપર જણાવેલી રીતે જ અજમ પ્રગતિ કરી છે. પ્રાઢીનનાં નામે બાળકોને માંસાહારી બનાવવાનાં છે સહુથી મુશ્કેલ પ્રશ્ન ખાળકાના શારીરિક અને માનસિક વિકાસ સાધવાના છે. વર્તમાન પત્રોમાં એમ પ્રસિદ્ધ થયુ હતુ. કે સરકાર વાર્ષિક ૪૦૦ કરોડ રૂપિયાને ખરચે બાળક અને મોટા માણસો માટે પણ પ્રેટીનવાળા ખોરાક તૈયાર કરવાન For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૭ છે. આ પેજના વ્યવહારુ છે. દરેક વિદ્યાર્થીને એ જ પહોંચાડી શકવાનું પણ અસંભવિત છે. એ અનાર્થિક પણ છે. તેમાં માત્ર પૈસા ખવાઈ જશે, અને ભાગ્યે જ થોડા માણસ સુધી તે પહોંચશે. આવી રોજનાઓ વિશે સાંભળીએ છીએ ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ પ્રોટીન સમૃદ્ધ ખોરાક શું છે? પ્રોટીન તે દરેક અનાજમાં છે. તે સિવાય ઉચ્ચ જાતનું પ્રોટીન દૂધમાં છે. તેને પૂરવઠો સંપૂર્ણ પણે કાપી નાખવા તે સરકાર કટિબદ્ધ છે. તે પછી શું પ્રોટીનના નામે ઈડ માછલી અને માંસાહારને પ્રજામાં વ્યાપક બનાવી દેવાની તે આ પેજના નથી? શારીરિક અને માનસિક વિકાસને સાચા અને વહેવારુ ઉપાય સરકારમાં શાણપણને અંશ પણ હોય અને પ્રજાનું ભલું, કરવાની નિષ્ઠાને તેનામાં જરાપણું અંશ હોય તે વ્યવહારુ અને શાણપણભરેલું કાર્ય એ છે કે દરેક નિશાળને તેની પોતાની ઓછામાં ઓછી ૩૦ ગાય લેવી જોઈએ અને દરેક ગામને મેટું સમૃદ્ધ ચરિયાણ લેવું જોઈએ. આવી જનાથી બાળકોને પશુપાલનનું પ્રત્યક્ષ જ્ઞાન મળશે. તેમને તાજું ચકખું સસ્તું દૂધ મળશે. આ ગાયના છાણ અને મૂતર રૂપી ખાતરની અને તેમના વાછડાંએથી નિશાળને આવક થશે. સરકારને પાપી કાર્યો પાછળ કરોડો રૂપિયા બગાડવાની જરૂર નહિ રહે. - આ નિશાળે અને ગૌશાળાઓની દેખરેખની જવાબદારી ગ્રામ પંચાયતની હેવી જોઈએ, એમના સંચાલનમાં જે કોઈપણ મુશ્કેલી ઊભી થાય તે તે તત્કાલ દૂર કરવાની જવાબદારી જિલ્લા પંચાયતની હેવી જોઈએ. આ ગ્રામવાસીઓએ આ ગે વિદ્યાપીઠ સમી નિશાળના ખરચમાં પિતાને હિસે આર્થિક અને સક્રિય કામગીરી વડે આપ જોઈએ. રાષ્ટ્રીય અને ભારતીય અર્થવ્યવસ્થાના ઢાંચાની આવી જવાને જે રદ્ધાનિક સ્વીકાર કરવામાં આવે તે એના અમલની વિસ્તૃત જના ઘડી કાઢતા સમય ન લાગે. ના છાણ અને મત ' પાપી કાર્યો પર લાડાઓથી નિ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૪ કેળવણીની આ ચાજના અંગ્રેજો ભારતમાં પ્રવેશ્યા ત્યારે જે પ્રકારની કેળવણી પ્રથા હતી અને ગાંધીજીએ જેની જીવનભર હિમાયત કરી હતી એ જ પ્રકારની છે. રાષ્ટ્રમાં ધાર્મિક અને સાંસ્કૃતિક જ્ઞાનના લાવા કરવા માટે આપણી જૂની પ્રણાલિકા મુજબ બાણભટ્ટો, કીનારો, કથાકારા વિગેરેને પ્રાત્સાહન આપીને ભજનકીન અને ક્થાઓ દ્વારા લેાકાના જ્ઞાન ચારિત્ર્યના વિકાસ કરવાની યોજના અમલમાં મૂકવી જોઇએ. * લેાકેાને લખતાં વાંચતાં શીખવ્યા પછી જે ધ ગ્રથામાંથી જાણી લઈને શિષ્ટ સાહિત્ય વાંચવા નહિ આપીએ તા મગજના અવકાશમાં અશ્લીલ સાહિત્યના ધોધ ઘૂસી જશે, અને પ્રજાને શિક્ષિત બનાવવાનાં બધાં પ્રયત્ના ધૂળમાં મળી જશે. For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ જો નવી પેઢીને પિતાનાં દુષ્કને જૂઠે બચાવ બતાડીને આંખે સ ઊધા પાટા ને બાંધવામાં આવે તે આ પેઢીના યુવાનો અને | યુવતીઓ પોતાની શક્તિને સન્માર્ગે વાળી શકે તેમ છે. અનેકનાં || જીવનના ઉદ્ધારક પણ બની શકે તેમ છે. શું વડીલે પોતાની પકકડ મૂકશે ખરા ? “ભારતે પ્રગતિ કરી છે; વિકાસ સાધ્યો છે, પ્રકાશ મેળવ્યો છે.” એવું ચારેબાજુ જોરશોરથી પ્રતિપાદન થઈ રહ્યું છે. હું પણ તેમાં સંપૂર્ણ સંમત છું. સવાલ એટલે જ છે કે આ પ્રગતિ, વિકાસ અને પ્રકાશ કેન થયાં છે? એની સ્પષ્ટતા થઈ જવી જોઈએ. નહિ તે નવી પેઢી આ બુમરાણુથી ભુલાવામાં પડી જશે મારી દષ્ટિએ હરામખેરી, ભેળસેળ, વિશ્વાસઘાત, છેતરપિંડી, વ્યભિચાર, નાસ્તિકતા, બેંગલપટતાના માર્ગે જોરદાર પ્રગતિ થઈ છે? જોરદાર વિકાસ થયો છે! બાકી સદાચાર, પરાર્થે, પ્રેમ, ત્યાગ, તપ, તિતિક્ષા, કૃતજ્ઞતા વગેરે માગે તે આ દેશની બુદ્ધિજીવી પ્રજાએ કારમી પીછેહઠ કરી છે! , . જે રામરાજ્ય સ્થાપવાની સહુ વાતો કરે છે તે એ વાત તો જાણે છે ને કે રામચન્દ્રજીએ હક્કથી મળતા રાજયને પણ લાત લગાવી હતી ! - આ પ્રજા ભલે હક્કનું જતું ન કરે; પણ હરામનું તે છોડે! જે એટલું નક્કી કરે કે હરામનું કશું લેવું નહિ તે કળિકાળનું એ રામરાજ્ય જ કહી શકાય. - પરાજિત થયેલા હિટલરના પક્ષકારોએ ગોરાઓને સ્પષ્ટ શબ્દોમાં સુણાવી દીધું હતું કે, “તમે અમારા બધાં શસ્ત્રો છીનવી લેશે તે ય તમારા તરફના ધિક્કારનું શસ્ત્ર જ્યાં સુધી અમારી પાસે છે ત્યાં સુધી તમે અમારી ઉપર વિજય હાંસલ નહિ કરી શકે !” વાસનાઓએ આપણું ઉપર ગમે તેટલે વિજ્ય મેળવ્યો હોય પણ જ્યાં સુધી તેની તરફ ધિક્કારની નજર રાખશું ત્યાં સુધી તે વાસનાઓ વિય-વાવટો ફરકાવી શકે તેમ નથી ! વાસના પ્રત્યે જ ધિકાર ચાલુ રાખે ! એક દી તે જરૂર વિજય અપાવી દેશે. પં. શ્રી ચંદ્રશેખરવિજયજી IS ૫ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ રિલ) અનાર્થિક ઉદ્યોગ બે જ વિક આવી રહેલાં અણુયુદ્ધની મહાવિનાશક અસરમાંથી બચવા માટે કરે ગાયે ઊછેરવી પડશે. કદાચ આયુધ થોડું દૂર ઠેલાય તે પણ આણુ અખતરાથી વધી રહેલાં પ્રદૂષણ, અને રસાયણ ઉદ્યોગના કચાઓથી, દવાઓમાં અને ખોરાકમાં ઝેરી રસાયણેના વપરાશથી, માનવજાત ઉપર ભયાનક રોગચાળાને જે ભય ઘેરાઈ રહ્યો છે તેમાંથી પણ બચવા માટે વિશ્વને અબજો ગાયે ઉછેરવાની જરૂર પડશે જ. વિશ્વ પાસે અને ભારત પાસે પણ માત્ર બે જ વિકલ્પ છે. કાંતે. અબજે ગાને ભારતીય પશુ વિજ્ઞાનનાં ધોરણે ઉછેરે, અને નહિ તે જેમ પતંગિયા દિવાના ઝળહળતા પ્રકાશમાં સામે જઈને નાશ પામે છે, તેમ અણુ ધડાકાઓના અને રસાયણેના જવલંત ઝેર પેદા કરી. કરીને તેમાં જ નાશ પામી જાય. સરકારી અવળચંડાઈ સાધુઓ, સંતે, દેશના સમજુ માણસે ઈરછે છે કે દેશમાં સંપૂર્ણ ગોવધબંધી થાય, અને સંવર્ધનની ચેજના થાય. તેઓ સરકારને આમ કરવા અરજ પણ કરે છે કે, ગોવધ બંધ કરે.” સરકાર જવાબ આપે છે, “વધ કેમ બંધ થાય? આ તે કેમેકસી છે.” કરડે પ્રજાજનેની સહીઓ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યાં કે, “કૃપા કરી હત્યા બંધ કરે.” ત્યારે જવાબ મળે “અમે શું કરીએ? આ તે “સીક્યુલર ટેઈટ છે તમે લોકોને જ જઈને સમજાવે તેઓ માંસ ન ખાય. (જાણે કે ભારતવાસીઓ ગાયનું જ માંસ ખાતા હોય ને !) કે માંસ ન ખાય તે ગાયને કહ્યું, મારવાનું છે? For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ३७ ભાળા લાકા પાસે આના ઉત્તર નથી. તેઓ મનમાં દુઃખી થાય છે. હતાશ અને છે. મનમાં સમસમીને બેસી રહે છે. સરકાર આજ સુધી એવાં અહાનાં કાઢતી કે દેશમાં ઘાસચારાની તીવ્ર તંગી છે અને દુનિયામાં ગાયાની સહુથી વધુ વસતી ભારતમાં છે. એટલે ગાયના હિતની દૃષ્ટિએ પણ તેમને મારી નાંખ્યા સિવાય છૂટકો નથી. પોકળ દલીલે હવે સરકારની પોકળ દલીલાના ભાડા ફૂટી ગયા કારણ કે તેઓ અનાજ ઉત્પાદનના જે જંગી જથ્થાના દાવા કરે છે. તે દાવાના આધારે ઘાસચારાની તંગો હાઇ જ ન શકે, ૧૨ કરોડ ટન અનાજની સામે ૪૨ કરોડ ટન ચારા થવા જોઈએ, જે અગાઉ તેઓ માત્ર ૧૩ કરાડ ટન બતાવતા હતા. વિશ્વમાં દર સે। માણસની વસ્તીએ ગાયેાની વસતી ૫૫ થી ૨૯૨ સુધીની છે. જ્યારે ભારતમાં દર સે। માણસાએ માત્ર નવ ગાયા છે. દેશમાં ગાયાની વસતી વધારે નથી. પણ ગાયા વિષેના સરકારી જુઠાણાં કદાચ વિશ્વમાં સહુથી વધારે હશે. આ માસી છે : માકસી છે. માટે ગેાવધ અંધ ન થાય એ સરકારી દલીલ પાયા વિનાની છે. માક્રસીમાં ૯૯ ટકા લોકોની ઇચ્છા વિરુધ્ધ સુવર્ણ અંકુશ ધારા લાદી શકાય. માક્રસીમાં ધંધ કરવાના લેાકેાના અધિકારને કચેડી નાખીને ખાંડના કારખાનાંઓનાં પ્રદેશના ખેડતાને તેમની શેરડીમાંથી ગાળ બનાવતા અટકાવી શકાય. મેકસીમાં પવિત્રધામમાં કરોડ રૂપિયાના ખરચે માછલી મારવાના ખૂની ઉદ્યોગો વિકસાવી શકાય. ડૅમા*સીમાં આધુનીક કતલખાના સ્થાપી શકાય. મેકસીમાં વાકાના ખળદ ઉછેર, બળદગાડાં, ઘેડાગાડી શુધ્ધ ઘી ઉત્પાદન વડે á મેળવાતી કમાણી ઉપર સ્ટીમ શલા ફેરવી શકાય. ડેમેક્રસીમાં ગૌવધ બંધ ન કરી શકાતા હોય તે કાઈ વખત લેાકેાના રાષ આ કહેવાતી માક્રસીના જ ખાતમે ખેલાવી દેશે. લીકા માંસાહાર કરે છે માટે ગાયે કાપીએ છીએ.' એ પણુ “નયુ" જીહાણું છે. માંસાહારી લોકો માટે ભાગે મકરાતુ માંસ ખાય For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૮ છે, અને તે પણ રોજ નથી ખાતાએથી ઉલટું લેક દૂધ પીત હતા. જે દૂધ સરકારે નિર્દયતાપૂર્વક આંચકી લીધું છે, જે લેકોને સેંકડે સદીઓથી પ્રાદેશિક ખેરાક જ નિયમિત આહાર છે તેમને તેમના ચોખા, જુવાર, રાગી, મકાઈ એ તમામ પ્રકારના ખેરાકને બદલે ઘઉં ખાવાની ફરજ પાડી છે. કાયદાથ નહિ, ચિકકસ નીતિ. ઘડીને, લેકેને લાચાર બનાવીને એ સરકારી પેદાશ છે. લેકે ગાયે નથી પાળતા એ આક્ષેપથી વધુ મોટું જુઠાણું હોઈ શકે નહિ. કાયદા વડે નહિ પણ અમુક ચોક્કસ નીતિ. વડે, પૂર્વજિત એજના દ્વારા, લેકે ગાયે પાળી ન શકે એવી, સ્થિતિ સરકારે જ પેદા કરી છે. સરકારે સીકતથી ચરિયાણેને નાશ કર્યો છે. વિશ્વમાં કદાચ સહુથી વધુ જલાશ ધરાવતા આ દેશમાં ઈરાદાપૂર્વક, લેકેને ગાયે પાળવામાં વિધરૂપ બને માટે, એક અથવા બીજા બહાના નીચે અને અમુક ચેકસ નીતિઓને અમલમાં મુકીને પાણીને દુકાળ સર્જવામાં આવ્યું છે. પશુઓને પેટ પૂરતું ખવડાવી ન શકાય માટે તેમના ઘાસચારાનું ઉત્પાદન અવરોધવામાં આવ્યું છે. ગોપાલકાના શુદ્ધ ઘી ના ધંધાને મારી નાખવા (જેથી તેઓ પશુપાલન કરી શકે નહિ) વનસ્પતિ ઉદ્યોગને વિકસવાની સહાય કરી અનાજ અને. પશુચારને ભેગે સીંગદાણાની ખેતીને કાયદા વડે નહિ પણ ચક્કસ, નીતિ વડે ઉત્તેજન આપીને નેપાલકને ગુંગળાવી નાખ્યા છે. પછી. ઘરમાં ગાય પાળવાનું શક્ય શી રીતે બને? અન્યાયની પરાકાષ્ઠા રૂ ને પુરવઠો કાપી નાખીને જેમ મીલ માલિકોને મલે ન. ચલાવવા માટે કેષિત ઠરાવી શકાય નહિ. તેમ ચરિયાને નાશ કરીને. અને તમામ કાવાદાવાઓ દ્વારા વનસ્પતિ ઉદ્યોગને વિકસવાની સહાય કર્યા પછી કે ઉપર તમે ગાયે નથી પાળતા એવું ષા-- રોપણ કરવું એ અસત્ય, અન્યાય અને જુલમની પરાકાષ્ઠા છે. For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ 北 ચરિયાણાન નિક ન પશુપાલનમાં અવરાધા તા ઘણા ઊભા કરવામાં આવ્યા છે. પણ ચરિયાણાનું નિકંદન અને વનસ્પતિ ઉદ્યોગને ઉત્તેજન એ બે સહુથી મોટા અવાયા છે. ખીજા દેશોની સરખામણીમાં આપણે ત્યાં ચરિયાણાનું કેવું નિક જૈન નીકળી ગયુ છે. તે નીચેની વિગતેથી જણાશે. દેશનુ નામ ખેતી નીચેની જમીન ચરિયાણા પશુના માથાદીઠ. એકરમાં ચરિયાણુવિસ્તારના એકરમાં ગ્રેઈટ બ્રિટન ૧ કરોડ ૯૦ લાખ ૪૩ લાખ ન્યુઝીલેન્ડ ૧ કરોડ યુ. એસ. એ ૫૦ કરોડ ભારત ૩૪ કરાડ ૩૦ લાખ ૮૫ લાખ ૪ ૨ ૭ ૩ કરોડ ૬ લાખ ૩.૫ કરાડ ૪૭ લાખ કરોડ ૧૨ લાખ કરોડ ૨૫ ઉપરના આંકડાથી એ પુરવાર થાય છે કે આપણા દેશમાં ચરિયાણાનું ચેજનાપૂર્વક નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. જે બચ્ચાં છે તે પણ હરિજન ઉદ્ધારને નામે તેમને આપી દઈને દેશમાં ાંતર વિગ્રહના બીજ સરકાર પાતે જ વાવી રહી છે. લાખ ૦૦૯૫ દેશમાં ગાય બચાવવાના અને તેનુ ચેાગ્ય સવન કરવા માટે પાયાનું કાય. ચરિયાણા વિસ્તારવાનું અને વનસ્પિતિ ઉદ્યોગને હ ંમેશને માટે અંધ કરવાનું છે. આ બે શરત સ્વીકારવામાં ન આવે તે ગાય ખચી શકશે જ નહિ. આ દેશમાં જે કાંઇ શ્રેયસ્કર છે તે તમામના નાશ થઈ જશે. વનસ્પતિ ઉદ્યોગના ઇતિહાસ વનસ્પતિના ઈતિહાસ પણ આજની પ્રજા ભાગ્યે જ જાણતી હશે. દુઃખ તે એ છે કે જ્યારે જ્યારે વનસ્પતિ અજારમાં પ્રાપ્ય થઈ જાય છે. ત્યારે પ્રશ્ના ભારે ઉગ્નિ બની જાય છે. તે તે વનસ્પતિની પસંદગી શુદ્ધ ઘીનાં ભાવ અને વનસ્પતિના ભાવ વચ્ચેના ક્રૂરના કારણે For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ અને શુદ્ધ થૈ અપ્રાપ્ય હોવાને લીધે કરે છે. પણ તે ઉદ્યોગથી ભારત દેશને જે અકલ્પનીય, આર્થિક, શારીરિક અને બૌદ્ધિક હાનિ થઈ રહી છે. તેની તે તેને કલ્પના પણ નથી. વનસ્પતિનું કારખાનું સહુ પ્રથમ હેલેન્ડમાં નાખવામાં આવ્યું. ત્યાં લેકમાં ગળાનાં દરદ બહુ વધી જવાથી ત્યાંની સરકારે તેના કારણેની તપાસ કરવા હેકટરેની એક સમિતિ નીમી. ડોકટરોએ ઊંડી તપાસને અંતે અભિપ્રાય આપે કે વનસ્પતિના કારણે ગળાનાં દર વધ્યા છે, માટે તે બંધ કરવું જોઈએ, તરત જ હેલેન્ડની સરકારે એ કારખાનું બંધ કરાવ્યું અને તે કારખાનું ભારતમાં લાવવામાં આવ્યું. ભારત સરકાર નવા નવા રેગે પ્રસરે તે તેના કારણેની તપાસ કરવા ડેકટરની પેનલ નીમતી હેય એવું આપણું જાણમાં નથી. રેગે ફેલાય ત્યારે તેનું કારણ નિમૂળ કરવાને બદલે રોગ થયા પછી એને દબાવવા માટે રસી બનાવવાની વૈજનાઓ ઘડે છે, પરિણામે વેગે વધે છે. માણસે મરે છે. રસી બનાવવા માટે પ્રાણીઓની હિંસા અને ફાર્મસીઓ દ્વારા લેકનું બેફામ શેષણ વધે છે. ઘણી વખત સરકાર મફત રસી મૂકવાની વ્યવસ્થા પણ કરે છે, પણ રસી મફત મૂકાવ્યા પછી તેના ખરચ પેટે કોઈને કોઈ રીતે કર વધારે પણ આપ જ પડે છે. મફત રસી કદાચ લાખે માણસને અપાતી હશે. પણ તેને ખરચ કાઢવા નંખાતે કર વધારે સમગ્ર પ્રજાને ભેગવવે પડે છે. જીવદયા મંડળીને વિધિ મુંબઈની જીવદયા મંડળીએ હેલેન્ડની સરકારના ડોકટરેએ આપેલ અભિપ્રાય ટાંકીને વનસ્પતિનું કારખાનું અહિ સ્થપાય તેને વિરોધ કર્યો. પરંતુ સરકાર પરદેશી અને કારખાનું નાખનાર પણ પરદેશી, એટલે એ વિરોધ બહેરા કાન ઉપર અફળાયે. ગાંધીજી, રાજેન્દ્રપ્રસાદ, પંડિત હાલેરદાસ ભાર્ગવ વગેરે આગેવાનેએ પણ આ કારખાનાં સામે વિરોધ કર્યો પણ પરદેશી શાસનમાં For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૧ જી પરદેશીઓથી દબાયેલાં શાસનમાં રાષ્ટ્રવાદીએાની અને રાષ્ટ્રહિતની માગણીઓ કદી સ્વીકારાતી નથી. વનસ્પતિના શુદ્ધ ઘીમાં પ્રવેશ શુદ્ધ, સ્વાદિષ્ટ અને પવિત્ર ગણાતું ઘી ખાવાને ટેવાયેલા ભારતવાસીઓએ વનસ્પતિ ઘીને સ્વીકાર્યું નહિ તેથી મુંબઈના રસ્તાઓ ઉપર કડીમાં વનસ્પતિમાં પ્રી તળીને લેાકેાને મફત ખવડાવવામાં આવી. ઘેરેઘેર ફરીને તેના એજન્ટોએ ૨૦૦ ૨૦૦ ગ્રામના પેક ડબ્બા મફત ‘સેમ્પલ' તરીકે આપ્યાં. છતાં પ્રજાને તે આકર્ષી શક્યું નહિ. પરંતુ ઉપરા ઉપરી દુકાળા પડવાથી અને પશુઓની ચાલુ રહેલી તલી શુદ્ધ ઘીના ઉત્પાદન ઉપર બહુ માઠી અસર થઈ. માલની ખેંચ તેમજ વધતી માગી પૂરવઠા ખેરવાતા શુદ્ધ ઘીની માંગને `પહોંચી વળવા વેપારીએ તેમાં વનસ્પતિ ઘીની ભેળસેળ કરવા લાગ્યા. આ ભેળસેળ સામે લેાકાના રાષ વધતા હતા, અને શુદ્ધ ઘીના વેપારમાં ભેળસેળ ન થાય માટે કીથી કારખાનુ ખંધ કરવા પ્રશ્નએ માગણી કરી. પરંતુ સરકારે કારખાનું બંધ કરવાને બદલે ભેળસેળના કાયદ્વે કર્યાં. એથી ભેળસેળ ન અટકી પરંતુ ભ્રષ્ટ્રાચાર અને ભેળસેળ બન્ને વધ્યા. આમ આ ઉદ્યોગ માટે એક ખજાર ખુલ્લુ થઇ ગયું. તે સમયે શુદ્ધ ઘીના ભાવ દ્ગાઢ રૂપિયે કીલે। હતા. અને વનસ્પતિ પાંચ આને કીલે। વેચાતું. આવા માટ ભાવ ફેરને કારણે મળ માટા નફા અને શુદ્ધ માલની ખેંચની સ્થિતિમાં ઘરાકો સાચવવા વેપારીઓ પાતાની લાલચ રોકી ન શકે એ ઢેખીતુ છે. એટલે જેમ જેમ શુદ્ધ ઘીના માલના પૂરવઠો ઘટતા ગયા તેમ તેમ તે ખાધ થંનસ્પતિ વડે પૂરવા લાગ્યા. તેમ કરવામાં તેમને નફાના ગાળા પણ માટે મળવા લાગ્યું. આમ સરકારી સહાય વડે વનસ્પતિની ઘીની ઘુસણખારી ઢાકાના ઉગ્ર વિરોધ છતાં ધીમે ધીમે વધતી જતી હતી. બીજા વિશ્વયુધ્ધે ભારતમાં વનસ્પતિ ઉદ્યોગના પગઢડા મજબૂત કર્યાં. તેવામાં ૧૯૩૯માં ખીજ વિશ્વ વિગ્રહ સળગી ઉઠયેા. સૈનિકાની For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ભરતી થવા લાગી. ભારતનું લશ્કર દેઢ લાખનું હતું તે વધારીને ૧૦ લાખનું કરવામાં આવ્યું. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડના લશ્કરની છાવણીઓ હિંદુસ્તાનમાં નાખવામાં આવી, મિડલ ઈસ્ટમાં જે લાખે. અમેરિકન અને કેનેડિયન સૈનિકે આવ્યા તેમના માટે પુરવઠો પૂરે. પાડવાની જવાબદારી ભારત ઉપર ઠેકી બેસાડવામાં આવી. ભારતે આ સમયે અહિંસક બળ પિકાર્યો. કિવટ ઈન્ડિયાભારત છેડેની અને ઈન્કલાબ ઝીંદાબાદની ગર્જનાથી ભારતનું આકાશ. છવાઈ ગયું. ગાંધીજી અને તમામ મુખ્ય આગેવાનેને પકડી લેવામાં આવ્યા. સ્વાતંત્ર્યવીરોથી જેલે ભરાઈ ગઈ. લાઠીમાર ગોળીબાર અને બમ્બ ધડાકા જાણે કે જીવનને એક સહજ ભાગ હોય તેમ લાગવા. માંડયું. આમ જ્યારે ભારતના દૂધમલીયા જીવ સટોસટના સંગ્રામમાં મંડાયા ત્યારે ભારતના ઉદ્યોગપતિઓએ લડાઇમાંથી લમી મેળવવાની તક ઝક્ષી લીધી. તેઓ સરકાર પક્ષે ઝુકી ગયા. યુદ્ધમાં સરકારને કાંઈ જ મદદ ન કરવાના રાષ્ટ્રના આદેશને અવગણી સરકારને યુદ્ધ સામગ્રીની તમામ સહાય તેઓએ આપવા માંડી. લાખોનાં લશ્કર માટે ઘીની માંગ નીકળી તેની સાથે ગોરા. સૈનિકે બીફ' ગાયના માંસની પણ જોરદાર માંગ નીકળી. સ્વાધીનતા. પછી ડે. રાજેન્દ્રપ્રસાદે આંસુ ભરપૂર આંખે કહ્યું હતું કે તે સમયે. ગેરા લકરે માટે રોજના ૩૬૦૦૦ વાછરડાં કપાતાં હતાં. એટીઉંમરની ગા મારતા તે તે જુદી. દૂધ ઘીની ઉગ્ર અછત ઊભી થઈ. એ અછત એટલી ઉગ્ર હતી કે પરદેશી દૂધના પાઉડરના ૪૦૦ગ્રામના ડબ્બાના ૧૦ રૂપિયા આપવા છતાં એકાદ ડખે પણ દુષ્માણ. બની ગયે. લશ્કરને શુદ્ધ ઘીને પૂરવઠો પૂરો પાડવા વેપારીઓ તેમાં છૂટથી. વનસ્પતિ મેળવવા લાગ્યા અને કરોડો રૂપિયાની કમાણી કરવા લાગ્યા. સાથે શુદ્ધ વનસ્પતિના પણ લાખ ડબા લશ્કરે માટે જતા હવે. વનસ્પતિને ખુહલું મેદાન મળી ગયું. નવા નવા કારખાનાઓ શરૂ થવા. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૩ લાગ્યા. લશ્કરની માગ એટલી મટી હતી કે વનસ્પતિને ભાવ પાંચ આ કલે ઉપરથી વધીને એક રૂપિયે અને શુદ્ધ ઘીને ભાવ દેહ, રૂપિયે કીલે ઉપરથી વધીને છ રૂપિયા થઈ ગયે. હવે જેમ જેમ ઘને પુરવઠો ઘટતે ગયે અને ભાવ વધતા ગયા તેમ તેમ વનસ્પતિને વપરાશ વધતે ગયે. હારેલી પ્રજા પરદેશી શાસન લાચારીથી સ્વીકારે. તેમ લાચાર પ્રજાના ઘર ઘરમાં વનસ્પતિ ઘુસી ગયું. યુદ્ધને અંતે અંગ્રેજો અહિથી ગયા, પણ જતાં જતાં પરદેશી, સંસ્કૃતિ, પરદેશી વિચારધારા અને હિંસક, શોષક, અર્થતંત્રના તેમણે તૈયાર કરેલા નિષ્ણાતે રૂપી બેડી સરકારી તંત્રના ગળામાં, અને વનસ્પતિ રૂપી બેડી પ્રજાના પગમાં જડબેસલાક પહેરાવતા ગયા. કરી વિરોધ વંટોળ સ્વાધીન ભારતમાં ફરીથી વનસ્પતિ સામે વિરોધને વટેળ જાયે.. પરંતુ અંગ્રેજોએ બેસાડેલા સચિવે પાસે પ્રધાને લાચાર હતા. ડે. રાજેન્દ્રપ્રસાદ જે એક સમયે વનસ્પતિને વિરોધ કરવામાં મોખરે હતા. તેમણે જોકસભાને કહ્યું કે, “વનપતિ બંધ કરવું પ્રજાના હિતમાં નથી અને નવા નવા કારખાનાઓ બાંધવાની રજા આપી. સચિવે સરકારને સમજાવતા કે શુદ્ધ ઘી બહું એવું છે. વનસ્પતિ બંધ કરશું તે તે વધારે શું થશે, ગરીબ કે તે ખરીદી નહિ શકે અને. લેકમાં અસંતોષ ફેલાશે. રાજેન્દ્રપ્રસાદજી વનસ્પતિના નવા કારખાના બાંધવાને બદલે શુદ્ધ ઘીના કારખાના સમી ગાયનું રક્ષણ અને સંવર્ધન કરીને તેને પૂરવઠો વધારી શકયા હેત, ભાવ નીચે લાવી શક્યા હોત. પરતું તેમના સચિવે અને ગાયના જાની દુશ્મન અને ઉદ્યોગના આશક નેહરુના વિરોધ આગળ કદાચ તેમનું ચાલ્યું નહિ હોય. રાષ્ટ્રની અસિમતા પ્રગટ કરવાની એક ભવ્ય તક રાજેન્દ્રબાબુ ચૂકી ગયા. કેન્દ્ર સરકારની લેબોરેટરીમાં ઉંદર ઉપર એક પ્રયોગ કરવામાં આવ્યું. અમુક ઉંદર માત્ર શુદ્ધ ઘીના બરાક ઉપર ઊછેર્યા અને બીજા અમુક ઉંદરને વનસ્પતિના ખોરાક ઉપર ઉછેરવામાં આવ્યા. શુદ્ધ ઘીના ખેરાક" ઉપર ઉછરેલાં ઉંદરે પેઢી દર પેઢી તંદુરસ્ત હતા પણ વનસ્પતિના, For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૪ રાક ઉપર ઉછરેલાં ઉંદરાના બચ્ચાનું વજન ઓછું હતું. તેમનાં - બચ્ચાંનાં શરીર ઉપર વાળ ઓછાં હતાં. તેમનાં બચ્ચાઓની આંખે નબળી હતી. અને તેમનાં બચ્ચાં એટલે કે જેથી પેઢીએ તેઓ નપુસંક બની ગયા હતા. ઉદ્યોગોના આશિક નેહરુએ પ્રજાને શુદ્ધ ઘી ખાવા ન દીધું: આ હેવાલને આધારે ફરીથી લેસભામાં વનસ્પતિ બંધ કરવાની માગણી થઈ. અને નેહરુને પુણ્ય પ્રકોપ સળગી ઊઠી. તેણે કહ્યું કે, એક લેબોરેટરીના પ્રયોગ ઉપર વિશ્વાસ રાખી શકાય નહિ એટલે ભારતની જુદા જુદા રાજ્યની ૧૬ બેરેટરીને આની તપાસ કરવાનું કહેવામાં આવ્યું. એવી કવાયકા હતી, કે ૧૬માંથી ૧૩ લેબોરેટરી એ વનસ્પતિ નુકસાનકારક હેવાને અને તે બંધ કરવું જોઈએ એ મત આપ્યો હતે. જે લોકસભામાં વાંચવામાં આવ્યું નહિ પણ -ત્રણ લેબોરેટરીઓએ ગમે તે કારણે એ રિપટ આપે કે તે તંદુરસ્તીને નુકસાન કરતું નથી. પણ તેમાં તેલનાં પિષક તત્વ નાશ પામતા હેવાથી તે તંદુરસ્તીને ફાયદાકારક પણ નથી. નેહરુએ આ તક ઝડપી લીધી અને વનસ્પતિ બંધ નહિ થાય એમ જણાવી દીધું. બંધની માગણી કરનારાઓને ચૂપ કરવા બીજું ફરમાન કર્યું કે વનસ્પતિ ઉદ્યોગે લેકિને પિષણ મળે માટે તેમાં વિટામીન એ અને ડી' ઉમેરવા પડશે અને તે ઉમેરાયાં છે એમ એના ડબ્બા ઉપર લખવું પડશે. વનસ્પતિને પ્રવેશાવવા નેહરુએ હિમાચલ પ્રદેશના પ્રધાનને “હાંકી કાઢ્યા. ને હિમાચલ પ્રદેશમાં વનસ્પતિ લાવવાની મનાઈ હતી. કારણ કે ત્યાં પશુધન સારા પ્રમાણમાં જળવાઈ રહ્યું હતું અને શુદ્ધ ઘીનું ઉત્પાદન પણ પૂરતા પ્રમાણમાં હતું. ઉપરાંત જેમ આપણે આપણું બચત સેનામાં રેકીએ તેમ હિમાચલ પ્રદેશની પ્રજા પિતાની બચત શુદ્ધ ઘીમાં શેકતી. ઘરમાં નેટના બંડલ રાખવાને બદણ શુદ્ધ ઘીના -ડબા રાખવાનું તે પસંદ કરતી અને તેના ઉપર જ્યારે જોઈએ ત્યારે વ્યાજે પૈસા મેળવી શકતી. For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ઉોગે નેહરુ સમક્ષ પ્રસ્તાવ મૂક્યું કે હિમાચલ પ્રદેશમાંથી વનસ્પતિ સામે પ્રતિબંધ ઉઠાવી લેવા રાજ્યને જણાવે. નેહરુએ હિમાચલ પ્રદેશની સરકારને આ પ્રતિબંધ ઉઠાવી લેવા જણાવ્યું. મુખ્ય પ્રધાને ના પાડી અને કહ્યું કે એથી રાજ્યના અર્થતંત્રને ગંભીર ફટકે પશે. શુદ્ધ ઘીમાં પિતાની બચત રેકનારી ગ્રામ્ય પ્રજાને માથે ગંભીર આર્થિક સંકટ આવી પડશે. પિતાને લેકશાહીના પરમ ઉપાસક ગણાવતા નેહરુએ લેકશાહીના તમામ નિયમને અભરાઈ ઉપર ચડાવી આક્ષેપ અને કાવાદાવા દ્વારા હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાનને હાંકી કાઢીને પેલે પ્રતિબંધ ઉઠાવી લેવડા . એ ઠરાવને પણ નેહરુ જોળીને પી ગયા. ઈ. સ. ૧૯૫૨ માં અમદાવાદમાં એ. આઈ. સી. સી. ની (એલઈન્ડિયા કોગ્રેસ કમિટીની) મીટીંગ મળી. પુરૂષોત્તમદાસ ટંડન કેસના પ્રમુખ હતા. એ. આઈ. સી. સી. એ બે વિરૂદ્ધ તમામ મત વડે ઠરાવ પસાર કર્યો કે ભારતમાંથી વનસ્પતિનું ઉત્પાદન, વેચાણ, આયાત, અને નિકાસ સંપૂર્ણપણે તાત્કાલિક બંધ કરવા. આ ઠરાવને વિરોધ કરનારી બે વ્યક્તિઓ હતી. (૧) જવાહરલાલ નેહરુ (૨) મૌલાના અબુલ કલામ આઝાદ ઠરાવ પસાર થયે, પણ નહએ તેને અમલ કરવાની ના પાડી. પ્રમુખ શ્રી ટંડન બાબુએ પ્રમુખની હેસિયતથી એ. આઈ. સી. સી. ના ઠરાવની યાદ આપી, નેહરુને તેને અમલ કરવાની યાદ આપી. નેહરુને પુણયપ્રકોપ ફરીથી સળગી ઊઠ. ઠશવનો અમલ કરવાને બદલે ટંડન બાબુ ઉપર જ ભળતા આક્ષેપ મૂકીને લડવાનું રણશીંગુ ફુકર્યું. જે કે આ લડાઈમાં ટંડન બાબુને પણે ન્યાય અને બહુમતી અને હતા. પણ નેહરુની પ્રતિભાથી કદાચ ગેસનું વિભાજન થઈ જશે. એવી ભીતિથી તેમણે પ્રમુખ પદેથી જીનામું આપ્યું. આજે ૩૦ વરસ સુધી એ. આઈ. સી. સી. ના. સવને અમલ કરવાની તે શું તેની યાદ અપાવવાની પણ કઈ બહા. છે કોંગ્રેસીએ હિંમત કરી નથી. For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪o મને લાગે છે કે જો ટનખાબુ વિભાજનની શક્યતાથી હતાશ ગ્ન થયા હોત અને વિભાજન સ્વીકારીને પણ એ. આઇ. સૌ. સી. ના ડેરાવના અમલ કરવા લડી લીધુ હાત તે એ વિભાજને દેશની લેશાહીને, શિસ્તને મજબૂત બનાવ્યું હત. સિદ્ધાંતની ખાતર વિભાજન સ્વીકારીને કોંગ્રેસ વધુ બળવાન ખની હાત તે, કૉંગ્રેસ સત્તર વરસ પછી સ્વાર્થ અને સત્તા માટે ખુરસી યુદ્ધ લડીને વિભાજન આણ્યુ અને આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે રાષ્ટ્રને ગૌરવહીન દેખાડયું' તે દુઃખદ પ્રસ’ગમાંથી દેશ મચી ગયેા હોત. સરમુખત્યાર તેહરુ નેહરુ સામે પરાજિત થયા પછી પણ પડિત ઠાકુરદાસ બાગ વની આગેવાની નીચે વનસ્પતિ સામેના વિશેષ ચાલુ રહ્યો. કરાડ પ્રજાજનાની સહીઓ લઈને તે બંધ કરવાનું આવેદન સરકારને આપીને -ફીર્થી લેાકસભામાં તે બંધ કરવાની માગણી કરી. નેહરુએ આ માગણી ખેંચી લેવામાં ન આવે તે રાજીનામું આપવાની ધમકી આપી. ફીર્થી લાકસભામાં નેહરુના વિજય થયા. એક મહાન પ્રજાની ઇચ્છા અને માગણીને સરમુખત્યારશાહી ઢબે ઠુકરાવી દેવામાં આવી. એ રંગ કયારે શાધારી ? હવે લેાકેાએ નવી માગણી કરી કે તે વનસ્પતિ બંધ ન કરતા હા તે તેમાં રંગ ભેળવવાની ઉદ્યોગને ફરજ પાડા. જેથી તે શુદ્ધ ઘી સાથે ભેળસેળ થતું અટકે. નેહરુએ જવાબ આપ્યો કે, રંગ માનવ સ્વાસ્થ્યને નુકસાન કરે છે. માટે તે તેમાં ભેળવી શકાય નહિ.' જો કે પિપરમીટ, ચેાકલેટ, મીઠાં પીણાં, બજારૂ મીઠાઈઓ એ તમામમાં એ રંગ વપરાય છે. પણ સભ્યાના ઉગ્ર માનસને શાંત પાડવા જણાવ્યુ` કે, “મેં સ્વાસ્થ્યને નુકસાન ન થાય તેવા રંગ શેાધી કાઢવા વૈજ્ઞાનિકાને જણાવ્યુ છે.' પચીસ વરસથી ભારતમાં વૈજ્ઞાનિક હજી આવા રીંગ Àધી શક્યા નથી. એ પણ એક વિશ્વની અજાયખી છે. બંગાળના પ્રસિદ્ધ ૉકટર સતિશય દ્રદાસ ગુપ્તાએ લખ્યું છે કે, બીઝે રંગ ન મળતા હોય તે તેમાં હળદર ભેળવા જે ખાવાથી સ્વાસ્થ્યને નુક્સાન For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૭ થતું નથી, પણ લાભ થાય છે. ત્યારે નેહરુએ જવાબ આપે કે, હળદરને રંગ આંખને ગમે તેવું નથી. રંગ એ હવે જોઈએ કે ખાવાર્થી નુકસાન ન થાય અને આંખને ગમે. જે હળદર મેળવવામાં આવે તે તેના ને ગમે તેવા રંગથી તેના વેચાણ ઉપર અવળી અસર પડે. એ ઉઘોગમાં રોકવામાં આવેલી કરોડ રૂપિયાની મૂડી ખમાય નહિ તેનું કારણ પણ સરકારે ધ્યાન રાખવું જરૂરનું છે.” બીજો વિકલ્પ પણ ના મંજુર 1. શ્રી દાસગુપ્તાએ તરત બીજો વિકલ્પ બતાવ્યું કે, “તે તેમાં રતન ત મેળવે. એને રંગ અતિશય સુંદર આકર્ષક અને મને ખૂબ ખૂબ ગમે તેવું છે. અને તે ઔષધ તરીકે ખાવાથી સ્વાસ્થને હાનિ નહિ થાય. પરંતુ વનસ્પતિના ઉપાસક નેહરુએ જવાબ આપે છે, “રતનજ્યોતને પૂરતું જ દેશમાં નથી.” જો કે આ એક હળહળતું જૂઠાણું છે. અગ્રેજોએ પાયે ના નેહરુએ મહેલ બાં જે દેશમાં તેલ ખાવામાં વપરાતું નહિ, પણ માત્ર દીવા માટે જ વપરાતું જ્યાં લેકેને મુખ્ય ખેરાક તાજાં દૂધ અને શુદ્ધ ઘીમાંથી અનતે; જે દેશમાં જ હજારે ય થતા અને તેમાં માતા પવિત્ર સુગંધી દ્રવ્ય અને શુદ્ધ ઘીની સુગધીથી વાતાવરણ સુગંધમય પવિત્ર અને નિરોગી રહેતું તે દેશમાં અચાનક દૂધ અને શુદ્ધ ઘી પ્રથમ દુષ્માપ્ય અને પછી અપ્રાપ્ય બની ગયાં. તેને પગલે તેને પુરવઠો પણ ખોરવાઈ જઈને તે પરદેશથી આયાત કરવાની પરિસ્થિતિ પર થઈ. એવી ભયંકર અને નિરાધાર સ્થિતિનો પાયે ગાયન કતલ અને વનસ્પતિ ઉદ્યોગની સ્થાપના દ્વારા અંગ્રેજોએ નાખે. અને નેહરુએ તેના ઉપર જુલ્માગાના મહેલ જે મકબરે બળે. ભાના જાની દુશ્મન નેહરુ ૨ વીજળીની ઝડપે ભારતની પ્રજા ઉપર આ વજ્રઘાત કેમ થયે? કારણ કે અંગ્રેજી અમલના ૪૩ વરસ દરમિયાન ૩૦૦ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૮ કરાડ ગાય-વાછડાં અને બળની કતલ કરી નાખીને અંગ્રેજે એ કતલ વધારતાં જ ગયાં. નેહરુએ એ કતલ અનેક ગણી વધારી મણી. નીચેના થડા આંકડા જ એ ભયંકર કલેઆમને ખ્યાલ આપશે. ૧૯૫૧-૫૨ થી ૧૯૫૫–૧૬ ના વરસોમાં નેહરુ સરકારે વરસે સરેરાશ ૨૩ લાખથી વધુ વાછડાં પાંચ જ વરસમાં મારી નાખ્યા અને વરસે ૫૦ લાખની સરેરાશથી ગાયે કાપી નાંખી અને ત્યાર પછી ગાયે અને ઘેટા બકરાં કાપવાની પંચવર્ષીય યોજનાઓ તૈયાર કરી સાથે સાથે જ પશુઓના રાકની ઝડપી નિકાસ કરીને ગાયોની દૂધ દેવાની અને બળની શ્રેમ કરવાની શક્તિ ભાંગી નાખી. પછી અંગ્રેસે અહિ ચાવીરૂપ સ્થાએ મૂકી ગયેલા નિષ્ણાતે આપણી ગાયેની નિરર્થકતાની પરદેશમાં બદઈ કરવા લાગ્યા, અને પરદેશી. ગાના કપિત અને અર્ધસત્ય વખાણેથી ભારતના છાપાંઓની કલમે ઊભરાવા લાગી. જેથી કોને પરદેશી ગાયની સરખામણીમાં આપણી ગાયે નકામી ભારરૂપ લાગે અને તેમની કતલ તરફને તેમને વિરોધ નબળ બને. વનસ્પતિ ઉદ્યોગને કા માલ પૂરો પાડવા ગતિમાન થયેલા ભેદી ચા - આમ આ ઉદ્યોગને સહાય આપવા ભારતની પ્રજાની ઈચ્છા અને તેમના હિતેને કચડી નાખીને નેહરુએ વનસ્પતિ માટે મેદાન તો મોકળું કરી આપ્યું. પણ તેના માટે કાચો માલ શીંગદાણા જોઈએ તેનું શું? જેમ જેમ વનસ્પતિની ખપત વધે તેમ તેની શીંગદાણાની જરૂરિયાત પણ વધે ભારતના ખેડૂતે હંમેશાં અનાજના વાવેતરને પ્રથમ પસંદગી આપતા. ઉપરાંત તેઓ એ પણ જાણતા કે શીંગદાણાની ખેતી જમીનને બગાડે છે. જમીનને રસકસ ખૂબ ખેંચી લઈને જમીનને રેતી જેવી બનાવી દે છે. એટલે તેઓ જે જમીનમાં શીંગદાણા વાવે તે જમીનમાં ત્રણ વરસ સુધી કઈ વાવ્યા વિના જમીનને આરામ આપે. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ re ભારતીય કૃષિ વિજ્ઞાનમાં જમીનને દર વરસે એક સરસ આરામ આપવાના નિયમ છે કારણ કે જમીનને પણ આરામની જરૂર છે. એટલે ખેડૂત હ ંમેશા પોતાની જર્મીનના ૩ અથવા ૐ ભાગમાં ખેતી કરીને દર ત્રણ અથવા પાંચ વરસે જમીનને આરામ આપતા. ઉપરાંત દર ૧૦-૧૫ વરસે દુકાળ પડે ત્યારે પણ જમીનને આરામ મળતા. દુકાળ પણુ દશ પંદર વરસે પડે એ જમીનના હિતમાં છે તેથી તેને આરામ મળે છે. તે પૂરી ગરમ થાય છે. અને ખીજે વરસે વધુ પાક આર્પાને આગલા વરસની ખાધ પુરી કરી આપે છે. વનસ્પતિ ઉદ્યોગને જરૂરી કાચા માલ મળતો રહે માટે સરકારે અનાજની ખેં'ચના મહાના તળે અનાજના ભાવ ખાંધ્યા. એની ઝાનઅધી કરી. એની એક જ રાજ્યમાં પણ, એક જિલ્લામાંથી ખીજા જિલ્લામાં થતી હેરફેર ઉપર પ્રતિબ ંધ મૂકયે. અનાજ ઉપર લેવી નાખી એમ દરેક રીતે ખેડૂતને મૂઅન્યે. અને તેને શીંગદાણાનુ વાવેતર વધારવા, લલચાવવા શીંગદાણા ઉપર લેવી ન નાખો, ન કાઈ જાતની નમ'ધ કરી કે હેરફેર બંધ કરી. પણ તેના ભાવ વધે તે ખેડૂતા તે વધુ વાવવા લલચાય, માટે તેના વાયદાના વેપાર મુક્તપણે થવા દીધા અને તેની નિકાસ પણ થવા દીધી. તેના તેલના પણ મુક્ત વેપાર અને વાયદાના વેપાર ચાલુ રાખ્યું. એટલે અનાજની નીતિથી કળાયેલા ખેડૂતે અનાજને બદલે વધુમાં વધુ જમીન ઉપર શી'ગદાણા વાવી પૈસા કમાવા લાગ્યા. પૈસાના લાભમાં જમીનને આરામ આપ્યા. વિના દર . સાલ શીગદાણાની ખેતી કરવા લાગ્યા. પરિણામે જમીનના . સ તૂટી ગયા અને શીંગદાણામાં ૪૫ ટકા તેલ નીકળવું જોઈ એ તેને બદલે ૩૬ ટકા તેલ મળવા લાગ્યુ. (જો કે એવી પણ વાયકા છે કે હવે તેલના ઉતાર માત્ર ૨૯ ટકા જ થાય છે.) ખરીફ્ અનાજના ભાગે વનસ્પતિ ઉદ્યોગને સહાય કરવા ખાતર કાયદાથી નહિ પણ ચાક્કસ નીતિ વડે લેાકી જાણે નહિ તેવી રીતે For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫ . શીંગદાણાનું વાવેતર વધારતા ગયા. તેમ ખરીફ અનાજની ખેંચ પડતાં તેનું સ્થાન લેવા પરદેશથી ઘઉં મંગાવતા ગયા. ખરીફ અનાજના ઉપર અવરોધને કારણે ઘાસચારાની કમી થઈ. દૂધ અને શુદ્ધ ઘીના પુરવઠા ઉપર જખરે કાપ પડયે. જેમ જેમ ઘઉંને ખેરાક વધતે ગમે તેમ તેમ તેની સાથે તેલ અને વનસ્પતિની માંગ વધતી ગઈ એટલે તેલ અને વનસ્પતિના ભાવ પણ વધતા ગયા. ખરીફ પાક જેવાં કે જુવાર, બાજરો વિગેરે રાંધવા કે ખાવામાં ઘી કે તેલની જરૂર નથી પડતી, જ્યારે ઘઉંના રાક રાંધવા કે ખાવામાં ઘી અને તેલ બન્ને જોઈએ. જેથી ઘઉંને ખેરાક પ્રચારમાં વધતે ગયે, તેમ વનસ્પતિ ઘીની માંગ, ભાવ અને માલની ખેંચ વધતા જ ગયા. ઉદ્યોગ સામે ઝુકેલી સરકાર જે સમયે સરકારે લેકીને મેંઘા ઘને બદલે સતું વનસ્પતિ આપવાનું બહાનું આગળ કરીને ગરીબનવાજ બનાવાને દંભ સેવ્યું હતું. તે સરકાર વનસ્પતિના ભાવ હવે તે સમયના ઘા શુદ્ધ ઘીના ભાવથી પણ બમણા થઈ ગયા. ત્યારે જાણે કે સમાધિસ્ય થઈને બેસી ગઈ અને ઉદ્યોગને ચરી ખાવાની લીલી ઝંડી ફરકાવી દીધી. વનસ્પતિ સંપૂર્ણ રીતે અનર્થકારી, અનાર્થિક અને અવહેવારુ હોવા છતાં, કોઈપણ સંજોગોમાં પ્રજાના દરેક ઘરમાં પહોંચવું તેને માટે અય હોવાં છતાં અને ભારતના અર્થતંત્ર ઉપર ભારે બોજરૂપ હોવાં છતાં કઈ અગમ્ય કારણોએ સરકાર તેની સામે ગુડી પડી. અમેરિકામાં દરેક વ્યક્તિદીઠ રેજ અઢી કીલે દ્રષ, પચ્ચીસ ગ્રામ માખણ અને પંદર ગ્રામ ગાય અથવા ડુક્કરની ચરબી વપરાય છે. દુનિયાના બીજા દેશમાં પણ લેકેને મળતા ખોરાકનું આ પ્રમાણ જળવાયું છે. વિશ્વના ઉદ્યોગ પ્રધાન દેશમાં પણ જેટલા પ્રમાણમાં લેકને પોષણ મળે તેટલું પ્રમાણ જગતના સૌથી મોટા ખેતીપ્રધાન દેશ હોવાને દાવે કરતા ભારતદેશની પ્રજાને શા માટે ન આપવું? તેનું કોઈ કારણ નથી. આપણને જીવનની બીજી દરેક બાબતમાં અમેરિકાનું અનુકરણ કરવાની ટેવ પડી છે. માત્ર ખેરાકની For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૧ આબતમાં એ ટેવનું અનુકરણ કર્યું નથી. ખોરાકમાં પ્રમાણનું અનુકરણ કરવાને બદલે ખોરાકના પ્રકારનું અનુકરણ કરીને લોકોના સેંકડે સદીઓ આજનાં પ્રાદેશિક ખોરાક ચોખા, બાજરે, મકાઈ, જુવાર, રાગી છેડવીને તેને બદલે સરકાર ઘઉં, માછલી, ઈડા તથા માંસાહારને પ્રચાર પૂર રથી કરે છે. આથી વનસ્પતિની માગ વધારી મૂકે છે. ખેતીનાં ભેગે જ ઉદ્યોગને જ ખટાવ્યા છે. આપણી ૬૦ કરોડની વસ્તીને રોજ ૨૫ ગ્રામ શુદ્ધ ઘી અને ૧૫ -ગ્રામ શુદ્ધ તલ મળવું જોઈએ. પ્રજાની આ પાયાની જરૂરિયાત છે. કઈ પણ દેશની સરકારની આવી જરૂરિયાત પૂરી પાડવાની ફરજ છે. એ જરૂરિયાત પૂરી ન પાડી શકનાર સરકારને લેકશાહીનાં નામે સત્તા ઉપર ચીટકી બેસવાને કઈપણ અધિકાર નથી. આટલી જરૂરિયાતને “પહુંચી વળવું બહુ મુશ્કેલ નથી. પણ આશ્ચર્યજનક રીતે છ માંથી એક પણું આજનું પંચે અની એજના કરી નથી. તમામ આયોજન પંચે માત્ર ઉદ્યોગની જરૂરિયાતની અને તેમના વિકાસની જ વિચારણા કરી છે. ખેતીની ચેજના સાથે ઔધૌગિક એજનાઓ ભેળવી દઈને ખેતીને ભેગે ઉદ્યોગને જ ખટાવ્યા છે. વનસ્પતિને પૂરવઠો પૂરો પાડવાનું અશક્ય છે વનસ્પતિ કોઈ પણ સંજોગોમાં ગમે તેવા પ્રયત્ન કરવામાં ન આવે તે પણ ૬૦ કરોડની વસ્તીને રોજના ૨૫ ગ્રામ લેખે તેલ ઘી, આપીએ તેટલા પ્રમાણમાં ઉત્પન્ન થઈ શકે તેમ નથી. તેની પેદાશ વધારવા જેટલા વધુ પ્રયત્ન કરે તે બધા તંગી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને કુગાવામાં જ પરિણમશે. પ્રજાને રેજનું ૨૫ ગ્રામ વનસ્પતિ ઘી અને ૧૫ ગ્રામ શુદ્ધ તેલ આપવું હોય તે વરસ દહાડે ૫૪ લાખ ટન વનસ્પતિ ઘી અને ૩૨ લાખ ટન શુદ્ધ તેલ જોઈએ (શુદ્ધ તેલ એટલા માટે લખવું ‘પડે છે કે સરકારે તેલમાં ભેળસેળ થઈ શકે માટે ભેળસેળના કાયદામાં ફેરફાર કર્યો છે. એટલે કે આપણે ૮૬ લાખ ટન તેલ જોઈએ. તેમાંથી આશરે ૮ લાખ ટન તેલ રાઈ સરસવ વિગેરેમાંથી મેળવીએ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૨ છીએ. તેલીબિયાં રવિપાક (ઉનાળુ)માં ઉગાડાય છે. રવિપાક માટે આપણી પાસે માત્ર ૮ કરોડ એકર જમીન છે. જેમાં કઠોળ જેવા પાકો વહુને. વધુ ઉગાડવા પડે છે. એટલે સરસવ કે તલનાં તેલનું ઉત્પાદન વધારવું શક્ય નથી. ઉપરાંત કેપરેલ તેલ થાય છે. તેની ઔદ્યોગિક માંગ એટલી છે કે તે પૂરી કરવા કે પરેલ આયાત કરવું પડે છે. - ૫૪ લાખ ટન વનસ્પતિ બનાવવા ૫૬ લાખ ટન શીંગતેલ. જોઈએ. ઉપરાંત જિંદા વપરાશ માટે ૨૪ લાખ ટન શીંગતેલ. જોઈએ. ૮૦ લાખ ૩૪ હજાર ટન શીંગતેલ મેળવવા બે કરોડ ચુમાલશ લાખ ટન શીંગદાણા ઉગાડવા જોઈએ. અને તે માટે ૧૧કરો. એકર જમીન મગફળીનાં વાવેતર માટે અલાયદી રાખવી જોઈએ. હવે જે કુલ ૩૫ કરોડ એકર ખેડાણું જમીનમાંથી ૧૧ કરોડ એકર જમીન શીગદાણાના પાક માટે અલાયદી તારવીએ, તે અનાજ, રૂ, અને શેરડીના ક્ષેત્રે તે આપણું દેવાળું જ નીકળી જાય. અત્યારે આપણે ૧ કરોડ ૮૧ લાખ એકર જમીનમાં શગદાણા વાવીએ છીએ. જે બીજી દશ કરોડ એકર જમીનમાં શીંગદાણાની ખેતી નીચે લઈ: જઈએ તે ઓછામાં ઓછું બીજુ ચાર ટોડ ટન અનાજ આપણે પરદેશથી મંગાવવું જોઈએ. એની કિંમત, ફેઇટને ખરચ, દર વરસે વધતા જઈને આપણા હૂંડિયામણને તળિયાઝાટક કરી નાખે, અને એને લીધે જે મેંઘવારી વધે પ્રજાની હાલાકીને કેઈ પાર ન રહે વાહન સગવડ કયાં છે? ઉપરાંત આ વધારાનું ૪ કરોડ ટન અનાજ સ્ટીમરોમાંથી ઉતારીને દૂર દૂરના કસ્બાઓમાં પોંચાડવા અને અઢી કરોડ ટન શીંગદાણા ખેતરમાંથી શહેરની તેલની મિલમાં, ત્યાંથી ૬૬ લાખ ટન તેલ વનસ્પતિના કારખાનાઓમાં, અને ત્યાંથી ૫૬ લાખ ટન વનસ્પતિ ગામડે ગામડે પહોંચાડવા જેટલી વાહન વહેવારની સગવડ આપણી પાસે છે ખરી? વાહન વહેવાર એટલે કાર્યક્ષમ નથી. ડિઝલ એન્જિને તેમજ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ મોટરલેરીઓની ડિઝલની વધતી માગને પહોંચી વળવું શક્ય નથી. કારણ કે ડિઝલ માટે આપણે આરબ રાજ્યની દયા ઉપર છીએ. અસામાજિક સમાજવાદ ૬૦ કરોડ મનુષ્યને ઘી ખવડાવવાને ઈજા અમુક કારખાનેદારોને “આપી દે, તેમાં બિનજરૂરી ૨૦-૨૫ અબજની મૂડી રોકી દેવી અને આવડા ગંજાવર ઉત્પાદનને નફે અમુક જ હાથમાં જમા થવા ઢવો એ સમાજવાદી સમાજ રચના અને સંપત્તિની સમાન વહેંચણીની સરકારી જાહેરાત સાથે જરાય સુસંગત નથી. એટલે લેહિયાળ બળ વનસ્પતિ ઉદ્યોગ વિક્સાવ એટલે પ્રજાના હિતની અવગણના - કરીને સમાજવાદના મૂળમાં ઘા કરીને ઈજારાશાહીને ચરણે સર્વસ્વ સમર્પણ કરી દેવું. અનાજની સાથે સાથે ઘાસચારાનું ઉત્પાદન પણ અટકાવી દઈને સમગ્ર પશુધન માટે વિકરાળ ભૂખમરા નેતર. પશુધનને સંપૂર્ણ નાશ એટલે ખેતી, વાહન વહેવાર, રહેઠાણ, બળતણું વગેરે તમામ ક્ષેત્રે અંધાધુંધી, અવ્યવસ્થા અને સરવાળે લહિયાળ બળવે જે કદાચ ફ્રેંચ વિપ્લવને અને રશિયન વિપ્લવને પણ ઝાંખે પાડશે. વનસ્પતિને વિકાસ અને આર્થિક ક્ષેત્રે તારાજી વનસ્પતિ ઉદ્યોગ પ્રજાની માગને પહોંચી વળે માટે તેને કાચ માલ (શીંગદાણ) પૂ પાડવાનું કેટલું અરાજ્ય છે. તેમજ વાહન વહેવારની મુશ્કેલીઓને લીધે, તેની હેરફેર કેટલી મુશ્કેલ છે તેની ચર્ચા આપણે કરી. પરંતુ તેના ભયંકર પ્રલયકારી આર્થિક પાસાઓ તે દિલ દિમાગને ખળભળાવી મૂકે તેવા છે. ૫૬ લાખ ટન શીંગતેલ મેળવવા જતાં ૪ કરોડ ટન અનાજ આયાત કરવું પડે. તેની ઓછામાં ઓછી કિંમત રૂ. ૪૦૦૦ કરોડ થાય ૪ કરોડ ટા અનાજની ખાધ પાછળ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ૧૪ કરોડ ટન ઘાસચારા ગુમાવવા પડે તેની કિંમત ૧૪ કરાડ ટન ઘાસચારાની ખાધ પશુઓના ભૂખથી અથવા કતલખાને નાશ કરે. જેની આછામાં ઓછી કિંમત : રૂ. ૫૦૦૦ કરાય ૫ કરોડ પશુઓમાં ગાય હાય તેના દૂધની કિંમત અને મળો હાય તા તેના શ્રમની મજૂરીની આવક ૭૫૦૦ કરોડ, ૫ કરોડ પશુઓના છાણુ મૂતર રૂપી બળતણુ અથવા ખાતરની કિંમત રૂ. ૧૭૫૦. • ૫ કરોડ પશુઓમાં ૫૦ ટકા મળો હોય તે તેમનું પૂરવા પ૦ લાખ ટ્રેકટર લાવવા પડે — કિ સ્થાન ૨. ૨૪૬૦૦ કરોડ ૫ કરોડ પશુઓમાં ૫૦ ટકા ગાયા હાય તેા તેના દૂધનું સ્થાન લેવા પરદેશી દૂધના પાઉડર આવે તેની કિંમત— રૂ. ૫૮૫ કરોડ. રૂ. ૩૫૦૦ કરીઢ ૫ કરોડ ૫૦ લાખ ટ્રેકટશ માટે ૧૦ ટકા ૩પ્રિસીએશના જુદા રાખવા પડે તેના . વનસ્પતિની મેન્યુફેકચરિંગ લેસ ૪ ટકા લેખે— ૩. ૧૮૦ કરાડ, કુલ રૂ. ૪૯,૫૮૨ કરોડ આમાં પરદેશથી મગાવવા પડનાર અનાજ અને દૂધના પાઉડરના ફ્રેઇટના ખર્ચે, અને ગાદીમાં ઉતારવાના તથા વપરાશ સ્થળે પહોંચાડવાના અથવા લારીના ખરચ સ્ટીમરાના ડેમરેજના ખરચ, ૫૦ લાખ ટ્રેકટર માટે તેમ જ કૂવા ઉપરના મેટરપ ́ા માટે જોઈતા ડિઝલના ખરચ, કેરાશીનના ખરચ એ બધા ખચા અંદાજવાનું મુશ્કેલ છે. ઉપર જણાવેલા ખરચમાં ટ્રેકટરની કિંમત બાદ કરતાં બાકીનુ તમામ નુકસાન રૂ. ૨૩૩૩૫ કરાડ રાષ્ટ્રે દર વરસે ભાગવવાના રહે રાષ્ટ્રની કુલ ૩૫૭૬૫ કરોડ રૂપિયામાંથી આ વનસ્પતિ ઉદ્યોગ ચલાવવા ૨૨.૩૩૫ કરોડ રૂપિયા ખર્ચી નાખવામાં કોઈ જાતનું આર્થિક,, સામાજિક, વૈજ્ઞાનિક ડહાપણ તે નથી પણ સાદી સમજના પણ મભાવ છે. આ ઉદ્યોગને આવુ રક્ષણ આપવા પાછળ સરકારી જિદ અથવા For Personal & Private Use Only ૨. ૨૪૬૦ કરાય. Page #60 -------------------------------------------------------------------------- ________________ લાગતા વળગતા પ્રધાનના ખાનગી હિત સિવાય બીજું કોઈ કારણ હશે ખરું? અને બળ કાઢી નાખી ખેતી ઉપર ટ્રેકટરે જે ૨૪૬૦૦ કરોડ રૂપિયાને બેજે, અથવા ૨૪૬૦ કરેડ રૂપિયાને ડેપ્રિસીએસનને જે નાખીને ખેડૂતને દેવાદાર બનાવી દેશને કઈ રીતે સમૃદ્ધ કરી શકાય. અને દર વરસે ૫,૦૦૦ કરોડ રૂપિયાની પશુરૂપી થાપણનો નાશ કરીને ગામડાઓને સમૃદ્ધ બનાવવાની વાતે લેકેને છેતરવાની ચાલબાજી નથી. ઉપરને આંકડા વિગેરેથી સ્પષ્ટપણે સમજી શકાશે કે ભારતને વનસ્પતિ ઉદ્યોગ ક્યારે પણ સમરત પ્રજાને ૨૫ ગ્રામ પણ વનસ્પતિ પૂરાં પાડી શકે તેમ નથી. તેના બદલે તેને વનસ્પતિ ઉદ્યોગને દેશમાંથી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે તે સમસ્ત પ્રજાને પૂરતા પ્રમાણમાં દૂધ અને ઘી પહોંચાડી શકાય. - ભારતની અંદર દૂધની અને ઘીની નદીઓ વહેવડાવવાનું સ્વપ્ન વનસ્પતિ ઉદ્યોગને દેશવટે દેવાથી જ સાકાર કરી શકાશે. ઉત્પાદન વધવા છતાં ભ્રષ્ટાચાર ઈ. સ. ૧૯૫૦-૫૧ ના વરસ કરતાં ૧૭૧-૭૨ના વરસમાં વધુ પાંચ લાખ ટન સીંગતેલનું ઉત્પાદન થયું. છતાં વધારાના એ પાંચ લાખ ટન તેલ ઉપરાંત બીજું ૮૦ હજાર ટન એટલે કે કુલ પાંચ લાખ એંસી હજાર ટન સીંગતેલ વનસ્પતિ ઉદ્યોગમાં વપરાઈ ગયું છતાં વનસ્પતિ ઉદ્યોગ પ્રજાની જરૂરિયાતને પહોંચી શકે નહિ. કારણ કે વધુ સીંગદાણા ઉગાડવાની નીતિથી ખરીફ અનાજના વાવેતર ઉપર કાપ પડે. ખરિફ અનાજની ઘટ પૂરી કરવા ઘઉંનું વાવેતર વધાર્યું. જેથી ખરિફ અનાજમાંથી મળતા ઘાસચારાની ઘટ આવી. ઉપરાંત શિયાળુ પાકમાં ઘાસચારાને બદલે ઘઉં ઊગાડ્યા એટલે શિયાળુ પાકમાં ઘાસચારે ન મળે. જેથી ઘાસચારાની તંગીને કારણે પશુઓ માર્યા ગયા. દૂધ, ઘીની તીવ્ર અછત થઈ, અને શુદ્ધ ઘીની જે ઘટ આવી For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ તેના સ્થાને વનસ્પતિની માંગ વધી ઉપરાંત ખરીફ અનાજને બદલે ઘઉને પ્રચાર વળે. તેમાં પણ વનસ્પતિ અને તેલ બન્નેની માંગ વધી પરંતુ વનસ્પતિ ઉદ્યોગ આ જરૂરિયાતને પહોંચી વળે એ શક્ય જ ન હતું. પરિણામે તેલ અને વનસ્પતિ બન્નેને ભાવ વધારે. માલની તીવ્ર અછત, કાળા બજાર, ભષ્ટાચાર, ભેળસેળ અને લેકને અસંતોષ પરાકાષ્ઠાએ પહોંચી ગયે. જો ઉત્પાદન સ્થગિત થયું હોત જે સીંગદાણાનાં વાવેતર અને વનસ્પતિનાં ઉત્પાદનને ઈ. સ. ૧લ્પ૦-૧૧ ની સપાટીએ સ્થગિત કરી દીધાં હેત. અને ૧૭૧-૭૨ માં જે ૨૭૪૬૦૦૦ હેકટર વધારાની જમીન ઉપર જુવાર, બાજરે ઊગાડ હેત, તે પાંચ લાખ ટન તેલને બદલે ૨૧ લાખ ટન અનાજ ઊગ્યું હતું, તેમાંથી ૧ કરોડ ટન કડબ (પશુઓને ખાવાના અનાજના સાંઠા) મળતા. ૪૦ લાખ ગાયને આ ચારા વડે જીવાડી શકાત, અને આ ગાયના દૂધમાંથી ૩ લાખ ટન શુદ્ધ ઘી અને તેમના છાણમૂતરનું બે કરોડ ટન વધુ ખાતર મળત, જેમાંથી ૨૦ લાખ એકર જમીનને ખાતર આપીને રસતરબળ બનાવી શકત. - તે ઉપરાંત ૨૧ લાખ ટન વધુ ખરીફ પાક ઉગાડવાથી ૨૧ લાખ ટન ઘઉં જે જમીનમાં ઉગાડાયાં તે જમીન ઉપર ૧ કરોડ ૧૦ લાખ ટન વધુ ઘાસચારો અને વધુ કઠોળ ઉગાડી શક્યા હતા જેના વડે વધુ ગાય, ભેસે ઊછરીને બીજું ત્રણ લાખ ટન શુદ્ધ ઘી અને બે કરોડ ટન ખાતર મળ્યું હત. વનસ્પતિના વધારાના ઉત્પાદનથી અસાધારણ નુકસાન આ પ્રમાણે વનસ્પતિનું ઉત્પાદન ૧ લાખ ૭૦ હજાર ટન (૧૫૦૫૧નું ઉત્પાદન સ્થિર રાખીને પ લાખ ૯૦ હજાર વનસ્પતિને બદલે ૬ લાખ ટન શુદ્ધ ઘી પેદા કરીને ઘી, તેલ અને અનાજ ત્રણે ચીજના ભાવ નીચે લાવી શકાયા હત. તેને બદલે વનસ્પતિ ઉદ્યોગને ઉત્તેજન આપીને દેશને નીચે મુજબનું નુકસાન કરવામાં આવ્યું For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ તેલમાંથી વનસ્પતિ બનાવતી વખતે ચાર ટકા લેખે ૨૫ હજાર ટન તેલની ઘટ રૂ. ૨૫ કરોડ ૨૧ લાખ ટન અનાજ રૂ. ૨૧૦ કરોડ ૬ લાખ ટન શુદ્ધ ઘી ૫ રૂ. ૧૫૦૦ કરોડ ૪ કરોડ ટન ખાતર રૂ. ૧૪૦૦ કરોડ - ૩૧૩૫ કરોડ ઉપરાંત ૮૦ લાખ પશુઓ ઘાસચારાને અભાવે માર્યા ગયાં તેની કિંમત ૮૦૦ કરોડ. આ પ્રમાણે વનસ્પતિ ઉદ્યોગના વિકાસની ખાતર ૩૧ અબજ ૫૭ કરોડ રૂપિયાનું ઉત્પાદનનું નુકસાન અને ૮ અબજ રૂપિયાના પશુએ રૂપી ગામડાઓની મૂડીનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું. આ મૂડીનું નિકંદન અને ઉત્પાદનની ખાધ અને તેને લીધે થતાં નુકસાનને દર વરસ ગુણાકાર થતું રહે છે. ગામડાઓનું નિકંદન કાઢના ઉદ્યોગો - સરકાર હંમેશાં વાતે તે ગામડાંઓને અને ખેતીને સમૃદ્ધ કરવાની કરે છે. પણ અમુક ચક્કસ નીતિ વડે પશુધન ગામડાં અને પ્રજાની સમૃદ્ધિનું નિકંદન કાઢતા રહી ચોક્કસ વર્ગના ઉદ્યોગને જ સમૃદ્ધ થવાની અને કેને ચૂસવાની સગવડ કરી આપે છે. કદાચ એને બદલે રાજદ્વારી પક્ષને ચૂંટણી સમયે મળી જ હોય. - આ પ્રમાણે લેકોનું અને ગામડાંઓનું નિકંદન કાઢનારા અને દેશની કિંમતી મૂડીનું નિકંદન કાઢનારા ગામડાઓને દત્તક લેવા આગળ આવે છે. ગામડાઓનું નિકંદન કાઢનારાં ઉદ્યોગોને ઉત્તેજન આપનારી સરકાર ગરીબને ઉદ્ધાર કરવાની, ગામડાંઓને સમૃદ્ધ કરવાની, અને દેશમાંથી ગરીબી હઠાવવાની વાત કરે. ત્યારે નિર્લજજતા પણ શરમાઈ "જતી હશે. - જે દેશ દર વરસે વનસ્પતિ ઉદ્યોગ ચલાવવા ખાતર પ્રજાને ૩૧ અબજ રૂપિયાનું નુકસાન કરે. અને દર વરસે આઠ અબજ રૂપિયાની For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ પ પશુએ રૂપી મૂડીનું માત્ર વનસ્પતિ ઉદ્યોગ ચાલુ રાખવા માટે જ નિકન કાઢે તે દેશમાંથી કદીપણ ગણીમાં હૅટ ખરી ? . ઉપરાંત આ વનસ્પતિ ઉદ્યોગ ચલાવવા ખાતર ચાસ નીતિને અમલ કરવાને લીધે દેશમાં દર વરસે બે થી અઢી લાખ પશુપાલકા. બેકાર બને છે, એ નુકસાન તે જુદું. દેશમાંથી ખરેખર ગરીબી નાબૂદ કરવી છે ? દેશમાંથી જે ખરેખર ગીખી, બેકારી અને મિમારી દૂર કરવા જ હોય તે સહુ પ્રથમ પગલુ વનસ્પતિ ઉદ્યોગને સદતર બંધ કરીને. પૂર ઝડપથી ચરિયાળુંા વિસ્તારવા જોઇએ. વનસ્પતિ ઉદ્યોગ અધ થવાથી લાકોએ ગભરાવવાની જરા પણ. જરૂર નથી. એ ઉદ્યોગ ચાલુ રહ્યો તે તેના ભાવ અને તેની અછત, વધતા જવાના જ છે. સમગ્ર પ્રજાને તે પૂરું પાડી શકાય તેમ છે. જરૂ નહિ. શીંગદાણા ઉગાડવાની દેશની શક્તિની હવે હદ આવી ગઈ છે. બંધ કરી એ ઉદ્યોગ હવે એવી સ્થિતિ પર ટ્રેશ આવ્યા છે કે જે વનસ્પતિ ઉદ્યોગ. ચાલુ રાખવા હોય તે કાં તે પરદેશથી તેલની આયાત કરીતે.. અથવા વધુ સીગદાણા ઊગાડીને અનાજની આયાત કરીને હૂંડિયામણને દુકાળ પેદા કરવા, અને દેશમાં કુગાવા, ભ્રષ્ટાચાર, ભાવ વધારા, ગુનાખોરી વિગેરે ફેલાવા દઈ દેશને આંતરવિગ્રહની જ્વાળાઓમાં ફેંકી દેવા અથવા એ ઉદ્યોગ કાયમને માટે બંધ કરવા. એ ઉદ્યોગ ખ ધ કરવા એ ૧૯૫૨ની એ. આઇ. સી. સી. ની. અમદાવાદની બેઠકમાં પસાર થયેલા ઠરાવ સાથે સુસંગત છે. પ્રજાની લાંખા સમયની માગતે પૂરી કરી દેશના અર્થકારણને સાચે રસ્તે. વાળવાનું પગલું છે. વનસ્પતિ ઉદ્યોગ બધ કરવાથી તેમના સ ́ચાલકાને કાંઈ નુકસાન થવાનું નથી. તેમણે તેમાં શકેલી મૂડીથી અનેક ગણા નફા તેમણે મેળવી લૌધે છે. તેથી મેકારી વધવાના પણ ભય નથી કારણ કે ભાગ્યે જ એક હજાર માણુસાને તે કારખાનામાંથી રાજી મળતી હશે. તમને ઠેકાણે For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૯ સહેલાઈથી ખીજે સ્થળે કામે લગાડી શકાશે. તે ઉદ્યોગ ખધ થતા ઓછામાં આછા એ થી અઢી લાખ પશુપાલકાને તારાજી મળશે.. પણ સાથે જે ચાર કરોડ ટન ખાતર મળે જેથી ફર્ટિલાઈઝરની જરૂરિયાત,. તેની પાછળ શકાતી અખો રૂપિયાની મૂડી, તેનાથી જમીનને થતુ નુકસાન, તેના ઉપયોગથી અનાજના પૌષ્ટિક તત્વાને થતી હાનિ, તેની વહેંચણીમાં ચાલતા દેગારેટકા ભ્રષ્ટાચાર, તથા તેને ફેકટરીમાંથી. દૂર દૂરના ખેતરા સુધી લઇ જવાના ખરચ તથા મુશ્કેલી વિગેરે તમામ. દૂષણા અને નુકસાનથી બચી જવાશે. વનસ્પતિ ઉદ્યોગના વિકાસથી પૂરતું તેલ નહી મળે, તેના મ થવાથી શુદ્ધ ઘી અને તેલ પૂરતા પ્રમાણમાં મળશે àાકાએ વનસ્પતિ નહિ મળે અને મોંઘુ શુદ્ધ ઘી નહિ લઈ શકીએ એવા ય રાખવાની જરૂર નથી. પશુઓના નાશ કરવા અને વનસ્પતિ ઉદ્યોગને સહાય થવા જે ચાક્કસ નીતિઓ સરકારે ઘડી છે.. તેનાર્થી જ તેલ અને વનસ્પતિ મોંઘા અને દુષ્પ્રાપ્ય અને છે. તેથી જ તાજું દૂધ અને શુધ્ધ ઘી અપ્રાપ્ય બન્યાં છે. એ ચેાસ નીતિમાં ઘડાયેલી અન્નનીતિ બદલવામાં આવે તે મેટા ભાગના લાકને પેઢી. દરપેઢીના તેમને સૌએ જૂનો ખારાક જુવાર, બાજરા, ચાખા, મકાઇ અને રાગી મળતા રહે; જેના કારણે તેમને વનસ્પતિ અને તેલની જરૂર જ ન રહે. જે ચેડા લેાકેા ઘઉં ખાય છે તેમને માટે બજારમાં છ લાખ ટન શુદ્ધ ઘી આવે ત્યારે તેના ભાવ ઘટી જાય. તેલ અંજારમાં વનસ્પતિ ઉદ્યોગની માગ સ’પૂર્ણ બંધ થઈ જતાં તેલના ભાવમાં કડાકા એલી જાય, અને લેકીને સસ્તું તેમ જ ભેળસેળ વગરનુ તેલ મળી શકે. પાષણની દૃષ્ટિએ તમામ અનાજ ઘઉં કરતાં આછા પૌષ્ટિક નથી. ઉલટું. આાજરામાં લેાહ તત્વ વધારે છે. જે લેાહીને નિરાગી રાખે છે. ચેાખામાં પ્રોટીન ઓછું છે પણ તેની સાથે દાળના ઉપયેગ થાય છે. દાળમાં પ્રેટીન વધારે ડાય છે. એટલે ચાખાના પ્રોટીનની ઘટ દાળ પૂરી દે છે. ઉપરાંત ઘઉંનુ વાવેતર ઘટાડવાથી કંઠાળનુ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ -વાવેતર વધારી શકાય, જેથી કઠોળ પણ ખૂબ સસ્તું મળી શકે એટલે લોકોને ઘઉં અને વનસ્પતિમાં જે પિષણ મળે એનાં કરતાં ખરીફ પાકનાં અનાજ અને કઠોળમાં વધુ પિષણ મળી શકે. ઉપરાંત શુદ્ધ ઘીમાં વિટામીન “એ” હેવાના કારણે લેકેની ગેને પ્રતિકાર કરવાની શક્તિ અને આંખનું તેજ પૂબ વધી જાય. એટલું જ નહિ અન્નનીતિ અને ઉદ્યોગનીતિના આ ફેરફારથી ૫ લાખ ૯૦ હજાર વનસ્પતિને બદલે ૬ અબજ લિટર છાશ. મળે. વનસ્પતિમાં સિગ્નેટિક વિટામિને નાંખવા છતાં પણ તેની પિષક શક્તિ શંકાસ્પદ છે. જ્યારે છ અબજ લિટર છાશ તે ગરીબ લોકેને આશીર્વાદ રૂપ જ થઈ પડે. પરંતુ આ દેશનું દુર્ભાગ્ય છે કે લેઓને આશીર્વાદ રૂપ થઈ પડે એવાં પગલાં લેવાનું સરકારને સૂઝતું જ નથી. પરતું શાપરૂપ નીવડે એવી ચકકસ નતિઓ ઘડાય છે, અમલમાં આવે છે. અને એ નીતિઓ દ્વારા ગરીબી હટાવવાની ગુલબાંગો પોકારવામાં આવે છે. ગાયોની કતલની સગવડ માટે પંચાયેલું સત્ર ભારતના જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી જાતની ગાયની ૩૦ થી વધુ જાતે છે. તેમાં ૧૫ જાતે પુષ્કળ દુધ આપનારી છે. ૧૫ જાતે ઘણું ઓછું દૂધ પણ ઉત્તમ બળ આપનારી છે. અંગ્રેજોએ ગેવધ દ્વારા આપણા સમાજને છિનિભિન્ન કરી આ દેશનું શોષણ કરવું હતું. છતાં તેમને બળની ખાસ જરૂર હતી કારણ કે આ વિશાળ દેશમાં લાખ ગામડાંઓમાં અને ગામડાંઓ તેમ જ શહેરની બજારમાં અને ગલીઓમાં રેલવે જઈ શકે તેમ નથી. તે સમયે મેટર ને વહેવાર શરૂ થયે ન હતું. આજે એ શરૂ થશે છે તે પણ મટર ટ્રક ભાંગેલા રસ્તાઓ ઉપર કે ખેતરની માટીમાં અને ગામડાંઓની ગલીઓમાં માલ પહોંચાડી શકે નહિ એ કામ તે બળદગાડું જ કરી શકે યુરોપના દેશોમાં વાહન વહેવારનું મુખ્ય સાધન ડે હો, અને આજે પણ છે. કારણ કે ખેતરોમાં, ગામડાંઓમાં, દરેક સ્થળે ટ્રેઈન કે મોટર ટ્રક પહોંચી શકે નહિ. For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ જે ભારતમાં વાહન વહેવાર ખેરવાઈ જાય તે ઈલેંડને તેના ઉદ્યોગ માટે કાચા માલને, અને પ્રજા માટે અનાજને પૂરવ અટકી પડે, અને ઈલેંડ સામે આર્થિક કટોકટી ઊભી થાય માટે બળદની ઉપયોગિતાની મહત્તા અને સમજી ગયા. પરંતુ તે સાથે ગાયે પણ. કપાતી હતી એટલે કતલ માટેની પસંદગી દૂધાળી ગાયે ઉપર ઉતી. - દૂધ માટે ભેંસ અને બળદ માટે ગાયું સૂત્ર અંગ્રેજી નિષ્ણાતોએ. ચાલુ કર્યું. શહેરમાં દૂધને વ્યાપાર નવી શહેરી વ્યવસ્થામાં ઘેર ઘેર ગાય રાખવાનું અશકય બનાવીને દૂધને વેપાર શરૂ કરવાની ફરજ પાડી. અને શહેરોમાં ડેરીઓ, શરૂ થઈ, તે બીજી તરફ ડેરીમાં આવનારી ગાયને ખાતમો બોલાથવા કતલખાના પણ શરૂ કરવામાં આવ્યા ગ્રામ્ય પ્રદેશમાંથી રોજ ૧૫-૨૦ લિટર કે તેથી પણ વધુ દૂધ આપનારી ગાયે ડેરીમાં આવીને ૬-૮ મહિનામાં વસુકી જાય એટલે. કતલખાને કતલ થવા લાગી તેમના સ્થાને બીજી દુધાતિ ગાયે આવવા લાગી. આમ થતાં જ વરસમાં દૂધાત ગાની સંખ્યા ખૂબ ઘટી ગઈ, જે ગાયે બચી તેમની દૂધ આપવાની શક્તિ ઓછી થાય માટે ચક્કસ પગલાં લેવામાં આવ્યા તે અાર્થિક છે. માટે કતલ થવાને પાત્ર છે. એ પ્રચાર શરૂ થયો. માની આંખે પાટા બાંધતા સરકારી અધિકારીઓ ' હવે દૂધ માટે ગાય અનાર્થિક છે. અને ભેંસ આર્થિક છે. એ પ્રચાર શરૂ થયે. દૂધ માટે ભેંસ બળદ માટે ગાય એ સિદ્ધાંત Rણ કરવામાં આવ્યું. દૂધાળ ગાની સંખ્યા ભયજનક રીતે ઘટી ગઈ હતી. ઓછું દૂધ આપનારી બળદ આપનારી ગાયે ડેરીમાં આવતી, પાહિ એટલે તેઓ કતલથી બચી જતી અને તેમની સંખ્યા વધારે તી. આ બહુ સંખ્યાની ગાયનું અ૫ પ્રમાણુનું દૂધ અને ક્ષીણ સાઇ ગયેલી અલ્પ સંખ્ય દૂધાળ ગાના દૂધની સરેરાશ કાઢે તે ' ' For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ કર જરૂર તે ઓછી જ આવે. અને સરેરાશે પ્રજા તા કાઢી શકે નહિ. સરેરાશ કાઢનારા તે સરકારી અંગ્રેજ નિષ્ણાતા અને તેમના હાથ નીચેના ભારતીય અધિકારીએ હાય જેઓ તેમના ઉપરી અમલદારાના ઇશારે નાચતા હાય. એટલે તેમણે પ્રચાર શરૂ કર્યો કે ભારતીય ગાયની દૂધની · સરેરાશ આવક ગાય દીઠ વરસે માત્ર ૬૦૦ પાઉન્ટ છે. થાડા, ડા વરસ તેએ ઝપાટાબંધ આ સરેરાશ દૂધના આંકડા નીચે ઉતારતા આવ્યા. હવે તેઓ કહે છે કે ભારતની ગાય વરસે ૩૧૩ પાઉન્ટ દૂધ · આપે છે. કાલે તેઓ એમ કહે કે ભારતની ગાય વચ્ચે ૧૦૦ પાઉન્ડ (આશરે ૫૦ લિટર) દૂધ આપે છે. દર ચાર ગાયે એક જ ગાય દૂધ. આપે છે. તા પણ તેમને તેમના આ વિધાન સામે કોઈ પડકારી શકે -તેમ નથી. આમ ભારતની ગાયાને બદનામ કરવા અને તેમની કતલને વાજબી ઠરાવવા અનેક જુઠાણાં ફેલાવવામાં આવે છે. શહેરની ડેરીઓમાં બેસે દૂધ માટે ભેંસનુ' સૂત્ર ચાલુ કરીને શહેરીની ડેરીઓમાં ગાયાને અદલે લેસા લાવવામાં આવી. નવાં બંધાતાં શહેરોમાં વધતી મોંઘવારીને કારણે લેકીને પીવા માટે દૂધ લેવુ' પરવડે તેવી સ્થિતિ ન હતી. વિયેશી રહેણી કરણી અને વિદેશી રાજકર્તાઓનું દરેક રીતે અનુકરણ કરવાની ઘેલછાએ, ચાને યાકપ્રિય મનાવી હતી. એટલે જે ઝડપથી ગાય અદૃશ્ય થતી હતી, તેટલી જ ઝડપથી ચાના પ્રચાર વધતા હતા. લેાકેાને ચા બનાવવા પૂરતુ જ દુધ લેવામાં રસ હતા. ભેંસના દૂધની ચા ક ંઈક વધુ સસ્તી અને સ્વાદમાં ઘણી સારી થતી એટલે શહેરામાં ભેંસના દૂધની માગ વધતી ગઇ, પ્રચાર પણ વધતા ગયા. બિચારા ગાલતા હવે જ્યારે લેાકા ગેાવધમ"ધ કરવાની માગણી કરે ત્યારે તેમને •મહેણા મારવાં શરૂ થયા કે તમારે દૂધ ભેંસનું પીવું છે. અને ગાયને For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ અચાવવી છે? જો તમે ગાયનું જ દૂધ પીએ તે ગાયને કાણુ, "મારવાનુ છે? ખસ ! પછી ગાભકર્તા ગાય બચાવવાને બદલે ગાયનું દૂધ પીવાની પ્રતિજ્ઞા લેવડાવવાના પ્રચારમાં અટવાઈ ગયા. પરંતુ તેમણે એટલે પણ વિચાર ન કર્યો કે ગાયનું દૂધ પીવા માટે ન તા લાકા પાસે પૈસા હતા, ન તા શહેરામાં ગાયેા હતો. પરંતુ આ અવળા પ્રચારે ગૌહત્યારાને નિર્દોષ અને વાજબી કામ કરનારા મનાયા, અને ગાયનું દૂધ ન પીનારાઓ ઢાષિત બની ગયા. ગાયે કપાય સરકારી મદદથી, અને તેના ઢાષના ટોપલા આઢાડી દેવામાં આવ્યા. ગાયનું દૂધ ન પીનારાઓ ઉપર. સરકારને ગાય બચાવવી જ કયાં હતી? સરકારને બસો લાવવી હતી તેા ટ્રામા કાઢી જ નાખી. વિદેશી રિવાજ મુજબ મકાનો બંધાવવા હતાં તે ચારેબાજુ એરડા અને વચ્ચે ચાક ડાય એવા મકાના બાંધવાની રજા જ ન આપે. પરંતુ વચ્ચે મકાન અને આજીમાજી કમ્પાઉન્ડ એવી રીતે મકાનના પ્લાન હાય તે જ તે પાસ કરે. તેમ જો સરકાર એવુ ઇચ્છતી હાય કે લોકો ગાયનું દૂધ જ પીએ તા ભેંસાની હેરફેર ઉપર પ્રતિબંધ મુકીને ગાયાના રેલવે નૂરમાં ઘટાડા કરીને, તેમના ખોરાકના પુરવઠા વધારીને ગાય પાળવાનુ પ્રાત્સાહન આપી શક્યા હોત. તેને બદલે તેમણે કોષના ટાપલી લોકો ઉપર આઢાયા જવાની અને ગાયાની કતલ વધારે કરવાની નીતિ અપનાવી. સદિશ ઉપર તવાઇ ખીજી તરફથી જે શ્રીમંતો કે મદિશ ગાય પાળતા તેમના પેાતાને ઘેરથી ગાયાને રજા આપવી પડી. ભૂલેશ્વરનાં માટા મદિરમાં સેકડો ગાયા હતી તે કાઈને અડચણુ રૂપ ન હતી છતાં તેમને ત્યાં રાખવાની મનાઈ કરવામાં આવી હતી. For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪ તલ માટે શ્રેષ્ઠ ગાયા મેળવવાના સરકારી દેતા ગાવધ પ્રેમીઓ, કે જમાનાવાદીઓ ગમે તેટલા બખાડા કાઢે છતાં લેાકાના એક નાના વગ હજી છે જે ગાયનું દૂધ લેવા માંફાં મારે છે. જ્યાં એક ચીજની માગ હોય ત્યાં તે પૂરી પાડનારા પણ મળી આવે છે. ગાયના દૂધની ચાડી પણ માંગ હોવાને કારણે મુંબઇના ગવલીએ સૌરાષ્ટ્રની શ્રેષ્ઠ ગાયા મુખઇ લાવે છે. તેમને ઘરમાંગણે. આંધવાની સરકારી મનાઈ છે. એટલે તેમને રસ્તા ઉપર છૂટી મૂકી દેવામાં આવે છે. ગવલી દિવસમાં બે વખત એ ગાયાને ઘર પાસે લ આવે, થાડા દાણા ખવડાવે અને દૂધ દ્વાહીને પાછી રસ્તા ઉપર છેડી દે. પછી શ્રેષ્ઠ ગાયે રસ્તા ઉપરના કચરા, શાકભાજીનાં ડાંખળાં,. બગડેલાં શાકભાજી, એંઠવાડ વિગેર ખાઈને પેટ ભરે છે. આવી રીતે કચરાના ઢગલા ઉપર નભતી ગાયાના દાખલા આપીને સુધારાવાદી. કટાર લેખકા અને ગાધ પ્રેમીએ ગાય વિરૂદ્ધ ગાવધ ખંધીની માગણી વિરૂદ્ધ લેાકમાનસમાં ગ્રંથિઓ પેદા કરે છે. જાણે કે આ ઢાષ ગાવધ. ખત્રીની માગણી કરનારાઓના જ હોય ને! આ સ્થિતિ ચાલે છે કારણુ કે તેમાં સરકારને તલ થવા માટે શ્રેષ્ઠ ગાયા મળી રહે છે. અને લેાકમાનસને ગાવધ ખત્રીની વિરૂદ્ધ કેળવી શકાય છે. સૌરાષ્ટ્રની એ ગાયે ચાર છ મહિના દૂધ આપે ત્યાં સુધી ગવલી એને હાથેા ખવડાવે છે. દૂધ આપતી અંધ થાય એટલે કતલખાને વેચી નવી સારી ગાય લાવે છે. એટલે શ્રેષ્ઠ ગાયૈાની નાબૂદી સરકારને રસ છે. જે રીતે એ ગાયે અહીં રઝળે છે એ સ્થિતિ લેાકાનુ ગહત્યા વિરાધી માનસ પલટાવવામાં મદદરૂપ છે. માટે સરકાર એ સ્થિતિ ચાલુ રાખે છે. જો સરકારની દાનત ગાયાને ખચાવવાની અને તેનું સવન કરવાની જ હાય, તા લેકીને મદિશને ગાયા રાખતા શા માટે અટકાવે. છે? ગવલીઓને ઘેર ગાયા માંધવાની સગવડ શા માટે નથી અપાતી શહેરમાં ઘાસના જે પુરવઠા જરૂરી છે. તેટલા પુરવઠા લાવવા વેગના શા માટે નથી આપતા ? For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫ જેટલાં પશુઓ દૂધ આપતાં ડાય તેમની જરૂર પૂરતું ઘાસ શહેરમાં આવી શકે તેટલી ગણતરીપૂર્વકનાં ઘાસનાં વેગના જ આવે છે. એટલે વસૂકી ગયેલાં ઢારાને તા કતલખાને માલવા સિવાય છીએ રસ્તા જ નથી રહેતા. વ માનપત્રાના ગાકીશ રસ્તા ઉપર બેઠેલી ગાયને લીધે કે રસ્તામાં છાણુના પાદળા કરતી ગાયને લીધે, કે એ ગાયે કાઈ વખત સામસામે ટકરાય તે વાહનવહેવારમાં મુશ્કેલી થાય કે અકસ્માત થાય ત્યારે છાપાંઓમાં તેની સામે ઉહાપોહ જગાવવામાં આવે છે. પરંતુ આવુ ક્યારે અને છે? વરસમાં એકાદ-બે વાર, પરંતુ તેમાં કોઇ અકસ્માતમાં મૃત્યુ થતુ નથી. કોઈ ને સાધારણ ઈજા થઈ હોય છે કે વાહનવહેવાર બે ત્રણ મિનિટ માટે અટક્યા હાય છે. પરંતુ ટ્રક અકસ્માતે તે રાજના ૨૫-૫૦ થાય છે. રાજ ૫-૧૦ નવલહિયા જીવાનાનાં પ્રાણુ આવા અકસ્માતા હરી લે છે, એક અકસ્માત થાય અને કલાક સુધી વાહનવહેવાર અટકી પડે છે. માની સામે ક્રાઇ પત્રકાર, કાઈ કટાર લેખક, કાઇ ગાવધપ્રેમી કે કાઈ જમાનાવાદી એક હેરડ્ ઉચ્ચારતા નથી. કારણ? કારણ કે મેટર એક ઉદ્યોગ છે! માનવી ઉદ્યોગ માટે કે ઉઘોગ માનવી માટે ? આજની હિંસક શાષક યાંત્રિક અથ વ્યવસ્થામાં ઉદ્યોગ માનવીને માટે નથી ચાલતા, માનવી ઉદ્યોગ માટે જીવે છે. એટલે કે કાઇના લાડકવાયા આવા અકસ્માતેામાં માર્યો જાય, કોઇ કાડભરી નવપરિણીત વધૂના ચૂડલાં ભાંગી જાય, કાઇ કુટુંબનુ શિરછત્ર ઝુંટવાઈ જાય અને તેનાં પત્ની માળા નિરાધાર અને તેના વાંધા નથી, કારણ કે મેટર ઉદ્યોગ ધમકતે! રાખવા એ અનિવાય છે. અને માનવીએ ઉદ્યોગ માટે જીવવાનુ છે. જ્યારે ગાયા અને દૂધ એ ઉદ્યોગ નથી. એ તે માનવીની જરૂ રિયાત છે. ધમ'ના પાચે છે. સંસ્કૃતિના આધારસ્થંભ છે. પરંતુ જો For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬ માનવજીવન ગૌણ હાય, ધમ કરતા “સેક્યુલરિઝમ” મોટુ હોય, સંસ્કૃતિ તાં પૈસા માટે હોય તેા પછી ગાય અને દૂધની જરૂર જ કર્યો છે ? માટે તેના વિષે લેાકાને ગમે તે રીતે ગમે તે પ્રકારે, ગમે તેવી અતિશાક્તિ ભરેલી વિકૃત હકીકતની રજૂઆત દ્વારા ગહત્યા તરફી બનાવવાના પ્રયાસ કરવા, એમાં ઘણાં પાત્રો ગૌરવ અનુભવતાં હોય છે; આમ સરકારનાં ચેાસ વહીવટી પગલાં દ્વારા શહેરામાં ગાય અદૃશ્ય થઈ ગઈ અને તેનુ' સ્થાન ભેસાએ લીધુ હવે ભેસાના વારો પરંતુ પરદેશી ીઓને ભારતમાં દૂધનું વિશ્વનું બીજા નંબરનુ માટુ' ખજાર હાથ કરવાની લાલસા જાગી. હવે જેમ ગૌહત્યાને વાજખી રાવવા ભેંસના દૂધના પ્રચાર કર્યાં હતા તેમ ભેંસની કતલને વાજખી ઠરાવવા ગૌભક્તને જ ખાટે રસ્તે ઢાર્યાં કે, ભેંસ છે ત્યાં સુધી ગાય. નહિ મચે. ગાય બચાવવી હાય ! ભેંસને મારા.” ગાય બચાવવા પગલાં લેવાયાં નહિ. ગૌસવર્ધન માટે જે કાંઇ થયુ' તે તેા ગૌ વશના ખાતમા ખેલાવવા માટે, વૈજ્ઞાનિક ઉછેરના જાદુઈ નામ નીચે જ તેમ થયુ. ભેંસના ખાતમાં ખેલાય એથી જાણે કે ગાય મચી જવાની હૈાય એવી હવા પેદા કરવામાં આવી. ભેસાની કતલ શરૂ થઈ. એના વિધ જ થયે નહિ. દૂધની તંગી વધવા લાગી અને પરદેશી દૂધના પાઉડર દેશમાં ધૂસવા લાગ્યા. પરંતુ તેમાંથી એક નવી જ સ્થિતિ પેદા થઇ જે તે વખતે દેશી કે પરદેશી શાષણખારાની ધ્યાનમાં નહિ આવી કાય. શુદ્ધ ધીની અભૂતપૂર્વ ત’ગી અને બટર ઓઇલના પ્રવેશ ભેંસની મર્યાદિત કતલે શુદ્ધ ઘીની અભૂતપૂર્વ તંગી પેઢા કરી. શુદ્ધ ઘી એક જમાનામાં એક રૂપિયાનુ ૨૦ લેા મળતું. તેને અદલે એક કિલાના ૩૦ રૂપિયે મળવુ મુશ્કેલ બન્યું. આ સ્થિતિના લાભ લઈને ઘીના નામે બટર ઓઇલ નામના કોઇ પદાથ આ દેશમાં ઘુસાડી દેવામાં આવ્યેા. અત્યારે લગભગ દર વર્ષે ૫૦ કરોડ રૂપિયાનુ અટર ઓઇલ દેશમાં પરદેશથી આવે છે એવી માન્યતા છે. અને તેના For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ .. ઉપયોગ સ્થાનિક શુદ્ધ ઘીમાં ભેળસેળ કરવામાં થતા હોય તે આપણે નવાઇ પામીએ નહિ. વર્તમાનપત્રોમાં પ્રગટ થયેલા સમાચારો મુજબ ભારત સરકાર ઉપર દર વર્ષે અઢી અખજ રૂપિયાના દૂધના પાઉડર અને બટર ઓઇલની આયાત કરવા દેખાણુ થઇ રહ્યું છે. આવી આયાતમાં સત્તાધારીઓનાં અંગત હિતા પેદા થઈ જતાં હાય છે. જો આવા કરાર ન કરીએ તે વિકાસ યેાજના માટે નાણાં નહિ ધીીએ.’ એવી ગર્ભિત ધમકીએ નીચે પણ આવા કરારો થઇ જતા હોય છે. વાતભગ'ની સલાહની ભયંકરતા આ આયાતનાં નાણાં ચૂકવવાનુ' સરળ અને તે માટે F. A. O. ના પ્રતિનિધિ મિ. વાનખગ એવી સલાહ આપવા માટે ગયા આકટોબરમાં કે તેની આસપાસના કાઈ સમયે ભારતમાં આવ્યા હતા કે, ૧૯૮૦ માં વિશ્વને એટલે કે યુરોપ-અમેરિકન દેશેશને ૩૦ લાખ ટન માંસની જરૂર પડશે. અને ભારતે આ દૃડિયામણ કમાઈ લેવાની તક ઝડપી લેવી જોઈએ !!!” આપણુ ́ પશુધન આ હૂંડિયામણ કમાવાના લાભમાં કાપી નાખીએ પછી પણ આપણા હાથમાં તે કશું' ખર્ચ નહિ કારણ કે માંસ-નિકાસના જે પૈસા આવે તે તે દૂધના પાઉડર અને ખટર ઓઈલની આયાતમાં ખરચાઈ જાય. વળી કતલ વધારવા માટે અદ્યતન કારખાનાં સ્થાપવાની સલાહ પણ વાનમગે આપી હતી, અને તે માટે અદ્યતન કારખાનાં “ઊભાં કરવા લેાન આપવાની પણ તૈયાર ખતાવી હતી. આપણે અદ્યતન કારખાનાં તેમની લેાન લઈ ને ચાલુ ન કરીએ તે માંસ-નિકાસ કરાર મુજબ તેએ પાછળથી આપણા દેશનુ` માંસ નાપસંદ કરે એટલે આપણે લેાન પણ લેવી જ રહી. àાનનું વ્યાજ ભરવા દેશની પ્રજા ઉપર સીધા કે આડકતરા વેરા નાખવા જ પડે. સહુથી વિશેષ મહત્વનું એ કે ૩૦ લાખ ટન માંસ-નિકાસની ઘેલછામાં આપણી ગાયા, ભેસા, ઘેટાં, બકરાં વિગેરેનું નિકંદન કાઢી નાખ્યાં પછી દૂધના પાઉડર અને બટર એઇલની આયાત અહીને મો For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ }r પાંચ મજાની કરવી પડે અને તે વખતે તે તેના ભાવ વધારીને આપણુ નિર્દય રીતે શોષણ કરવાની તક જવા તેજ નહિ. ભેંસની અને ધીની ક્રિમતમાં અસાધારણ વધારા ભેંસની તલ શરૂ થયા પછી જ ઘીની અને ભેંસની કિંમત વધવા લાગી. ઈ. સ. ૧૯૦૦ થી ૧૯૧૫ સુધી ભેસના ભાવ ૫ થી ૧૦ રૂપિયા. 19 17 ,, ઈ. સ. ૧૯૧૬ થી ૧૯૪૦ સુધી ભેંસના ભાવ રૂ. ૩૦ થી ૫૦ ૧૯૪૦ થી ૧૯૪૫ ,, રૂ. ૫૦ થી ૫૦૦ ઈ. સ. ૧૯૪૫ પછી વધતા જઈને રૂ. ૭૦૦, ૧૦૦૦, ૧૨૦૦ ૧૫૦૦, ૨૦૦૦, ૩૦૦૦, ૩૫૦૦, ૪૦૦૦, ૫૦૦૦ અને ધીમાં સર્વશ્રેષ્ઠ ગણાતી ગીરની ભેંસના રૂ. ૧૦,૦૦૦ મેલાય છે. ભેંસ કપાતી ગઈ, શુદ્ધ ઘી ના પુરવઠા ઘટતા ગયા તેમ શુદ્ધ, ઘીના ભાવ અને તેની સાથે ભેળસેળ પણ વધતાં થયાં. એ ભેળસેળને. સરકારી કાયદા દ્વારા રક્ષણુ મળતું ગયું. દાખલા તરીકે શુદ્ધ ઘીમાં કાયદા દ્વારા ૧૫ ટકા સેળસેળને માન્યતા મળી એટલે ભેળસેળ અમુક હદ સુધી કાયદામાન્ય બની. પંદર ટકા ભેળસેળ કાયદા દ્વારા રક્ષિત અને તે ૩૦ ટકા લાંચરૂશ્વત દ્વારા રક્ષિત ન બને ? આમ ભેળસેળ અટકાવવા શુદ્ધ ઘીના પુરવઠા વધારવા જોઈએ. અને દૂધ આપતાં તમામ પ્રાણીઓની કતલ ખ ́ધ કરવી જોઈએ. તેને મલે કતલ વધારતા ગયા અને ભેળસેળને કાયદાથી રક્ષિત ખનાવતા ગયા. ૧૯૦૦ થી ૧૯૧૫ સુધી શુદ્ધ ઘીના ઉંચા માલના ભાવ ી મણુના (૨૦ કિલાના) રૂ. ૧૦ થી ૧૫ હતા. ઈ. સ. ૧૯૧૬ થી ૧૯૨૫ સુધીમાં તે વધીને મણના રૂપિયા ૨૫ થયા. ૧૯૨૫ થી ૧૯૪૦ સુધીમાં મણુના ૩૦ રૂપિયા થયા. ૧૯૪૦-થી ૧૯૫૦માં ૧૨૦ અને ૧૯૫૦ પછી તા ૧૬૦, ૧૮૦, ૨૦૦, ૨૫૦, ૩૦૦, ૫૦૦, ૬૦૦ સુધી રૂપિયા ખરચવા છતાં પણ સંપૂર્ણ શુદ્ધ ઘી. તા મળી જ ન શકે તેવી સ્થિતિ પેદા થઈ. For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ થશીઓને ઘી-કેળાં ગાયોના નિકંદન દ્વારા દૂધને દુકાળ પેદા કરીને પરદેશી ડેરીઓના દૂધના પાવડર માટે બજારનાં દ્વાર ખેલી આપ્યાં. પછી સોનું નિકંદન કાઢીને શુદ્ધ ઘીનું જ નિકંદન કાઢી નાખ્યું. પરદેશી બટર ઓઈલ નામની કોઈ અજાણ ચીજને ઘીના બજારમાં ઘુસાડી અને ભેળસેળને મોકળું મેદાન કરી આપ્યું. લેકેના મનમાં એવી માન્યતા પેસાડી દીધી કે, ભેંસ નકામી છે, ભેંસનું દૂધ નકામું છે, અને શુદ્ધ ઘી ખાવાથી કંઈ ફાયદો નથી. તે નુકસાનકારક છે. આવી રીતે નવી કેળવાયેલી પ્રજાના મગજનું વાણું કરીને ભેંસની કતલ સામે વિરોધ જ પેદા થવા દીધું નહિ મને ઉપયોગી છે, પરંતુ સત્ય હકીકત એ છે કે ન તે ભેંસ નકામી છે કે ન તે ભેંસનું દૂધ પીવા માટે ગાયનું દૂધ ઉત્તમ છે, એને અર્થ એ નથી કે ભેંસનું દૂધ ન પીવાય. ગાયનું દૂધ પચાવવામાં સરળ છે. તે બુદ્ધિને સતેજ બનાવે છે. તે ભેંસનું દૂધ પીવામાં ભારે છતાં જેની પાચન શકિત સતેજ છે. જેમને તે અનુકૂળ આવે છે. તે દૂધમાં બળ આપવાની શક્તિ વધુ રહેલી છે. આ ઉપરાંત હાલના જમાનામાં જ્યાં સુધી આપણે સ્વીકારેલી પશ્ચિમી રહેણીકરણી અને ખાણીપીણીને તિલાંજલિ ન આપીએ ત્યાં સુધી ચા ને વપરાશ રહેવાને જ ચા ભેંસના દૂધની વધુ સારી અને વધુ સસ્તી બને છે. તેને ઈન્કાર થઈ શકે તેમ નથી. પરંતુ દૂધની મીઠાઈએ પેંડા, બરફી, ગુલાબજાંબુ વિગેરેમાં તે ગાયનું દૂધ જ જોઈએ. કારણ કે ગાયના દૂધની મીઠાઈએ લાંબા સમય સુધી બગડયા વિના રહી શકે છે. મથુરાના ખાસ બનાવટના ગાયના દૂધમાંથી બનતા પેંડા પૂરા એક વરસ સુધી બગડયા વિના -સારી હાલતમાં રહી શક્તા. પરંતુ ભેંસના દૂધની મીઠાઈ બેચાર દિવસ પછી બગડી જવા લાગે છે. તે લાંબા સમય રાખી શકાતી નથી. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ એનાર્થી ઊલટું' શુદ્ધ ઘી ભેંસના દૂધમાંથી બનાવેલું' હાય ત ઘણા લાંબા સમય સુધી બગડયા વિના રહી શકે છે. ગાયનુ ઘી તાજેતાજી' ખાવામાં ઉત્તમ છે. તેના સ્વાદ અને સુગંધ અવણુ નીય હાય. છે, પરંતુ ૨૫ ૩૦ દિવસ પછી સ્વાદ અને સુગંધ ધીમે ધીમે એક્બ થતાં જાય છે. આખરે ન ખાઇ શકાય તેમ ખગડી જાય છે. પરંતુ ભે'સના દૂધનું શુદ્ધ ઘી વરસથી વધુ સમય તેનાં સ્વાદ અને સુગંધ અને જાળવી રાખે છે. એ ઘી વડે જે વાનગીઓ અને તે પણુ લાંખા. સમય સુધી જાળવી રાખી શકાય છે. ७० – વળી ભેંસના દૂધમાં લેાહતત્વ વધુ છે. એટલે તે પીનારાને એનીમિયા (પાંડુરાગ) થવાની સભાવના રહેતી નથી. આરાગ્યની જાળવણી માટે લેાહીંમાં લેાહતત્વ પૂરા પ્રમાણમાં હોવું જરૂરનું છે.. આપણે ભેંસ કપાવા દઈને રકતદાન શિશ્મિરની ચેાજના કરી. પરિણામે તેાહી વેપારની ચીજ અની અને ગમે તેવા આચરણના મનુષ્યનુ લેહી ગુનાખાર માનસ બનાવી । તેની પરવાહ કર્યા વિના રકતદાન. શિબિરાને ગૌરવપ્રદ લેખાવી. તા રક્તદાન શિબિરોની જરૂર નહી પડે જો લેાકાને પૂરતા પ્રમાણમાં ગાય કે ભેંસનુ” દૂધ મળે તેા રકતદાન શિબિરાની જરૂર પડે નહિ, પરંતુ જમાનાવાડે પશ્ચિમાં વિચારસરણીએ. અને લેાકેાના મગજમાં ઘુસાડી દેવામાં આવેલી અપ્રતિમ ભ્રમણાએ આપણને દૂધની મહત્તા જ ભુલાવી દીધી. પ્રજામાં દૂધ દ્વારા લેાહીને વધારા કરવાના બદલે કરજદાર એક પાસેથી કરજે લઇને ખીજાને કરજ ભરપાઈ કરે, અને ખીન્દ્રને કરજ ભરપાઇ કરવા ત્રીજા પાસેથી ઊછીના પૈસા લે તેમ આપણે એકનુ લેાડી ખીજામાં અને બીજાનુ વાહ ત્રીજાના શરીરમાં દાખલ કરીએ છીએ; પરતુ લેાહી પેદા કરવા પ્રયત્ન કરતા નથી. મદદ વિના આપણે આપણાં પોષક તત્વા માટે શુદ્ધ ઘીની જરૂરિયાત ભેંસની પૂરી કરી શકીએ નહિ. ભેંસનું ઘી આર્થિક રીતે વધુ For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭૧ મહત્વ ધરાવે છે. અને ભેંસના ઘીનું આર્થિક મહત્વ સ્વીકારીએ તે ભેંસ આપોઆ૫ આર્થિક રીતે મહત્વની બની જાય છે. ગાયના દૂધમાં ઘી પાંચ ટકા હોય છે. (જો કે સૌરાષ્ટ્રના બરડા પ્રદેશની ગાયના દૂધમાં ઘી વધુ હોય છેઅને ભેંસના દૂધમાં ઘી ૭ થી ૧૦ ટકા હોય છે. ગીરની ભેંસના દૂધમાં એથી પણ વધુ ઘી હોય છે. એટલે ઉત્પાદનની દષ્ટિએ ભેંસનું ઘી વધુ ફાયદાકારક છે. ખેડૂતની મૂડી ઉપરાંત ભેંસનું ઘી એ ખેડૂતની બચત રકવાનું અગત્યનું સાધન છે. ગાયનું ઘી જલદી બગડી જાય. પરંતુ ભેંસનું શુદ્ધ ઘી વરસ દેઢ વરસ સુધી જાળવી શકાય. એટલે અમુક ખેડૂતે કે પાલક પિતાની બચત હંમેશાં ત્રણ ચીજમાં રેકે પશુ, જમીન અને સોનું. પરંતુ એ ત્રણે ચીજોમાં રેકવા વધુ મૂડી જોઈએ. શુદ્ધ ઘી ઘરમાં પેદા થયું એટલે તે ખરીદવા પૌસાની જરૂર નથી પડતી. એટલે ઘણા પ્રદેશમાં પિતાની બચત ઘી માં શેકવામાં આવતી. હિમાચલ પ્રદેશ મોખરે હિમાચલ પ્રદેશ આમાં મોખરે હતું ત્યાં પશુઓને ઘાસચારાની સુવિધા, પાણીની પણ ખેંચ નહિ એટલે પશુપાલકે ભેંસ પાળતાં પિષતાં અને તેના દૂધનું જે ઘી થાય તે તેઓ સાચવી રાખતાં જરૂર પડે ત્યારે જ વેચતાં. આ કારણથી તે પ્રદેશમાં વનસ્પતિની આયાતની મનાઈ હતી. તો મોતની ભૂતાવળ ભાગી જાય - સરકારી નીતિ ઉદ્યોગલક્ષી અને માનવહિત વિરોધી તેમજ પશુહિત વિરોધી રહી છે. તે બદલીને જે માનવહિત અને પશુહિત લક્ષી બનાવવામાં આવે, યંત્ર ઉઘોગ શેષણનું સાધન છે. તેમને તિલાંજલી આપી માનવ અને પશુશક્તિના સહકારથી માલનું ઔદ્યોગિકરણ કરવામાં આવે તે આજની બધી મુશ્કેલીઓ અને જીવસૃષ્ટિ ઉપર નાચી રહેલી મતની ભૂતાવળ ભાગી જાય છે. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૨ રાંધણકળા રાંધણકળા પાકશાસ્ત્ર એ હિંદુ સંસ્કૃતિનું એક અતિ ઉચ્ચ અને અવિભાજ્ય અંગ છે. પાકશાસ્ત્રની શ્રેષ્ઠતા ભેંસના દૂધ અને ઘીને આભારી છે. આમ ભેંસ અને ભેંસના શુદ્ધ ઘીનાં નિકંદનથી આપણું સંસ્કૃતિ પાંગળી બની છે. પ્રજાશકિત હીન બની છે. વનસ્પતિ ઉદ્યોગે વાળેલ દાટ ૩૦ વરસના ગાળા પછી અને સરકારની તમામ સહાય મેળવ્યા પછી પણ વનસ્પતિ ઉદ્યોગ ૧ લાખ ૭૦ હજાર ટન ઉપરથી પ લાખ ૩૭ હજાર ટન સુધી પિતાનું ઉત્પાદન વધારી શકે છે. તેમ કરવા જતાં તેલ બજારમાં ભારે ભડકે બળ્યાં છે. માલની ખેંચ વધતી રહી છે. તેના માટે કાચો માલ શીંગદાણા મેળવવા જતાં ઢોરને, તેના ચારાને, અને તેના પરિણામ રૂપે દૂધ-ઘના પુરવઠાને નાશ થયો છે. વરસે ૫ લાખ ૩૭ હજાર ટનને, ૫ અબજ, ૩૭ કરોડ રૂપિયાને માલ બનાવવા પરદેશી આયાતી તેલ પાછળ કેટલા અબજ રૂપિયા ખર્ચા તે જાણવું મુશ્કેલ છે. લેકસભાના કોઈ સભ્યને આવા પ્રશ્નો પૂછવાની જરૂર જણાતી નથી. પરંતુ વનસ્પતિનું ઉત્પાદન વધારવા જતાં વરસે અઢી અબજ રૂપિયાના દૂધના પાઉડર અને બટરઓઈલ આયાત કરવા પડવાના સંજોગો પેદા થાય છે. અને પશુઓમાં રેકેલી રાષ્ટ્રની અબજો રૂપિયાની મૂડીને નાશ થઈ રહ્યો છે. જે વનસ્પતિ ઉદ્યોગને પ્રેત્સાહન આપવાને બદલે ગોસંવર્ધન અને ભેંસ સંવર્ધનને પ્રોત્સાહન અપાયું હતું તે પાંચ લાખ ટન વનસ્પતિને બદલે આપણે ૧૯ લાખ ટન શુદ્ધ ઘી પેદા કરી શક્યા હત. દૂધના પાઉડર અને બટરઓઈલની આયાત કરવાની જરૂર જ રહેત નહિ તેલને ભાવ વધારો અને કાળા બજારને ઉદ્દભવ જ થયે ન હોત. એ ભેસો કયાં છે? અંગ્રેજી અમલ પહેલાં સૌરાષ્ટ્ર, પંજાબ વિગેરે દેશની સેંસે For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭૩ * જ ૪૦ થી ૬૦ લિટર દુધ આપતી. આવી ઉમદા પ્રકારની ભેસે લાખની સંખ્યામાં હતી. આજે તે એવી ભેંસ શોધતાં પણ મળી શકતી નથી. હવે તે રેજનું ૪-૫ લિટર દુધ આપતી ભેંસ પણ સારી ગણાય એવી સ્થિતિ છે. ભારતના કરડે રૂપિયાના પગાર હજમ કરી ગયેલા ગરા નિષ્ણાતોએ તૈયાર કરીને પિતાના ભારતીય શિને વારસામાં આપેલી વિદ્યાને એ પછી પાક છે. ભારતનું પશુધન બચાવવું હોય તે આ અધિકારીઓને રૂખસદ આપ્યા વિના અને દુર દુરના ગામમાં અનેક આફત સામે ઝઝુમી રહેલા પશુપાલકોના હાથમાં પશુ સંવર્ધનનું કાર્ય સંપ્યા વિના ભારતનું પશુધન બચે તેમ નથી. ૫શમાત્રને બચાવે હવે સવાલ માત્ર ગાયને બચાવવાને નથી. સવાલ પશુ માત્ર– ગાય, ભેંસ, ઘેટા, બકરાં, ઊંટ વિગેરે તમામ પ્રાણીઓને બચાવવાને છે. કારણ કે સવાલ માત્ર દુધને નથી, દેશમાં બળદ, દુધ, શુદ્ધ ઘી, બળતણ, ખાતર, રહેઠાણે વિગેરેની તંગી વધતી જાય છે. એકલી ગાયને બચાવે પરિસ્થિતિ કાબૂમાં આવી શકે તેમ નથી. - જેમ લશ્કરની એક આખી હરોળમાં એક મોરચે લશ્કરની ટુકડીને નાશ કરી નાખવામાં આવે તે બાજુની ટુકડી ઉપર ભય આવી પડે છે. અને તેને બચાવવા પ્રયત્ન કરવામાં ન આવે તે આખી હરોળ તૂટી પડે છે. તેમ ગાયનું નિકંદન કાઢ્યાં. પછી શેષક અર્થ વ્યવસ્થાનું કાળચક ભેંસો ઉપર ફરી વળ્યું છે, અને ત્યાંથી ફરતું ફરતું તે ઘેટા, બકરી, ઊંટ વિગેરે સમગ્ર પશુપતિનું નિકંદન કાઢી નાખશે. ' પ્રાણી માત્ર ઉપર છૂટેલું મતનું કાળચક્ર - લેકોને પ્રોટીનની લાલચ આપીને, ખેડૂતોને અનાજ ને બદલે માંસ પેદા કરી કમાણી કરી આપવાની લાલચ દ્વારા, અને હૂંડિયામણ મેળવવાના પ્રચાર હેઠળ પ્રાણી માત્ર ઉપર મતનું કાળચક્ર છૂટું કરી રાયું છે. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ જ જનતા પાર્ટીએ જ્યારે રાજઘાટ ઉપર ગાંધી માર્ગે ચાલવાની પ્રતિજ્ઞા લીધી ત્યારે પ્રજાએ માન્યું કે હવે ઘર ઘરમાં ગાંધીજીનું યરવડા ચક્ર (રંટિયે) ફરી વળશે. કોઈ માનવી વસ્ત્રહીન દશામાં નહિ છે. દરેક માનવીને બે ટંક પેટ ભરીને ખાવાનું મળશે. પરંતુ તેને બદલે તે પશુઓ ઉપર અને ગર્ભમાંના ભાવી નાગરિકે ઉપર (ગર્ભ પાત કરાવવાને કાયદેસર બનાવીને) કાળચક્ર અને માનવ જાત ઉપર શેષણ અને ફુગાવાના વિષચ છૂટી ફેંકવામાં આવ્યાં છે. ' આ સાથેનું કેટક ભેંસોની શુદ્ધ ઘી આપવાની શકિત અને કઈ જાતની ખેતી વિષયક નીતિ પલટાથી દેશને ફરી તાજા દૂધ અને શુદ્ધ ઘીથી ઊભરાતે કરી શકાય ભાવે ડામી શકાય; અને અનાજની તંગીને ભય હંમેશ માટે નાબૂદ કરી શકાય તે સૂચવે છે. ભેંસ પણ આપણા અર્થતંત્રમાં અતિ મહત્વનું સ્થાન ધરાવે છે. ગાય બચાવવાના નાદમાં ભેંસને કે દુધ અને ખાતર આપતાં કઈ પણ પશુને આપણે ભૂલી શકીએ નહિ. જેમ મશીનમાં એકે એક હૂ અને ચકકર કામના છે. તેમાંથી એક પણ ન હોય તે આખું મશીન ચાલતું બંધ થઈ જાય. તે જ પ્રમાણે આપણું આર્થિક અને સામાજિક અર્થવ્યવસ્થામાં ગાયની સાથે જ ભેંસ, ઘેટા, બકરાં પણ એટલાં જ ઉપયોગી છે. તેમાંથી કોઈને પણું નાશ કરે એટલે આપણી કૃષિ-આર્થિક-સામાજિક વ્યવસ્થા પાંગળી થઈ જવાની. આ તમામ પ્રાણીઓની કતલ સામે આપણે ઉગ્ર વિરોધ છે. એ માત્ર ધાર્મિક વિરોધ નથ; ધાર્મિક સાથે સાંસ્કૃતિક, સામાજિક તેમજ આર્થિક સિદ્ધાંતને વિરોધ પણ છે. - માંસની નિકાસ દ્વારા ધન કમાવવાનો આશય એ અતિશય હન આશય છે. સંસ્કૃતિના હાસની એ પરાકાષ્ઠા છે. ' આપણે વનસ્પતિ ઉદ્યોગ ચલાવવાથી અને એ વનસ્પતિ ઉદ્યોગ ચાલે માટે મગફળીનું વાવેતર વધારે જવાથી કેટલું આર્થિક નુકશાન For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૫ - પિલાયા, સહન કરીએ છીએ, અને એ નુકશાન સહન ક્યા પછી પણ વનસ્પતિ ઉદ્યોગ પ્રજાની માંગને પહોંચી વળી શકે તેમ નથી જ, તે નીચે આપેલા કેષ્ટકમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે. ૧૫૦-૫૧ મગફળીના વાવેતર નીચેની જમીન ૪૪,૯૪,૦૦૦ હેકટર (એક હેકટર એટલે અઢી એકર) મગફળીનું ઉત્પાદન ૩૩,૧૯,૦૦૦ ટન, મગફળીમાંથી શીંગદાણું મળે? આશરે ૨૧,૯૦,૫૪૦ ટન. કુલ શીંગદાણું આશરે ૭૫ ટકા ૧૬,૪૧,૯૦૫ ટન શીંગદાણા પલવામાં આવે તે તેમાંથી ૪૦ ટકા લેખે તેલનું ઉત્પાદન ૬૫૭,૧૬૨ ટન (એમ કહેવાય છે કે હવે તે તેલને ઉતાર ૩૬ ટકાથી એ હેય છે.) ૬૦ ટકા લેખે ખેળ મળ્યા ૯૮૫,૭૪૩ ટન. કુલ તેલમાંથી વનસ્પતિ ઉદ્યોગમાં વપરાયું ૧,૭૭,૦૮૩ ટન તેલનું વનસ્પતિમાં રૂપાંતર કરતાં આવતી ચાર ટકા લેખે તેલની ઘટ ૭,૦૮૩ ટન વનસ્પતિ ઉદ્યોગમાં વપરાયા પછી કેના ઉપગ માટે તેલ વધ્યું ૪૮૦,૦૭૪ ટન વનસ્પતિનું ઉત્પાદન ૧,૭૭,૦૦૦ ટન વનસ્પતિ, તેલ અને ખેળનું બજાર ભાવે મૂલ્ય ૪૮૦,૦૭૯ ટન તેલ રૂ. ૮,૦૦૦ ટનના ભાવે રૂ. ૩૮૪ કરોડ ભાવે ૯૮૫,૭૪૩ ટન ખેળની કિંમત રૂ.૧,૨૦૦ના ટનના ભાવે રૂ. ૧૧૭ કરોડ ૧૭,૦૦૦ ટન વનસ્પતિ રૂ. ૧,૦૦૦ના ટનના ભાવે રૂ. ૧૭૦ કરોડ - કુલ ૬૭૧ કરોડ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિ ઉદ્યોગ દ્વારા તેલનું વનસ્પતિમાં રૂપાંતર કરવાની ક્રિયામાં ૭,૦૮૩ કરોડ તેલની ઘટ આવી જેથી દેશને પ૩ કરોડ ૬૬ લાખ રૂપિયાનું નુકસાન થયું. એટલું તેલ ૭ લાખથી વધુ મનુષ્યને પૂરું પાડ્યું હતું. ૧૯૭૭/૭૮ મગફળીના વાવેતર નીચેની ૬૯૪૮,૦૦૦ + ૨૪૫૪,૦૦૦ હેકટર જમીન હેકટર મગફળીનું ઉત્પાદન ૫,૨૬,૦૦૦ ટન + ૧૯૪૩,૦૦૦ ટન કુલ શીંગદાણા આશરે ૩૪,૭૨,૯૦૦ ટન : ૧૨,૮૨,૩૮૦ ટને કુલ શીંગદાણા આશરે ૨૬,૦૪,૬૯૦ ટન + ૯,૬૧,૭૮૫ ટન -૭૫ ટકા પલાયા ૪૦ ટકા લેખે તેલને ઉતાર ૧૦,૪૧,૨૭૬ ટન + ૩૮૪૧૧૪ ટન ૬૦ ટકા લેખે ઓળને ઉતાર ૧૫,૬૨,૮૮૪ ટન + પ,૬૪૩૧ ટન વનસ્પતિ ઉદ્યોગમાં તેલ ૫,૫૯,૩૭૫ ટન + ૩,૮૨,૨૯૨ ટન "વપરાયું. તેલનું વનસ્પતિમાં રૂપાંતર કરતાં આવતી તેલની ઘટ ૨૨,૩૭૫ ટન + ૧૫૨૯૨ ટન -વનસ્પતિનું ઉત્પાદન ૫,૩૭,૦૦૦ ટન + ૩,૬૦,૦૦૦ ટન વનસ્પતિ ઉદ્યોગમાં વપરાયા બાદ પ્રજાના ઉપગ માટે બચેલું તેલ ૪,૮૧,૯૦૧ ટન + ૧,૮૨૭ ન ઉત્પાદિત વનસ્પતિ, તેલ, અને બળનું બજાર ભાવે લેક વપરાશના તેલ ૪,૮૧૯૦૧ ટન દર ૮,૦૦૦ ના ભાવે રૂ. ૩૮૫ કરોડ For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ * ૭૭ ૫,૬૨,૧૮૪ ટન ખેળની કિંમત રૂ. ૧૨૦૦ના રૂ. ૧૮૭ કરોડ ૫,૩૭,૦૦૦ ટન વનસ્પતિની કિંમત રૂ. ૧,૦૦૦ ના રૂ. ૫૩૭ કરોડ. કુલ રૂ. ૧,૧૦૯ કરોડ તેમાંથી વનસ્પતિ બનાવતાં આવેલી ૪ ટકા લેખે રૂ. ૨૨,૩૭૫ ટન તેલની કિંમતના રૂ. ૧૭ કરોડ ૯૦ લાખ રૂપિયાની નુકસાની રાષ્ટ્રને સહન કરવી પડી. ઘટમાં ગુમાવેલું તેલ આશરે ૨૪ લાખ માણસને પૂરું પાડયું હત. - તેલમાં વનસ્પતિ કરતાં પોષક તત્વ વધારે છે. ઉદ્યોગના લાભ ખાતર એ પિષક ત ઝુંટવી લઈને રાષ્ટ્રને ૧૭ કરોડ ૯૦ લાખ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું. . વનસ્પતિ ઉદ્યોગના હિત ખાતર મગફળીના વાવેતર વિસ્તાર વધારવાને બદલે તેને ૧૯૫૦-૫૧ ની સપાટીએ સ્થિર રાખી જે ૨૪,૫૪,૦૦૦ હેકટર વધુ જમીન શીંગદાણાની ખેતી નીચે લાવવામાં આવી તેના ઉપર મનુષ્ય અને પશુઓને ખાવાના ઉપયોગમાં આવે એ જુવાર-બાજરાને પાક લીધે હતા તે તેનું રાષ્ટ્રવ્યાપી પરિણામ નીચે મુજબ આવ્યું હોત. ૨૪૫૪,૦૦૦ હેકટર જમીન અનાજનું ઉત્પાદન પશુઓના ખેરાક આશરે ૧૬ લાખથી કડબને ઉતાર ૮૨ લાખથી વધુ. ચોમાસામાં અનાજ ઉગાડવામાં આવેલ એ જ ૨૪,૫૪,૦૦૦ હેકટર જમીન ઉપર શિયાળુ પાકમાં ચારા માટે જુવાર ઉગાડવામાં આવી હત છે તેમાં નીચે પ્રમાણે ૭ લાખ ટનથી ૫૦૮ લાખ ટનથી ઉત્પાદન મળતા વધુ અનાજ વધુ ચારે. (ચારી માટેના વાવેતરમાં અનાજ ઓછું ચારે ઘણે ઉતરે - ઉતરે કુલ અનાજ ૨૩ લાખ ટનથી વધુ ચારે ૫૯૦ લાખ ટનથી વધુ For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૮ આટલા ચારા વડે ૧૩ કરોડ ૮૦ લાખથી વધુ ભેંસાનું પણ થઈ શકે અને તેમના સરેરાશ ૫૦૦ લિટર દુધ લેખે ૨૭૦ લાખ ટન દુધમાંથી ૭ ટકા લેખે ૧૫ લાખ ટનથી વધુ શુદ્ધ ઘી મેળવી શકાય ઉપરાંત ૫૪,૦૦૩ કરોડ લિટર છાશ મળે. મગફળીને બદલે જુવાર બાજરાનું ઉત્પાદન કરવાથી જે ઉત્પાદન . થાય તેનું મૂલ્ય નીચે મુજબ આંકી શકાય. ૨૩ લાખ ટન અનાજ સરકારે બાંધેલા ટનના રૂ. ૮૭૫૦ના ભાવે રૂ. ૧૫ કરોડથી વધુ “૬૩૪ લાખ ટન કડબના રૂ. ૨૫૦ના ટનના ભાવે રૂ. ૧૫૭ કરોડથી વધુ ૧૫ લાખ ટન શુદ્ધ ઘી રૂ. ૩૦ હજારના ભાવે : રૂ. ૪,૫૦૦ કરોડ ૫,૪૦૦ કરોડ લિટર છાસ ૨૫ પૈસે લિટર લેખે રૂ. ૧,૩૫૦ કરોડ ૧૮૦ લાખ પશુઓના ૯ કરોડ ટન છાણના બળતણના રૂ. ૧૦૦ના ભાવે રૂ. ૯૦૦ કરોડ કુલ રૂ. ૭,૧૦૨ કરોડ લેકેને વનસ્પતિ પૂરું પાડવા મગફળીની ખેતી વધારવાને બદલે જે જુવાર બાજરાની અને પશુઓના ચારાની ખેતી વિકસાવવામાં આવે તે પાંચ લાખ ટન વનસ્પતિને બદલે ૧૫ લાખ ટન શુદ્ધ ઘી ૫૪૦૦ કરોડ લિટર છાસ, ૨૩ લાખ ટન અનાજ અને ૯૦૦ કરોડ રૂપિયાની કિંમતનું બળતણ ગુમાવી પરદેશથી કેરોસીન, દુધને પાઉડર, બટર ઓઈલ વિગેરેની આયાત પાછળ સેંકડો રૂપિયાના ઇંડિયામણની ખુવારી કરવામાં આવે છે અને દર વરસે અબજો રૂપિયાની મૂડી ગુમાવી દેવામાં આવે છે. આ બધું બને છે. માત્ર વનસ્પતિ ઉદ્યોગના હિતનું રક્ષણ કરવા માટે અને આવા દુષ્કૃત્ય કરતાં કરતાં રાજદ્વારી આગેવાને ગરીના કચડાયેલાઓના ઉદ્ધારની વાત કરતા કદી શરમ અનુભવતા નથી. તે ઉપર આપેલા ખેતી નીચેની જમીન અને મગફળીના ઉત્પાદનના આંકડા ઈન્ડિયા ૧૯૭૭-૭૮ના આધારે લીધા છે.. - જ્યારે અનાજ અને ચાના ઉત્પનની જમીનની ક્ષમતાને -અંદાજ હેન્ડબુકએફ એગ્રિકલ્ચર ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરના આધારે ગણતરી કરી બાંધે છે. For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ જ્યાં પાપની મહેફિલ ઊડી છે ત્યાં હજી ધરતી કી નથી; સમંદરાએ માઝા મૂકી નથી તે ભારતને ત્યાં સુધી ભયભીત થવાની જરૂર એમનાં પાપ કરતાં ભારતના પાપ કાંઈક પણ ઓછી તે છે જ, પહેલે સર્વનાશ એ દેશનો; પછી ભારતનો! પણ સબૂર! પછી ય સર્વનાશ શા માટે? આજથી જ કરેલાં પાપોને સાફ કરવામાં આવે તે સદાને સૂરજ ઊગતો જ રહી જાય ને? - હાય! કેટલાં વ્યાપી ગયાં છે; ઘેર હિંસા અને અધર દુરાઆ ચારનાં પાપ, આ ભારતની ધરતી ઉપર! 4 ચારે બાજુ ભારે જ મારો ! ઢોર મારે, માછલાં મારો, દેડકાં. ભારે વાંદા મારા; ઉંદર મારા ખેતરમાં જીવાત સરહદે શત્રુઓ; દવાના પ્રયોગોમાં પ્રાણીઓ મારે. હવે વાત આગળ વધે છે. પેટમાં બાળકને મારા બુઢા મા-બાપને મારે; રાગી દઈએને મારે. અને બીજી બાજુ દુરાચારનું તાંડવ ! સિનેમા, સહશિક્ષણ, નસબધી અને નિરાધ, છૂટાછેડા અને ગર્ભપાત, છે વગેરે ડાન્સ, એબેરાય વગેરે હેલો, ટેલિવિઝન અને મ્યું પ્રિન્સે! અધર અનાચારનાં જનક બની ચૂકયા છે === આ દેશને “આય' કહી કેમ શકાય? હા...એક જ કારણે આવા ય દેશને આય કહી શકાય. તે એ કે અહીં આજે પણ એવા કેટલાક મૂડીભર માણસે 11 સિત, અને સજજો] છે જે સંપૂર્ણ આર્ય કક્ષાનું જીવન જીવે છે! તે અને એમના જ પુણે ધરતીને ધ્રુજતી અટકાવે છે; પાપીઓને - મરતા બચાવે છે. બાકી આર્યવ જેવું બહાં કશું જ નથી ! --+++= II + * શ્રી પં. ચંદ્રશેખર વિજયજી For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ [૨૨]. નવી પેઢીનું ભારત વિષે અજ્ઞાન આ ખેડૂત પુત્રો સાથે વાતચીત– ખેડૂત પુત્રોનાં એક વિદ્યાર્થી ગૃહમાં જવાનું થયું. વિદ્યાથીએ મને ઘેરી વળ્યા. વાતચીત શરૂ થઈ ચેડાં ઘરડાઓ પણ કોઈ પ્રસંગથી શહેરમાં આવ્યાં હશે. ત્યાં તેઓ છોકરાઓને મળવા આવ્યા હતા તેઓ પણ પાસે આવીને બેસી ગયા. . એક વિદ્યાથીને મેં પૂછયું, “કેલેજમાં તમે જે વિષય લીધે. છે?” “બી. કોમ. નાં છેલ્લાં વરસમાં છું.” જવાબ મળે. “પાસ થઈ ગયા પછી શું કરશે?” મેં બીજો સવાલ પૂછયે. બેંકમાં કે કોઈ ઓફિસમાં નોકરી શોધીશ.” તેણે જવાબ આપ્યો. બી. કેમ. થયા પછી પણ કરી જ શેધવાની? કઈ સવતંત્ર બંધ કરવાનું આપણા વિદ્યાર્થીઓને સુઝતું જ નથી. કેળવણી જ્ઞાન. મેળવવાનું નહિ પણ નેકરી મેળવવાનું સાધન બની ગઈ છે. મેં મનમાં વિચાર્યું અને તરત ત્રીજો પ્રશ્ન પૂછયે - “તમારા કુટુંબની જમીન નથી?” “છે. જવાબ મળે. કેટલી?” મેં આગળ પૂછયું. ૧૭૦ એકર તેણે જવાબ આપે. તમે કેટલા ભાઈએ છે?” મેં પૂછવાનું ચાલુ જ રાખ્યું. બહું એક જ છું” તેણે જવાબ આપે. ૭૦ એકર જમીનમાંથી જે ઉપજે થશે તેના કરતા નેકરીમાં પગાર વધારે મળશે.?” “સાહેબ પણ અમારી ખેતી આધુનિક નથીને? પછી ખેતીમાં અમને શું મળે?” તેણે હતાશાથી જવાબ આપે. For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ આધુનિક ખેતી એટલે શું?” મેં સવાલને મારે ચાલુ જ રાખે. આધુનિક ખેતી એટલે ટ્રેકટર, ફર્ટિલાઈઝર, જંતુનાશક દવાઓ, મોટર પંપ કે નહેર વગેરે. તેની જોગવાઈ નહિ એટલે શું થાય ? તેણે વધુ હતાશાથી ઉત્તર આપે. પણ હવે તે સરકાર આ બધી ચીજો માટે લેન આપે છે ને?” મેં પૂછવાનું ચાલુ જ રાખ્યું. “આપે છે. પણ તેમાં લાગવગ જોઈએ ને? વળી જેની વગ વાપરીએ તે પિતાનું કમિશન માગે તે પણ આપીએ. પણ આ ઘર-, હાએ માનતા નથી. કહે છે કે અમને આ ચીજોની જરૂર પડી નથી. આપણી જમીન તે કેટલાંય વરસેથી છે. હવે ખાલી ફેગટની લેન લઈને કરજદાર નથી થવું. વૈજ્ઞાનિક પ્રગતિમાં દુનિયાની સાથે રહેવાનું આ વડીલો સમજે જ નહિ.” - પેલાં વૃદ્ધોમાંથી એક કાંઈક કહેવા જતું હતું. તેને મેં હાથ પકડીને ઈશારાથી અટકાવ્યું, અને પેલા યુવાન વિદ્યાર્થીને પૂછ્યું, ટ્રેકટર ન હોય તે ઘરે બળદ હશે ને?” - બળદ તે છે” તેણે ભારપૂર્વક જવાબ આપે. પણ તે કાંઈ ટરની તેલે આવે?” “ પણ હશે.” મેં પૂછયું. “છે. પણ સુકાઈ ગયે છે.” મેં પૂછયું, “નદી નથી ?” “દી છે. પણ પાણી ક્યાં છે?” નદી જાય તે છે અમારા ખેતરને અડીને પણ તેમાં પાણી તે ચોમાસામાં મહિને બે મહિના જ રહે છે. દશ મહિના તે તેમાં પાણીને બદલે ધૂળ હોય છે.” - મને યાદ આવ્યું કે તે જ નદીમાં ૬૦ વરસ પહેલાં ભર ઉનાળે પણ માડું પાણી રહેતું. મેં કહ્યું, “તે નદીમાં પાછું તે બારે માસ છે.” તે વચમાં જ બોલી ઊઠયે કે “આ બધાં ગલઢેરો પણ For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ર એમ જ કહે છે. પણ હું' જન્મીને સમજા થયા ત્યારથી તેમાં પાણીને બદલે ધૂળ જોઉં છું. જો પાણી હતું તે ગયુ. કયાં {' વૃદ્ધોએ મને કહ્યું, “બાપા ! આ ભાઈ જે કહે છે તે સાચું છે.” “અને આપ જે કહેા છે તે પણ સાચુ છે.” અમે એકરદીઠ સેા મણુ ખાજા પતુ પકવતા. તેમજ વરસમાં બે થી ત્રણ પાક લેતા. પણ આ છેકરાઓ અમારી વાત જ માનતા નથી. સામા કહે છે કે આતા અધો ટાઢાં પહારનાં ગપ્પાં છે. તેઓ કહે છે કે ટરેકટર અને બલાતી' ખાતર વિના ખેતી થાય જ નહિ. એમ નિશાળમાં ભણીએ તે બધું ખાટુ અમારે માટે તે છેક બલાતી' ચોપડીઓ છપાઈને આવે છે. એમાં લખ્યું તે ખાટું અને તમે સાચા ?” એમને કેમ પહોંચાય. મેં પૂછ્યું “બાપા ! નદી ને કૂવા સાવ સુકાઈ ગયાં છે. એ વાત સાચી ?” સાવ સાચી, ભાઈ સાવ સાચી.” “પણુ નદી જેવી નદી કેમ સુકાઈ જાય ?” મેં પૂછવાનું ચાલુ જ રાખ્યું. ભગવાનના કાપ, બીજું શું ? ધરતી ઉપર પાપના ભાર વધતા જાય છે, તયે, ભગવાન પાણી ખેચી જ લેને ?” વૃધ્ધે કહ્યું.. હજીય આ બધા ડીસા ભગવાનની ને પાપની વાત કરતાં થાકતાં જ નથી. આધુનિક વિજ્ઞાનમાં કાંઈ સમજે જ નહિ. નકામા જૂના જમાનાની સાહેબી, ધર્મ, પાપ ને પુણ્ય અને ભગવાનની વાતે કરીને અમારુ મગજ બગાડી નાખે છે,” પેલા વિદ્યાર્થીએ રાષપુર્વક કહ્યું. ૧ ચંગીઝખાનની માનવાની કતલને વટલાવે તેવી ગાયાની સ્તલ : મારા મનમાં પવન વગે વિચારી દ્વાયા જતા હતા. બધી વાત સાચી હતી. પરમેશ્વરના કાપની, પાપની અને વિજ્ઞાનની વાત પણ સાચી હતી. ગાયાની કતલેઆમ સા સા વરસથી ચાલુ હતી. ચંગીઝ. ખાન, તૈમુર અને નાદૌરની માનવ હત્યાને પણ ઝાંખી પાડે એવી વિશાળ પાયા પર ગા હત્યા, જીવ હત્યા અને માનવતાની કતલ ચાલી For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ૮૩ રહી હતી, તેનાથી મોટું પાપ શું હેઈ શકે? વધુ દુઃખદ તે એ કે ચંગીઝખાન જેવા દ્વારા ચાલેલી માનવહત્યાને વિશ્વની તમામ પ્રજા તિરસ્કાર કરે છે. જ્યારે સંસ્કૃતિ, માનવતા અને જીવ સૃષ્ટિની અઘોર કતલને જમાનાની જરૂરિયાતમાં ખપાવી દેવામાં આવી છે. આવા અઘોર પાપથી ઈશ્વર કોપાયમાન ન થાય તે બીજું શું થાય? વૃદ્ધ પટેલની વાત સાચી હતી. સાચા વિજ્ઞાનની જાણકારી ક્યાં? પેલા યુવાનની વાત પણ સાચી હતી. વિજ્ઞાનની વાતમાં પેલા વડીલેને સમજણ ન પડતી. તેમજ વિજ્ઞાનની વાત કરવામાં પિતાને પ્રગતિવાદી સમજતા પેલા યુવાનેને વિજ્ઞાનની સાચી સમજ જ ન હતી. કારણ કે કેળવણીના પુસ્તકમાં વિજ્ઞાનની સાચી જાણકારીથી તેમને વાચત રાખવામાં આવતા હતા. આધુનિક વિજ્ઞાનને નામે તેમને જે કેવળ મળતી હતી તે તે તેમને કુહાડાના હાથા બનાવીને તેમના દ્વારા માનવ જાતનું શોષણ કરવા માટે તૈયાર કરવાની એક ચાલ હતી. જેથી ટેકટર, ફર્ટિલાઈઝર, જંતુનાશક દવાઓ, મટર પંપ વિગેરે તેમના હાથમાં મૂકીને તે દ્વારા માનવ જાતનું શોષણ અને જીવ સૃષ્ટિના સંહારનું કાર્ય થઈ શકે. બિચારી નવી પેઢી? - જે પરિવર્તન થયું હતું તે સાચા વિજ્ઞાનને આધારે જ થયું હતું. ગાયના સંહારથી છાણનાં બળતણને અને ખાતરને દુકાળ શરૂ થયે હતે. ખાતર વિના ખેતરે નકામાં હતાં. લેકોએ બળતણ માટે વૃક્ષોનું નિકંદન કાઢ્યું હતું. આથી વૃક્ષ દ્વારા જમીનને મળતું રક્ષણ ન મળવાથી જમીનનું ધોવાણ થવા લાગ્યું. વૃક્ષ ઉપરથી ખરી પડતાં લાખ ટન પાંદડા, વૃક્ષ ઉપર આવીને બેસતાં કરે પક્ષીઓની હગારથી જમીનને કુદરતી પિષણ મળતું બંધ થયું. જમીનના છેવાપણથી જે માટી દેવાતી તેના લીધે નદી નાળાંએ પૂરાઈ જવા લાગ્યા અને સૂકાવા લાગ્યા. નદીઓ સુકાઈ જવાથી ભૂગર્ભમાંથી મળતાં પાણીને પૂરવઠો બંધ થઈ જતાં કૂવાઓ પણ સુકાઈ ગયા. નવી પેઢીએ તે For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ જન્મતાં જ આ પસ્વિર્તિત સ્થિતિ જોઈ હતી. તેમને તે તેમના પૂર્વજોએ જોયેલી વન, પશુ અને જલ સમૃદ્ધિની કલ્પના જ ન હતી. એટલે તેમના વડીલેની વાતે તેમને કેમ સમજાય? આ ચાર પાંખિયે મતને ઘયારે? સુકાઈ ગયેલાં પાણીના પુરવઠાથી પશુઓ ઉપર એક વધુ કાતિલ ઘા કર્યો હતે. જમીન કસાહીન થવાથી અનાજ ઓછું પાતું હતું. ચરિયાણું સફાચટ કરી નાખવામાં આવ્યા હતા. પાણીની, ઘાસચારાની નિકાસ દ્વારા પેદા કરાયેલી તેમના ખાણાની તંગી અને કતલખાનામાં તેમની ગરદન ઉપર ફરી રહેલી છૂરી–આવાં ચાર પાંખિયાં મતનાં ધસારા સામે પશુઓની સંખ્યા ઘટી રહી હતી. બળની કાર્યશક્તિ, ઘટતી જતી હતી, તેમની કિંમત આસમાનને આંબવા મથતી હતી. સ વરસ પહેલાં રૂપિયા ત્રણ થી છમાં મળતા બળદની કિંમત રૂ. ૧૦૦૦, ૧૫૦૦, ૨૦૦૦ સુધી પહોંચી હતી. આ બધી વૈજ્ઞાનિક હકીક્ત. છે. પણ પેલા વિદ્યાર્થીઓ એ શી રીતે જાણે તેમને તે પિપટની. જેમ ટ્રેકટર, રાસાયણિક ખાતર, સુધારેલું બિયારણ અને આધુનિક સિંચાઈના જાપ જપવાનું શીખવવામાં આવ્યું હતું. આવી માન્યતામાં જ ઉછરેલા આપણા યુવાને, ખેતીમાં પિતાના ટાંચા સાધને જોઈ હતાશ થઈ નેકરી શોધવા ફાંફાં ન મારે તે બીજું શું થાય? કેની વધારે કાર્યસૂઝ? તેમને તેમના વડીલે અજ્ઞાન, બુદ્ધિહીન અને બેટા લાગે છે, કારણ કે એમના પૂર્વજોની સમૃદ્ધિ અને કાર્યસઝની એમને કહપના જ નથી. એમને મળી રહેલું શિક્ષણ અને આ શિક્ષણના રચયિતાઓની કલ્પી લીધેલી વૈજ્ઞાનિક બુદ્ધિના પ્રભાવથી તેઓ અંજાઈ ગયા હોય છે. પ્રખ્યાત પશુશાસ્ત્રી અને કૃષિવૈજ્ઞાનિક છે. વેકરે જે ભારતીય ખેડૂતને પિતાના ગુરુ માન્યા, તે જ ખેડૂતે તેમના જ વંશજોની માન્યતા મુજબ અજ્ઞાન મૂર્ખ અને આવડત વિનાના છે, વિધિની આ કેવી વિચિત્રતા છે? For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ૫ ડૉ. વાલ્ડરને બ્રિટિશ સરકારે તે સમયનાં અ ંગ્રેજ શાસિત હિં± રકારને મદદ કરવા તેમને હિંદુસ્તાન માકલ્યા અને તેમને સૂચના આપી કે તેમણે ભારતના ખેડૂતાને વૈજ્ઞાનિક અને સમૃદ્ધ ખેતી કેમ થાય તે શીખવવુ. તેઓ લખે છે કે, “મારા કોલેજના અભ્યાસ પૂરા કરીને ડિગ્રીના તમામ કાગળિયા લઈ હું ભારત આવ્યો. અહીં' આવીને પાંચ વરસમાં મારા અભણુ ગુરુએ (ભારતના ખેડૂત) પાસેથી એક પણ વૈજ્ઞાનિક સાધનની મદદ વિના સમૃદ્ધ ખેતી કેમ થાય તે શીખ્યા. ઈંગ્લેંડની · સરકારને મેં લખ્યુ કે, ભારતના ખેડૂતને હુ ખેતી કેમ કરવી તે શું શીખવવાના હતા ? તેમના તે લાહીમાં જ સેકા પેઢીઓથી જ્ઞાન ઉતરી આવેલુ છે !' • એ ભારતનું સાચુ' વિજ્ઞાન કોણ શીખવરો ? ભારતનું આ વિજ્ઞાન આપણી નવી પેઢીને કાણુ શીખવશે ? ગે સેવકા તા પરદેશી પાસેથી સલાહ સૂચન મેળવતા હાય છે. ગે સંવધનના બદલે ડેરી સવનનાં ચીલે દેશને ચઢાવતા જાય છે. ગ્રામ સેવા સેવાને નામે રાસાયણિક ખાતર અને સુધારેલાં બિયારણુ, નહેરાની સિંચાઈ અને ટયૂબવેલ'ના પ્રચારક બનીને ફર્યો કરે છે. ભારતનું ભારતીયકરણ કરવાને બદલે અ ંગ્રેજીકરણ અંગ્રેજો કરતા ઘણી ઝડપથી અગ્રેજોનાં ભારતીય વારસદારાથી થઈ રહ્યું છે. જે નવાં વિજ્ઞાનનાં અધભક્તો સાથે વાર્તાલાપ એક મિત્ર રાષપૂર્વક મને કહ્યું, “તમારી બધી વાતા ખેટી છે. પશ્ચિમની પ્રગતિ અને વિજ્ઞાન સામે તમને ખાટા વિરાધ છે. "તમારી માન્યતા માત્ર તમારા અને જૈનાચાૉએ લખેલા પુસ્તકા ઉપર આધારિત છે. પણ એ બધાં લખાણે! બુદ્ધિની કસેાટી ઉપર ટકી શકે તેમ નથી. ફલાણાં રાજાએ બ્રાહ્મણેાને આટલા હજાર ગાયે દાનમાં આપી, અમુક રાજા પાસે આટલા લાખ ગાયે હતી. એ બધાં ગપ્પા.’ For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ તે વખતે માનવીની બુદ્ધિના પૂરા વિકાસ થયા ન હતા. બીજી કાંદ લખવાની તેમની આવડત ન હતી. એટલે આવું લખી નાખ્યું: જરા વિચાર તા કરી કે રાજાએ તે લાખા ગાચેાની વ્યવસ્થા કેવી રીતે કરતા? બ્રાહ્મણ્ણા હજાર ગાય શી રીતે સાચવતા ? તેમને ખવડાવતા શુ? કરાડી મણુ દૂધનું શું? વળી તમે જ કડા છે કે. દૂધ વેચવું તે પાપ મનાતુ'. જો દૂધ ન વેચે તે ગાયે રાખવી પરવડે શી રીÀ? ઘેર ઘેર ગાય હાય તે। દૂધ વેચાતું લે પણુ કાણુ ? આવી બધી વાત જ્યારે વર્તમાનપત્રો ન હતાં, ખાદ્ય દુનિયા સાથે સપર્ક ન હતા, વૈજ્ઞાનિક ઢષે બુદ્ધિ ખીલી ન હતી ત્યારે લેાકા માનતા.. આજના અણુયુગમાં કાણુ માનશે ?” એક છેવુ તા ગાડી આપે અણુએમ્ભ વડે દુનિયાના નાશ કરી શકાય તે હું માની લઉ“ છું,” મેં જવાબ ખાપ્યા. “પણુ કાઈ પણ વિજ્ઞાન ગાય, પૃથ્વી, હવા અને પાણીની મદદ વિના વનસ્પતિનુ એક છેાડવુ પણ ઊગાડી શકે તેમ નથી. અણુની મહાવિનાશક શક્તિમાંથી ખચવુ હશે ત્યારે. માનવે ગાયનું જ શરણુ લેવુ પડશે,” . ગીરવે મુકાયેલું દેશી અ'ગ્રેજોનુ મગજ માની લઈએ કે હિંદુ ઇતિહાસકારા કે જૈનાચાર્યાં અંગ્રેજી ભણેલા ન હતા, માટે તેમણે લખ્યું એ બધુ ખાટુ. અને અ ંગ્રેજી કેળવણી લીધેલાઓએ લખ્યુ. તે જ સાચુ', એવી જ તમામ માન્યતા હાય તે એ માન્યતાના સવાલ છે. તેર્થી એ કાંઈ હકીક્ત નથી. અનતી. મે' એમ કહેનારા પણુ સાંભળ્યાં કે જૈનાએ તૈયાર કરેલે સસ્કૃત શબ્દકોશ ખાધારભૂત ન મનાય પણ માલિયર' લખેલે સંસ્કૃત શબ્દાશ આધારભૂત ગણાય. તે આવી માન્યતા ધરાવનાર ભલે તેમ માને, તેથી જૈન વિદ્વાને કે હિંદુ પડિતાએ બનાવેલા શબ્દકોશ તે અંગ્રેજી ભણેલા ન હતા માટે તે અવગણી શકાય નહિ. For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ८७ તમારા પ્રશ્નો તદ્દન માલિશ છે. જૈન કે હિંદુ ગ્રન્થાને પ્રમાણ વગરનાં માનવાને કાઈ કારણ નથી. તેમણે લખેલી ખાખતા વિષે તમે જે સવાલ ઉઠાવ્યેા છે તે તા ક્ષુદ્ર પ્રશ્ન છે. જે રાજવીએ લાખાની ચતુરગિણી સેનાનું સંચાલન કરતા અને વિશાળ પ્રદેશે! ઉપર રાજ્ય કરતા તેમને લાખેા ગાયાની વ્યવસ્થા કરવાનું મુશ્કેલ શી રીતે હોઈ શકે ? આપણે બહુ દૂર પુરાણુ કાળમાં ન જઈએ તે પણ આજે અતિહાસિક પૂરાવા છે કે મહારાજા કુમારપાળ પાસે તેમની પાતાની ૩૧ હજાર ગાયા હતી. પૃથ્વીરાજ ચૌહાણ તેમના પિતા સેમેશ્વર યુદ્ધમાં મરાયા તેની ઉત્તર ક્રિયામાં રેશમી ઝુલ આઢારેલી, ગળામાં ઘઉંટડી મધેલી અને શીગડાંમાં સોનાની ઘુઘરી ખાધેલી એ હજાર ગાયા બ્રાહ્મણેાને દાનમાં આપી હતી. ત્યાંથી પણ વધુ નજીક આવીએ તે ટીપુ સુલતાન પાસે તેપખાનુ ખેંચવા ૩૫ ખળઢાનુ જૂથ હતુ, તે જૂથની મદદથી એક જ રાતમાં ૩૫ માઈલનું અંતર કાપીને સર આર વેલેસ્લીના લશ્કર ઉપર ત્રાટક્યા હતા. બ્રાહ્મણા હજારો ગાયાને સાચવતા બ્રાહ્મણા હજાર ગાયાના દાન લેતા એ બધા વનમાં રહેનારા ઋષિમુનિઓ હતા. તેમના આશ્રમમાં હજારો વિદ્યાર્થી એ ભણતા, તે વિદ્યાર્થી આ ગાયોની દેખભાળ કરતા. ગાયાને નજર સામે રાખીને વિદ્યાર્થીઓને કૃષિ વિજ્ઞાન, પશુવિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન, ગણિત, પંચામૃતધારા તંદુરસ્ત રહેવાની કળા અને પંચદ્રવ્ય દ્વારા રોગમુક્ત રહેવાનું જ્ઞાન આપવામાં આવતું. આમ ગાયોની વ્યવસ્થાના કોઈ સુરકેલ ક્ષ ન હતા. આ ખારાક ઘાસચારાના પ્રશ્નને આજની પરિસ્થિતિની સેટી ઉપર મૂકવા ન જોઇ એ. તે સમયે દેશમાં વિશાળ અને સમૃદ્ધ ચરિયાણા હતા. તેમાં થતાં ઘાસની આજની પેઢીને કલ્પના જ ન આવે. આજે તે For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ચરિયાણે શોધવા જવું પડે. ભાગ્યે જ કોઈ જગાએ ચરિયાણ જોવા મળે અને તે પણ માત્ર થોડાક એકરમાં જ ચોમાસામાં એકાદ ફૂટ ઊંચું ઘાસ થયું હોય તે નસીબ. વરસના ૮ થી ૧૦ માસ ધૂળ ઊડતી હોય છે. આવા વેરાન ચરિયાણની જમીન પણ માથાદીઠ ૦૭ એકર જેટલી હોય છે. - જ્યારે વેદકાળથી લઈને મોગલ સલ્તનતના અંત સુધીના દસ્તાવેજી પુરાવા સાબિત કરે છે કે દરેક ગામને પાદરે વિશાળ ચરિયાણે હતા. ડુંગરો અને પર્વતની ધારે ઘાસ અને વૃક્ષોથી છવાયેલી હતી. ચરિયાણાનું ઘાસ એટલું ઊંચું થતું કે ઘોડેસવાર પણ તેની નીચે ઢંકાઈ જતે. ગામમાં પણ ફક્ત દૂધ દોહવાના સમયે સવારે અને સાંજે ગામમાં આવતા બાકી દિવસ અને રાત ચરિયાણમાં ફરતાં. જુવાર બાજરીનાં સાઠાં જે આજે ભાગ્યે જ ચાર પાંચ ફૂટના જોઈએ છીએ તે ૧૨ થી ૧૫ ફૂટ ઊંચા થતાં. એટલે એ ચારો પણું પુષ્કળ મળતું. ઉપરાંત ગીચ જંગલમાં અનેક પ્રકારના વૃક્ષો એવાં હતાં જેના પાન અને ફૂલ પશુઓના ચારા માટે વપરાતાં. સૌરાષ્ટ્રના પ્રખ્યાત વનસ્પતિ શાસ્ત્રી શ્રી જયકૃષ્ણભાઈ ઈદ્રિજીના વનસ્પતિઓ વિષેના પુસ્તકેમાં આવા વૃક્ષોની માહિતી મળે છે અને ડે. વેકર તેને ટેકે આપે છે. ગરીબમાં ગરીબ ઘરમાં પણ એકાદ બે ગાયે હતી. શ્રીમતેને ત્યાં તેમના ગજા પ્રમાણે સેંકડે ગાય હતી. રાજાઓને ત્યાં હજારોની સંખ્યા રહેતી તેમને ઘાસચારે અને દાણ મળી રહે તે માટે ગેગ્રાસની પ્રથા હતી. ગે-ગ્રાસ પિતાની ગાયને આપવાનું નહિ પણ ગરીબની ગાયે જે રસ્તામાં ફરતી હોય તેમને આપવાનું હતું. ગો -ગ્રાસ નિયમિત મળે માટે તેને ધાર્મિક પ્રથા બનાવી હતી. આ દૂધ વેચવાની મનાઈ શા માટે ? - નિરોગી જીવન જીવવા માટે જોખ્ખી હવા, ચેખા પાણી જેટલું જ દૂધનું મહત્વ છે. આવી ચીજ જે વેપારી અને તે તેમાં * ગરીબમાં ગરમ કડા ગાયક મળી રહે For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ce -ભાવ વધારા, કાળા બજાર વગેરે જામી પડે. તે ચીજ ગરીબ માણસા "માટે અપ્રાપ્ય અને માટે તેને વેચવાની હિન્દુધમ મનાઈ કરે છે. ભારતીય અથવ્યવસ્થા તાડી પાડીને પશ્ચિમની શોષક અથ વ્યવસ્થા “ફેલાવવામાં આવી પછી જ દૂધનાં વેચાણુ શરૂ થયાં. તેની સાથે જ દૂધ માંથુ' થયું', પછી દુષ્પ્રાય થયું. હવે તા શેષણ કરવાનુ એક જખરુ સાધન અની ગયું છે. ૐ દૂધ ઉત્પાદન અને ઉપયાગ : દૂધનું ઉત્પાદન અ માટુ હતુ. આઇ ને અકબરીમાં અખૂલ *ઝલ લખે છે કે, “ગાયા રાજ અર્ધો મણથી વધુ દૂધ આપે છે. એક રૂપિયામાં ૨૧ પાઉન્ડ. શુદ્ધ ઘી મળે છે.” પ્રખ્યાત ધારાશાસ્ત્રી શ્રી ઠાકુરદાસ ભાગ`વ તેના “Cow in Agony” નામનાં પુસ્તકમાં લખે છે કે “ગઈ સદીમાં રાજ મણુ દૂધ આપનારી ગાય અને ભેંસાના વંશ કતલખાનામાં નાશ પામી ચુકયે છે.” દૂધનાં આ વિપુલ ઉત્પાદનના ઉપયેગ વિપુલ પ્રમાણમાં હતા. સશક્ત અને નિરોગી જીવન માટે દૂધ પાયાની વસ્તુ છે. આયુર્વેદ લખે છે કે, “માણુસે રાજ આછામાં ઓછું ત્રણ શેર (દ્વાઢ લીટર) દુધ પીવુ' જોઈએ.” આજે આપણે દેઢ લિટરને બદલે ચા ના કપમાં માત્ર દોઢ ચમચા દૂધ નાખીને ચલાવીએ છીએ. એટલે દૂધના ખારાકમાં કરવા જેષ્ઠતા અને અગાઉ થતા ઉપયાગને ખ્યાલ પણ સરખા ન આવે. તે વખતે રોટલા, રોટલી કે પુરીના લેટ પણ પાણીને બદલે દૂધ વડે અપાતા જેથી સ્વાદ અને પોષક તત્ત્વ ખૂબ વધી જતાં. અરે આ કાઠિયાવાડ ૧૮મી સદીનાં અંતમાં એક અ ંગ્રેજ મુસાફરે Kathiawad before 200 years” નામના પુસ્તકમાં લખે છે કે મે ઘણા દેશે! જોયા છે પણ સૌરાષ્ટ્રમાં જેવી સુદર નદીએ અને સુંદર ગાય ભેંસ જોઈ છે તેવી કોઈ દેશમાં જોઇ નથી. ત્યાંના લોકો ખેતીની પણ બહુ પરવા કરતા નથી. દૂધ અને માખણ તેમના મુખ્ય ખારાક છે !” For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯૦ આજે જો એ જ પ્રવાસી સૌરાષ્ટ્રમાંથી પસાર થાય તે કદાચ એમ. લખે કે હું એક એવા પ્રદેશમાંથી પસાર થયા જેને પશુએ અને નદીઓનું કબ્રસ્તાન કહી શકાય. જ્યાં પાણીના દુકાળ ખારેમાસ ડા.. છે પણ દારૂની રેલમછેલ છે.” છે ઘીના વ્યાપક ઉપયોગ દૂધ વેચવુ... એ પાપ ગણાતુ પણ દૂધમાંથી ઘી અનાવીને વેચી શકાતું. ઘીના ખારાકમાં વ્યાપકપણે ઉપયોગ થતા. તેથી જ આપણી સંસ્કૃતિનું સહુથી મહત્ત્વનું અંગ છે “પાકશાસ્ત્ર.” ધી દુનિયામાં સર્વોત્તમ ગણાયુ છે. આજની પેઢીને જાણીને આશ્ચય થશે કે દેશમાં જ્યારે દૂધ ઘીની રેલમછેલ હતી, ત્યારે ખારાકમાં તેલને સ્થાન ન હતુ. તેલ માત્ર રાતે દીવા કરવા (સે વરસ પહેલાં કૈરસીનના દીવા ન હતા) વપરાતું. અંગ પર માલિશ કરવા અને જોડા પર ચાપડવા તેમજ ઘેાડા ભેંસાને માલિશ કરવા વપરાતું એટલે તે મારવાડમાં કહેવત છે. કે ઘી ખાય ઘેાડા, તેલ પીએ જોડા.” ત્યારે ઘીના ઉપયોગ શું હતા તે જોઇએ. ખારાકમાં હાલ જ્યાં તેલ વપરાય છે. ત્યાં ઘી વપરાતુ. મિઠાઈ મનાવવી હોય, શટલા, રોટલી, ભાખરી કે પુરી બનાવવી ડાય, શાક હોય કે ફ્રસાણુ એ તમામમાં ઘી વપરાતુ. આજે એ પ્રથાનાં અવશેષ માત્ર વૈષ્ણવ સંપ્રદાયનાં મશિમાં છે. ત્યાં હજી સુધી પ્રસાદમાં તેલ વપરાતુ નથી. 58 દેવસેવામાં પણ ધી પ્રત્યેક ઘરમાં દેવસેવા હતી. પ્રત્યેક ઘરમાં દેવમ"દિર પાસે, સવારસાંજ ઘીના દીવા થતા. હજારો મદિરામાં ઘીના અખંડ દીવા ચાલુ રહેતા. લાખા બ્રાહ્મણે અગ્નિહેાત્રી હતા. હિંદુ સમાજમાં લગ્ન હમેશાં અગ્નિની સાક્ષીએ થાય છે. તે અગ્નિને ઘેરે લાવી સાચવી રાખવામાં. આવતા. સવારસાંજ મને વખતે તેમાં મંત્રોચ્ચાર દ્વારા દૂધ, ચાખા . For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ હા અને ઘીની ૧૦૮ આહૂતિ અપાતી. હામ દ્વારા અગ્નિને સદા પ્રજવલિત: રાખવામાં આવતા. તે જ અગ્નિથી અગ્નિદાહ અપાતા, ઉપરાંત દરેક ઘરમાં વૈશ્વદેવ કરવાના એટલે કે જમ્યા પહેલાં અગ્નિમાં પાંચ આહુતિ ઘીની આપવાના રિવાજ હતા. આ તમામ વિધિએ ધામિક મ ધન છે. પણ ગાયાની કતલ દ્વારા હામમાં જોઇતી ઘી સહિત તમામ ચીજો મેાંધી અને દુષ્પ્રાય કરી, વિના બળ વાપરે અંગ્રેજોએ તે અટકાવી દીધી છે. તેમના વારસદારોએ એને આચરવી અશકય બનાવી. તેનાથી પણ આગળ વધી ઘણાં સ્થળે ડામહનન કરવા ઉપર પ્રતિમધ પણ મૂકયા. આજે તે લેાકાને શુદ્ધ ઘી જેવા પણ મળતુ નથી. તેા પછી સવાર સાંજ દૂધ, રાંધેલા ભાત અને ઘીની ૧૦૮ આહુતિ કાણુ આપી શકે? દેશમાં દર વરસે લાખોના હિસાબે નાના મોટા યજ્ઞા થતાં, તેમાં ડામ કરવા હજારા મણુ ઘીની જરૂર પડતી. ' અરે! બળા અને ધાડા થી પીતા દેશના તમામ વાહન વહેવાર મળદ અને ઘેાડા દ્વારા ચાલતા.. સેકંડ માઈલની મજલ કાપનારા ખળો અને ઘેાડાઓને પણ ધી. પીવડાવવું પડતું. આજે લેાકાને જેટલું તેલ પણ જોવા નથી મળતુ' તેથી અનેક ઘણુ ઘી વાપરવા મળતુ. એટલે બ્રિટિશશાસન પહેલાનુ ધાર્મિ'ક, સાંસ્કૃતિક અને સામાજિક જીવન જોઈએ તે આટલાં ઘી, દૂધનું શું થતું તે પ્રશ્ન જ ઉપસ્થિત થતા નથી. પણ એ બધુ ભારતીય અર્થવ્યવસ્થાના ઢાંચામાં જ હતું. પશ્ચિમની શાષક અર્થ વ્યવસ્થાઓએ સ્થિતિ પલટાવી નાખી. છે. એટલે આજની પેઢીને એની કલ્પના પણ ન આવે. . આ કેવી વિષમ પરિસ્થતિ? તમે કદી વિચાર કર્યાં છે ખરી કે જે દેશમાં લાખા અન્નક્ષેત્રો અને સદાવ્રતા હતાં ત્યાં આજે અનાજનાં કાળાં મજાર ચાલે છે. જે દેશમાં શ્રીમંતા દર વરસે તળાવા અને કૂવાઓ ખાદાવી સમાજને For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ચરણે ધરતા, દુર દુરનાં ઉજજડ, નિર્જન સ્થળોએ પણ પાણીની પર બેસાડતાં ત્યાં આજે એક યા બીજા નામે પાછું વેચાવા લાગ્યું છે. જે દેશમાં નિતનવી ધર્મશાળાઓ બંધાતી ત્યાં આજે જમીન અને મકાનો અમાનુષી કહેવાય એવાં ભાડા, પાઘડી અને આસમાને અડતી કિંમતે લેવાય છે, એ બધું પરિવર્તન કેમ થયું? હોસ્પિરામાં હજારે દર્દીઓની કતારે, અંદર બિછાનાને અભાવે નીચે સુતેલા ભારે દરદથી પીડાતા દરદીઓ, ઝૂંપડપટ્ટીઓનાં વધતાં , મેલાં ગડગૂમડથી ભરેલાં શરીરે, નગ્ન દશામાં હજારો બાળકને -રસ્તામાં ભીખ માગતા કે ખિસ્સા કાપતાં કે ચોરી કરતાં કદી જોવાની પરવા કરી છે ખરી? $ ઝડપથી આપણે ટોળામાં ફેરવાઈ જઈશું, જે.. આપણે આપણી ગાયોને બચાવી તેમનું સંવર્ધન કરી આપણા ધર્મ, સંસ્કૃતિ અને મેક્ષલક્ષી સમાજ રચના કરી ના સ્થાપીએ તે ગણતરીનાં દાયકાઓમાં એક સંસ્કૃત પ્રજામાંથી ગુનેગારનાં ટેળામાં ફેરવાઈ જઈશું, અથવા બેકારી, ગરીબી અને અપષણના રંગનાં ભેગ બની આંધળા અને ગાંડાઓની પ્રજા બની આખરે નાશ પામીશું. અથવા જેમ ૧૯૪૨ માં જાપાન અણુયુદ્ધમાં સંડેવાઈને નાશ પામ્યું તેમ આપણું વર્તમાન અર્થનીતિથી ત્રીજા વિશ્વ વિગ્રહમાં ધકેલાઈને નાશ પામશું. જે ઝડપથી આપણું માનસિક, આર્થિક અને સામાજિક અધ:પતન થઈ રહ્યું છે તેને અટકાવીશું નહિ તે મને લાગે છે કે બેબીન વગેરે પ્રજાએ જેમ ધરસ્તનાં પટ પરથી બંસાઈ ગઈ તેમ આ મહાન આર્યપ્રજા પણ ધરતીનાં પટ પરથી એકાદ સૈકામાં જ નાબૂદ થઈ જશે. સિવાય કે એ વાત ઈશ્વરને કર્મને મંજુર ન હોય. છે. તે અબજો ગાને ઉછેરે ' આવી રહેલા વિનાશમાંથી આપણે બચવું જ હોય તે ભારતનું ભારતીયકરણ કરવું જ પડશે. આણુયુદ્ધમાં ન જોડાવવું હોય તે ફરીથી For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ અબજોની સંખ્યામાં ગાયે ઊછેરવી જ પડશે. અણુરજથી છવાયેલ મહેલને અને આકાશને શુદ્ધ કરવાં લાખોની સંખ્યામાં હવન હેમ કરીને કરોડે મણની આહુતિ આપવી પડશે અને ગાયનાં છાણથી લીંપાયેલાં ઘરમાં આશ્રય લેવે પડશે. આ ખેડૂત પુત્રોની આ દશા આ પુસ્તકની શરૂઆતમાં આપણે જોયું કે ખેડૂત પુત્રો પછી, તેમણે કોલેજમાં અભ્યાસ કર્યો હોય તે ખેટ રાષ્ટ્રદ્રોહી કેળવણીનાં પ્રભાવે અને કેલેજમાં ન ગયા હોય તે રેડિયે, વર્તમાનપત્ર અને જાહેરમંચ પરથી થતાં બુદ્ધિહીન અને રવાથી રાજદ્વારીઓનાં પ્રવચનથી. અંજાઈને, પિતાના વડીલે પ્રત્યેના આદર ગુમાવી બેઠા છે. તેમના પૂનાં જ્ઞાન, આવડત અને અનુભવ પ્રત્યે તેમને શ્રદ્ધાં નથી. ભારત એક દિવસ સમુદ્ધ ખેતી કરતે દેશ, સહુથી ઓછામાં ઓછા ઉત્પાદન ખરચ વડે ખેતી કરતે, દુનિયાની બજારમાં ભારતની ખેત પેદાશ ઠલવાતી,આ બધી હકીકતમાં તેમને વિશ્વાસ નથી. હાથે ચઢયું તે હથિયાર લઈને કર્મક્ષેત્રે ગુમાવનારા ભારતેંય વીરની વાતે તેમને પરીકથા જેવી લાગે છે. . તેઓ હતાશ થયા છે, હતાશાથી ભણે છે, ભણીને હતાશ બને, છે. ભારતમાં ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નેકરી ગણાતી. તેને બદલે હવે કનિષ્ઠ ખેતી માની કરીને ઉત્તમ ગણીને નોકરી પાછળ ખુવાર થયા છે. લકર તેના સેનાપતિમાંથી વિશ્વાસ ગુમાવી દે તે તેનું ભાવી અંધકારમય બની જાય છે. પરંતુ જે ખેડૂત પુત્રો ખેતીમાંથી વિશ્વાસ ગુમાવી દે તેમના બાપદાદાઓની સિદ્ધિઓ સાચી હવાને અસ્વિકાર કરે, પરદેશી પ્રચારનાં ફસલામાં ફસાઈ જાય, તે તે આખી પ્રજ માટે આફત રૂપ છે. ભારતને ખેડૂત જગતને તાત ગણાતું. એ બિરૂદનું તેનું For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૪ “અભિમાન તેને સારાં નરસા કેઈ પણ સમયે પ્રજાના રક્ષણહાર થઈને ઊસો રહેવા પ્રેરણા આપતુ. આધુનિક વિજ્ઞાન ખેડૂતને જગતનો તાત મિટાવી દઈને આદશ લૂટારો ક્રમ અનવું તે શીખવીને જગતને શ્રાપરૂપ બનાવી રહ્યું છે. ભારતીય ખેડૂત પુત્રોનો તેમની ભૂમિ, પશુઓ, પૂજાનાં જ્ઞાન અને સૂઝ સાથેનો સંબંધ કપાતે જાય છે. પશ્ચિમમાંથી પ્રર્ણયનાં પૂરની માફક વહેતા આવતા યાંત્રિક ખેતી વિજ્ઞાન સાથે સંબધ બ ંધાતા જાય છે. જેમ જેમ એ સંબંધ વધુ ગાઢ બને છે. તેમ તે ભારતીય પર પરાર્થી વધુને વધુ દૂર ખેંચાતા જાય છે. ભારતીય સસ્કૃતિનો જે એક દિત્રસ રક્ષણહાર હતા તે હવે તેનો ભક્ષણહાર ખનતા જાય છે. માનવ જાતના હિતની અવગણના કરીને પોતાના કુટુંબી જેવા પાતાના પશુઓની પશુ અવગણના કરીને તે મુટ્ઠૌભર ઉદ્યોગા સાથે પોતાના હિત જોડી રહ્યો છે. તેને સત્તાની પણ લાલસા જાગી છે. પરિણામે તે પોતે પણ ખુવાર થશે અને રાષ્ટ્રની ખુવારી નોતરશે. ક દેશની પાતાની જ વાતથી અજાણ આગળ જતાં આપણે જોયુ કે ફિલેસીના વિષય લઈને એમ. એ. (M. A. With Philsosophy) થયેલા જુવાનને ભારતના ભૂતકાળની કશી ગતાગમ નથી, તેના પૂર્વજોના રીતરિવાજની જાણકારી નથી, કુત્રાચારનું જ્ઞાન નથી. તેને ફાઈવસ્ટાર હોટેલમાં કેવુ' જીવન છે તેની જાણકારી છે. તેને પશ્ચિમી રહેણીકરણી માટે આદર છે. તેને - રશિયન ‘રિવાથ્યુશન' અને ચાઈનીઝ કૉમ્યુનનું જ્ઞાન છે. પર`તુ પેાતાના કુલાચાર વિષે કશું જાણતા નથી. આપણા પૂર્વજોનાં પરાક્રમ, તેમની · સમૃદ્ધિ, દેશની ભાવાત્મક એકતા એ બધી વાત તેને પરીકથાઓ જેવી લાગે છે. આપણા ધાર્મિક રીતરિવાજો, સામાજિક ઉત્સવા આપણા પૂર્વજોની રહેણીકરણી, ખાણીપીણી વગેરે વિષે તેને કશી જ જાણુકારી નથી. For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ અને પ્રોટીન, વિટામિન વિગેરેની લગની લાગેલી છે, પરંતુ તાજા દૂધ કે શુદ્ધ ઘી અને તેમાંથી બનતી પૌષ્ટિક, સ્વાદિષ્ટ, મૂલ્યવાન વાનગીઓ વિષે કોઈ જાણકારી નથી. પશ્ચિમની સંસ્કૃતિ (કે દુષ્કૃતિ નાં પ્રકાશથી તેની આંખે અંજાયેલી છે. તે જ પ્રમાણે આજની યુવા પેઢીને સો વરસ પહેલાની ભૌગોલિક સ્થિતિ વિશેને પણ સંબંધ કપાઈ ચૂક્યું છે. અનાજના દુકાળ, પાણના દુકાળ, મકાનની તંગી એ બધું જાણે કે આપણા જીવનની વાસ્તવિકતા હોય, પેઢી દર પેઢીથી ચાલી આવેલી કુદરતી પરિસ્થિતિ હોય એમ એ માને છે. તેમાંથી મુક્ત થવા વૈજ્ઞાનિક પ્રગતિને નામે, જળબંધ, ફર્ટિલાઈઝર, પાતાળ કૂવાના પ્રોજેકટ વગેરે અનેક રોજનાઓ દ્વારા પરદેશી તુને અહીં પથારે કરી, આફતના ઓળા વધુ ઘેરા બનાવે છે. આ સાચા ઈતિહાસથી પણ અજાણ અતિહાસિક ક્ષેત્રે પણ આપણ આવી જ બૂરી દશા છે. સ્વરાજ મળ્યા પછી આપણે ઘણા વિશ્વ વિક્રમ કર્યા છે. તેમાં એક એ પણ વિક્રમ છે કે આપણે હજી પરદેશીઓએ બદઈરાદાથી લખેલા આપણા દેશને ઇતિહાસ આજે પણ આપણા બાળકોને ભણાવીએ છીએ. એક તરફથી આપણે કેમવાદને વિરોધ કરીએ છીએ. બીજી તરફથી મતે અમેળવતી વખતે કેમ કેમ વચ્ચે વિખવાદ વધારીએ છીએ. ચૂંટણી પ્રચારમાં કામ કેમ વચ્ચે અવિશ્વાસ અને શ્રેષ પેદા કરીએ છીએ અને કદાચ આમ કરવું સહેલું બને એટલા માટે જ બાળકને બેટા ઇતિહાસ શીખવી એકબીજી કામ પ્રત્યે દ્વેષ, વેર, આશંકા અને ભય તેમજ તિરસ્કારની ભાવનાને ઢઢળતા જ રહીએ છીએ. - આજની યુવા પેઢીને આપણા ઈતિહાસ સાથે સંબંધ કપાઈ -ગ છે. જે લોકોએ આપણા ઈતિહાસની ને લખી છે, ઈતિહાસને ગ્રંથાકારે સાચવ્યું છે તેમને આપણી આગલી પેઢીના વિદ્વાનોએ For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ e ઉતારી પાડયા છે. મુસ્લિમ ઇતિહાસકારાની પડ માથા વિનાની તવારી-ખાને આધારે અંગ્રેજોએ લખેલા ઇતિહાસને માન્ય રાખી, આજે પણ નવી પેઢીના મનમાં દ્વેષની અને લઘુગ્રન્થિની ભાવના વાવીએ છીએ. આવા એક ઇતિહાસ છે. સામનાથના ખ'ડનના જેના વિષે કલિકાલ સજ્ઞના નામે પ્રખ્યાત થયેલા જૈનાચાય શ્રી હેમચ'દ્રસૂરિજી તેમજ શ્રી મૈરૂતુ ંગાચાર્ય ને અમાન્ય કરીને, કે ચંદ્રખારાટનું લખાણ વિશ્વાસપાત્ર ન હાવાનું જણાવીને મહમૂદ આશ્રિત અલખની અને તેના આધારે ખીજા મુસ્લિમ ઇતિહાસકારાએ લખેલી તવારીખેાને માન્યતા આપવામાં આવી છે. તેની એક એક વાતને અસત્ય અને કલ્પિત સાબિત કરી નવી પ્રજા પાસે અહી મૂકી છે. For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ સેમિનાથ પર ગઝનીનું આક્રમણ શ્રી વેણીશંકર વાસુ એક પરીકથા? મહમૂદ ગઝનીએ ગુજરાત ઉપર સવારી કરી તેમનાથનું મંદિર તેડયું એ વાર્તાનું ચણતર બહુ નબળા પાયા ઉપર થયું છે. મુસ્લિમ તવારીખકારેની તવારીખને આધારે મહમદ ગઝનીની ભારત ઉપરની સવારીઓને ઈતિહાસ લખાવે છે. પણ એ સ્વારીઓ કેટલી હતી ? ૧૨ કે ૧૬? તે વિશે તવારીખકારે એકમત નથી. તેમની તવારીખેને આધારે અંગ્રેજ ઈતિહાસકારોએ પણ ઈતિહાસ લખે છે, છતાં ઇલિયટને એક સ્થળે લખવું પડ્યું છે કે આ પરીકથા જેવું લાગે છે. તેમ છતાં ગુજરાત ઉપરની સવારી અને સેમિનાથના શિવલિંગનાં ખંડન વિશે ખૂબ વિસ્તારથી લખાયું છે, અને ચબરાક અંગ્રેજોએ હિંદુ-મુસ્લિમ વચ્ચે વેર-ઝેર વધારી તેમને લડાવવામાં એ સવારીના ઈતિહાસને ખૂબ ઉપયોગ કર્યો છે. - શ્રી હેમચંદ્રસૂરિએ ઉલ્લેખ કર્યો નથી. ન મુનિ હેમચંદ્રસૂરીએ અને શ્રી મેરૂતુંગાચાર્યું ગુજરાતના સોલંકી વંશને ઇતિહાસ લખે છે. મહમૂદ ગઝનીના સમય પછી લગભગ ૭૫-૧૦૦ વરસના ગાળામાં હેમચંદ્રસૂરી થઈ ગયા. પણ તેમણે આ ચડાઈને કશે ઉલ્લેખ કર્યો નથી. ગુજરાતના વિદ્ધાને લખે છે કે મુસ્લિમ તવારીખકારોનાં વર્ણને એકબીજાથી બહુ જુદાં પડે છે. પણ તેમણે આટલું બધું લખ્યું છે ત્યારે કંઈક તે બન્યું જ હશે ને? જ્યારે હેમચંદ્રસૂરી વિશે લખે છે કે તેઓ ગુજરાતના આશ્રિત હેવાથી તેમની કીતિને ઝાંખપ લાગે એવું લખવાથી તેઓ દૂર રહ્યા હશે. For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રસૂરીએ ચામુંડનાં દુષ્કર્મોને અને તેણે માલવરાજના હાથે ઘેર અપમાન સહેવાના પ્રસંગને ઉલલેખ કર્યો છે. કર્મો કરવાં એ યુદ્ધમાં પરાજિત થવા કરતાં વધુ કલંક્તિ છે એટલે હેમચંદ્રસૂરી વિશેની ગુજરાતી વિદ્વાની માન્યતા પણ બુદ્ધિગમ્ય નથી. મહમૂદ ગઝનીની ભારત ઉપરની ચડાઈએ વિશે સહુ પ્રથમ લખનાર મહમદના દરબારમાં તેને આશ્રિત અલરૂબીની હતે. અને. મુસ્લિમ તવારીખકાએ અલરૂબીનીની તવારીખના આધારે તેમની તવારીખે લખી છે. આ તવારીખો વિશે બીજા કોઈ પુરાવાઓ નથી. અને તેઓ અલરૂબીનીનાં કથનને પણ વફાદાર રહ્યા નથી. મહમૂદ ગઝની, અજમેરના રાજા વિશળદેવ, મેવાડના રાણા તેજસિંહ, ગુર્જરેશ્વર ભીમદેવ સોલંકી, (ભીમ બાણાવળી) સિંધને હિંદુ રાજા હમીર સુમરે અને જૂનાગઢને રા'નવઘણ પહેલે–એ બધા સમકાલીન રાજા હતા. મહમદ ઈ. સ. ૯૯૮માં ગીઝનીની ગાદીએ બેઠે. અને ઈ. સ. ૧૦૦૦માં ભારત ઉપર પહેલી ચડાઈ કરી. વિશળ દેવે ઈ.સ. ૧૦૧૬ થી ૧૦૬૪ સુધી અજમેરમાં રાજ્ય કર્યું. ભીમદેવ ઈ. સ. ૧૦૨૨માં પાટણની ગાદીએ બેઠા અને રાનવઘણ પહેલે ઈ. સ. ૧૦૨૦માં જુનાગઢની ગાદીએ આવ્યું. (ફાર્બસ કૃત રાસમાળા) મહમૂદ ગઝની સિંધના સમા રજપૂતેથી બહુ ડરતે, અને જ્યારે પણ તે ભારત ઉપર ચડાઈ કરે ત્યારે સમા રજપૂતનું આક્રમણ આવી પડે તે રક્ષણની વ્યવસ્થા કરવાનું અનિવાર્ય સમજતે. આટલી હદે તેને સમા રજપૂતની બીક લાગતી. (શ્રી શંભુપ્રસાદ દેસાઈ કૃત સૌરાષ્ટ્રને પુરાતન ઈતિહાસ પાનું ૧) ચંદ બારેટ એમના “પૃથ્વીરાજ રાસો' મહાકાવ્યમાં લખે છે કે મહમદ ગઝની સોમનાથ ઉપર ચડાઈ કરવા આગળ વધ્યું, ત્યારે અજમેરના રાજા વિશળદેવે મેવાડના રાણા તેજસિંહ અને બીજા હિંદુ રાજાએ સાથે મળીને તેને હરાવ્યું. મહમદ હારી જઈને, ઘાયલ થઈને નાટલ નાસી ગયે. ત્યાં તેણે હિંદુઓ ઉપર ભારે ત્રાસ વરતાવ્યું. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ પણ વિશળદેવની સરદારી નીચે જૂનાગઢ, મેવાડ, પાવાગઢના રાજાઓ અને વિવિધ કુળના રજપૂત સઢારે એકત્ર થઈ મહમૂદ પાછળ પડ્યા. એક લહેર સુધી તેને પીછે પકડશે. લાહેરમાં ૨૭ દિવસ સુધી શેરીએ શેરીએ યુદ્ધ જામ્યું અને મુસલમાનેને ત્યાંથી નસાડી મુક્યા. આ લડાઈમાં ગુજરાતના ભીમદેવે સાથ આપે નહિ, તેથી તેને સજા કરવા વિશળદેવે ગુજરાત ઉપર ચડાઈ કરી. ભીમદેવને સેનાપતિ બાલુકરાય ૩૦ હજારનું ઘોડેસવાર રીન્ય લઈ તેની સામે આવ્યું. બહુ ખૂનખાર યુદ્ધ થયું. પણ કઈ હાર્યું નહિ કે છર્યું નહિ. બાલુકરાય વિશળદેવના હાથે ઘવાયે. આખરે જન મંત્રીઓએ વચ્ચે પડી સમાધાન કરાવ્યું. એ સમાધાનની રૂએ ભીમદેવે વિશળદેવને તેના નામ ઉપરથી ગુજરાતમાં એક શહેર બાંધવાની રજા આપી, અને વિશળદેવ પિતાને ખર્ચે વીસનગર શહેર બાંધીને પાછા ગયે 4 અલબરૂનીનું કલ્પિત વર્ણન એમ લાગે છે કે રજપૂત રાજાઓના હાથે થયેલા મહમૂદના ઘેર પરાજય ઉપર ઢાંકપિછેડે કરવા તેના આશ્રિત અલબરનીએ સેમિનાથની ચડાઈનું કલ્પિત વર્ણન લખી નાખ્યું છે. અલબરૂની સહિતના તમામ મુસ્લિમ તવારીખકાનાં વર્ણન વાંચતાં એમ લાગે છે કે તેમને ગુજરાતના ઇતિહાસ ભૂગોળ વિશે પૂરું જ્ઞાન નથી. અલબરૂનીનું વર્ણન પરીકથા જેવું જ લાગે છે. ' અલબરૂનીના કથન મુજબ મહમદ ઈ.સ. ૧૦૨૫ના એકબરની ૧૮મી તારીખ અને સોમવારે સોમનાથ ઉપર ચડાઈ કરવા નીકળે ત્યારે તેની સાથે ૩૦ હજાર ઘોડેસવાર, ૧૪ હજાર અનિયમિત પાય. દળ, (આ પાયદળ એ રીતસરનું લશ્કર ન હતું પણ તેમનાથની લૂંટમાંથી ભાગ આપવાનું પ્રલેશન આપીને બેલાવાયેલા લૂંટારાઓ હતા) આ સૈનિકનાં અંગત સાધને અને યુદ્ધ સામગ્રી લઈ જવા માટે ૩૦ હજાર ઊંટ અને મહમૂદની પિતાની અંગત વસ્તુઓ લઈ For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ જવા માટે બીજા ૨૦ હજાર ઊંટ, (વીસ હજાર ઊંટ ઉપર લદાઈ શકે એટલી બધી ચીજ વસ્તુઓ લડાઈના મેદાનમાં પિતાના અંગત ઉપયોગ માટે લઈ જવી એ પણીથા જેવું નથી લાગતું ?) પ્રત્યેક ઊંટ સાથે એક ઊંટવાહક, તે ઉપરાંત હજારે ભિસ્તીઓ, રસોયા, મુલ્લાઓ, કવિઓ, લેખકે, અમીરે, હલકા ચાકર વગેરેની સંખ્યા દસ હજાર જેટલી હતી. આ બધાને હિસાબ કરતાં મહમૂદના લશ્કરમાં ૩૦ હજાર જોડેસવાર ૫૪ હજાર લૂંટની લાલચે આવેલા પાળાઓ બીજાઓ. મળી આશરે ૧ લાખ ૪ હજાર માણસો હતા. પણ લશ્કર તે માત્ર ૩૦ હજાર ઘોડેસવારનું જ હતું. - મહમદ નવમી નવેમ્બરે એટલે કે ૨૩ દિવસે ગીઝનીથી મુલતાન પહોંચ્યા, ત્યાં ૧૮ દિવસ આરામ કરી ૨૬મી નવેમ્બરે ફરીથી તે આગળ વધે. આ લાદરવાનો લેિ એક રાતમાં કેમ છતાય? અલબરૂની અને બીજા મુસ્લિમ તવારીખકારે લખે છે કે રસ્તામાં બીજા હિંદુ રાજાઓ સાથેની અથડામણ ટાળવા અને સમય બચાવવા તેણે મારવાડના રણને માર્ગે જવાનું નક્કી કર્યું. દરેક ઊંટ ઉપર પાણીની મશકો ભણી લઈ રણમાં ઊતર્યો, અને છેક જેસલમીર પાસે આવેલા દરવાના કિલ્લાને ઘેરે ઘાલ્ય. કિલા ઉપરથી રજપૂત રૌજો સતત તૌર વર્ષા શરૂ કરી. પણ રાતે મુસ્લિમ એચિંતે હુમલે કરી કિલ્લામાં પ્રવેશી ગયા. શહેરને લંટટ્ય, દુર્ગને ધરાશાયી કર્યો. ઘણા દેવ મદિરાને તેડવા અને લૂંટવાને સમય ન હોવાથી તે કામ પડતું મૂકી આગળ વધ્યા.” અહીં સવાલ એ ઉપસ્થિત થાય છે કે ઘોડેસવાર લશ્કર અને પાયદળ રણ કેવી રીતે ઓળંગી ગયા? રણમાં ઘેડા ચાલી શકે નહિ, ઊંટ જ ચાલે. પાળાએ પણ ઝડપથી ચાલી શકે નહિ. અને ઝડપથી સાબે પંથ કાપવા જાય તે શ્રમથી તૂટી પડે. મધખતા તાપ અને For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ સળગતી રેતીમાં ઝડપથી રસ્તે કાપવાના મૂર્ખાઈ ભરેલા સાહસમાં મનુષ્યો અને ઘડાઓની મટી જાનહાનિ થયા સિવાય રહે નહિ, વળી પહાડી પ્રદેશના માનવીઓને તે રણના પ્રદેશમાં ચાલવું ફાવે જ નહિ. ફર્ષ્મી મહમૂદના દરબારને કવિ હતું, અને તે પણ સમનાથની સવારીમાં સાથે હતો. તે લખે છે કે દરવાને કિલ્લે પથ્થરના પર્વત જે હતે. અને તેના બુરજે ખંડના હતા અને તેમાં સિંહ જેવા શરીરનું લશ્કર હતું. આવા શુરવીર લશ્કરથી રક્ષાયેલે મજબૂત લેિ માત્ર એક રાતમાં જ જિતાઈ ગયે એ વાત માનવા જેવી નથી. દરવાને રાજા અમરસિંહ પાટણના ભીમદેવની ફઈને પુત્ર હતું. મહમૂદ ગઝની સોમનાથ તેડવા આવી રહ્યો છે, એ જાણ્યા પછી વધુ શક્યતા છે એ હેય કે ભીમદેવ અને અમર સિંહ સાથે મળી ત્યાં રણમાં જ મહમૂદને ભીડવે, વળી કિલ્લો જલદી હોય તે હાથીઓ લાવી તેમના દ્વારા કિલ્લાના દરવાજા તેડી અંદર દાખલ થવું જોઈએ અથવા તે કિલાને બહારથી ઘેરે ઘાલી અંદર અનાજ પાણી પુરવઠા ખલાસ થાય, અને અંદરના રીન્યને આખરે કિલાના દરવાજા ખોલી બહાર આવવાની ફરજ પડે ત્યાં સુધી મહિનાઓ સુધી રાહ જોવી જોઈએ. અથવા તે કિલ્લાની અંદરનાં લશ્કર કરતાં ઘેરે ઘાલનારનું લકર ઘણું મોટું હોય તે સીડીઓ મૂકી દીવાલ ઉપર ચડવાને પ્રયત્ન કરી જોઈએ. તેમ કરવામાં ઘણી માનવ ખુવારી થયા સિવાય રહે નહિ દીવાલ કૂદી ગયા પછી પણ કિલ્લાની અંદરની લડાઈમાં હુમલાખોરની ખુવારી જ બહુ મોટી થાય. એટલે મહમદે એક જ રાતમાં એ લ્લિો જીતી લીધું. અને તરત જ આગળ વધવાની તેની શક્તિ જળવાઈ રહી એ વાત માની શકાય તેવી નથી. લડાઈમાં હજારો સૈનિકે, ઘડાએ કપાયા હોય, ઘાયલ થયા For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૨ હેય, શ્રમિત થયા છે, તેમને ઠેકાણે પાડયા સિવાય, સારવાર કર્યો સિવાય, આરામ આપ્યા સિવાય દુશ્મનના મુલકમાં વધુ ઊંડાણમાં, ધસી જવું એ અશક્ય પણ છે અને મુખઈ પણ છે. એટલે આ આખી કથા માત્ર અલબરૂનની કલ્પનાને જ વિષય છે. મહમૂદને. કિલ્લો તોડવાને અને નગર લૂંટવાને સમય મળે, પણ મંદિરે તોડવાને કે લૂંટવાને સમય ન મળે એ વાત બાલિશ છે. ઘોડેસવાર . લશ્કર કે લુંટારૂઓનાં ટેળાં એક જ રાતમાં લોદરવા જેવો કિલ્લો સર કરી લે એ વાત પણ એટલી જ બાલિશ છે. ' ક ૧૪ દિવસમાં આટલે લાંબે પંથ? દરવાથી આગળ વધી તે આબુની તળેટીમાં ચિકહેદરા ગામ પાસે આવ્યું. આ કિલા માટે ફરૂખી લખે છે કે, “આ પર્વત દુર્ગ જેટલે ઊંચે હતું કે તારાઓ તેનાથી નીચા હોય એમ લાગતું હતું. આ કિલ્લો પણ જીતી લઈને ત્યાં થે વિશ્રામ કરી મહમદ આગળ વધે. પર્વત ઉપર આવેલ આ દુર્ગમ લેિ પણ માત્ર જોડેસવાર લકર અને અનિયમિત પાયદળ જે લાંબી મુસાફરી, રણ ઓળંગવાની હાડમારી અને ચિકદરાની લડાઈથી થાકેલા ઘવાયેલા હતા તેના વડે જીતી લીધે, અને ત્યાં શેડો વિશ્રામ કરી તે ડિસેમ્બરની અધવચમાં પાટણના પાદરે પહોંચી ગયે. આ રીતે રણ ઓળંગીને બબ્બે લઈ લડીને ૨૦ દિવસમાં તે મુલતાનથી પાટણ પગપાળે પહોંચી ગયો. વચ્ચે બે લડાઈમાં ત્રણત્રણ દિવસનું પણ રોકાણ થયું હોય તે માત્ર ૧૪ દિવસમાં જ તેનું પાયદળ આટલે લાંબે પંથ કાપી શકયું ? નાદિરશાહ દિલ્હી ઉપર ચડી આવ્યા ત્યારે મોગલ શહેનશાહની. મદદે બાજીરાવ પેશ્વા પિતાનું શ્રેષ્ઠ ઘોડેસવાર લશ્કર લઈને પનાથી પૂરઝડપે દિલ્હી બચાવવા ધસ્યા હતા. પણ તેમનું ઘડેસવાર લશ્કર દિલ્હી સુધી સમયસર પહોંચી શકયું નહિ. અને નાદિરશાહ દિલ્હી For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૩ લંટી બાળીને ચાલ્યા ગયે. તે શું મરાઠાઓ ઘોડેસવા કરતાં મહમદના પાયદળની અને તેના બિનલશ્કરી રસાલાની ઝડપ વધારે હતી? ભીમદેવ વિશે હડહડતું જુઠાણું. તવારીખકારોના કથન મુજબ ભીમદેવ મહમૂદથી ડરીને પાટણ છેડી નાસી ગયે, એ વાત પણ માનવા જેવી નથી. ભીમદેવ સમર્થ સેનાની હતા, મગધમાં તેની કીતિ પ્રસરી હતી અને માગધી તેમ જ બીજી ભાષાઓમાં તેનાં વખાણની કવિતાઓ થઈ હતી. તેણે સિંધના હમીર સુમરને હરાવ્યું હતું, તેમજ દશાર્ણવ, કાશી, પંડ, આંધ, ચેદી, તેલંગણ વગેરે દેશના રાજાઓને હરાવ્યા હતા. તેના ઘડાઓએ ગંગાનું પાણી પીધું હતું અને કાવેરી નદીમાં પગ ધેયા હતા. આ બધા વિજ કરીને જ્યારે તે પાછો પાટણ આવ્યું ત્યારે પ્રજાએ બહુ માટે ઉત્સવ ઊજવ્યું હતું, કારણ કે ભીમદેવના રાજ્યમાં કોઈ પરદેશી સંકટ આવ્યું ન હતું. અંદરના તેમ જ બહારના શત્રુઓથી પ્રજાને પરતું રક્ષણ મળતુ' (હેમચંદ્રસૂરીના ગ્રંથ ધયાશ્રયના આધારે ફાર્મસની સમાળામાંથી ફાર્બસ લખે છે કે શ્રી હેમચંદ્રસૂરીના આ કથનનું બીજા લેખકો પણ સમર્થન કરે છે.) | બહુ મોટા સૌ સિવાય, રૌને હેરવાની કુનેહ, તેમ જ દૂરદૂરના પ્રદેશો સુધી એ સૈન્યને પુરવઠો પહોંચાડવાની વ્યવસ્થાશક્તિ સિવાય આવા વિજયે મેળવી શકાય નહિ. ફખ્ખી લખે છે કે ભીમદેવનું રૌન્ચ ૨૦૦ હાથી, એક લાખ ઘોડેસવાર અને ૯૦ હજાર પાયદળનું બનેલું હતું. આવા મોટા સૌન્યને અધિપતિ અને સમર્થ સેનાની ૩૦ હજાર થાકેલા-ઘવાયેલા ડેસવારોથી ડરીને, તે સમયની સમૃદ્ધ નગરીઓમાં જેની ગણના થતી એ પાટણનગરીને અને પ્રજાને મહમૂદની દયા ઉપર છોડીને નાસી જય એ માત્ર ઉપજાવી કાઢેલી વાર્તા છે. મહમૂદ ખરેખર આવ્યું હોય તે ભીમદેવ તેને દરવા અથવા For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ચલાદરા પાસે જ ભિડાવે જ્યાં તેને આબુ ઝાલોર વગેરે રાજાઓની પણ મદદ મળે. કચ્છ પાસે ૧૦ હજાર ઘેાડેસવાર અને ૫૦ હજાર પાયદળનું, અને જૂનાગઢ પાસે ઢાઢ લાખનાં લશ્કર હતાં. તે ઉપરાંત ખરડાના ધણી જેઠવાએ પણ મળવાન રાજવીઓ હતા. આ તમામને એકત્ર કરી આજીના પહાડામાં કે લેાદરવાને પાદરે રણમાં મહમૂદને ઘેરી લે એટલી બુદ્ધિશક્તિ ભીમદેવમાં ન હેાય તે તે ઉપર લખ્યા મુજબના અનેક વિજયા મેળવી શકે નહિ. ગપ્પાં ઉપર ગપ્પાં ત્યાર પછી તવારીખકારા કહે છે કે મહમૂદ્દે પાટણમાં સેન્યને વિશ્રાંતિ ાપી, ઊ'ટા ઉપર પાણી ભયુ", ખાધ પદાર્થો લીધા અને સામનાથ પ્રતિ પ્રયાણ કર્યું. આ બધી વ્યવસ્થામાં પણ મહેમૂદને ત્રણચાર દિવસ તેા લાગ્યા જ હશે. નવાઇની વાત તે એ છે કે જેમ ખીજા કિલ્લાનાં અને સ્થળાના તવારીખકારાએ વર્ણન કર્યા છે તેમ પાટણના કિલ્લા વિશે, તેના સૌદ વિશે, તેની સમૃદ્ધિ વિશે કશુ લખતા નથી. માત્ર પાછુ લૂટયું. અને મંદિશ તેવાં એટલું લખીને જ સંતાષ માને છે. પાટણથી તે માઢા ગયા. અહીં' ૨૦ હજાર રજપૂતાનુ લશ્કર હતું. પણ તવારીખકારો લખે છે કે ત્યાં કાઈ સેનાપતિ ન હતા. આ વાત માની શકાય તેવી નથી. મહેમૂદ હુમલો કરે ત્યારે ભીમદેવ પાટણના મચાવ માટે લશ્કર ન રાખે, મેઢેરામાં કાઈ સેનાપતિ વિના ૨૦ હજારનું લશ્કર રાખી મૂકે અને એ લશ્કરને ઢારવણી આપવાને બદલે તે નાસી જાય એવા એ મૂખ અને ડરપેાક ન હતા. અલખની વગેરેનાં કથન મુજબ મેઢેરાનુ સેનાની વિનાનું લશ્કર મહમૂદના લશ્કર ઉપર તૂટી પડ્યું. અને લડીને નાશ પામ્યું. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ એ વાત સાચી હોય તે જરૂર મહમૂદના લશ્કરમાંથી પણ ૧૦–૧૫ હજાર માણસ મરાયા હશે. એટલી ખુવારી સહન કર્યા પછી તેની આગળ વધવાની શક્તિ પણ ઓછી થાય. મોઢેરાનાં મંદિર તેડી મહમૂદે આગળ વધી ભાલ પ્રદેશમાં પહેઓ જ્યાં તેણે પાર્ટીના અભાવે અને રોગચાળાને કારણે સહન કરવું પડયું. ભાલ પ્રદેશ પાર કરી તે દેલવાડાના કિલ્લા પાસે આવી પહોચે. આ મહમદ ખરેખર લિવાહા આવ્યા હતા? દેલવાડાના કિલાને ફગ્બી શ્વેત દૈત્ય જે કિલે કહે છે. મહેમૂદે આ કિલ્લાનો નાશ કરવાની આજ્ઞા આપી. કિલ્લાના રક્ષકોએ માન્યું કે સોમનાથ ભગવાન દુશ્મનોનો નાશ કરશે, તેથી તેઓ લડયા નહિ અને શાંત બેસી રહ્યા. મહમૂકે એ તમામની કતલ કરી ત્યાંના મંદિર તેડી નાખ્યાં, મહમૂહ જે ખરેખર દેલવાડા સુધી આવ્યું હોય, તે ત્યાંના સૈન્યને એ વાતની પણ જાણકારી હોય કે તે રસ્તામાં આવતાં બધાં મંદિર તેડીને આવ્યું છે, અને સોમનાથ તેડવા જાય છે. માટે પુરા - ઝનૂનથી અને શૌર્યથી તેનો સામને કરે અને જૂનાગઢના રા'નું સૈન્ય પણ ત્યાં તેનો સામનો કરવા આવી પહોંચે એ વધુ બનવા જોગ છે. સોમનાથ ભગવાન તેમનો નાશ કરશે એમ માની શાંત બેસી રહે એવા બાલિશ તે તેઓ નહિ જ હેય. જ ૧૬૦૦ માઈલને પ્રવાસ ૫૦ દિવસમાં? દેલવાડથી આગળ વધી ૧૦૨૬ના જાન્યુઆરીની ૬ઠ્ઠી તારીખને ગુરવારે તે તેમનાથને દરવાજે આવીને ઊભે. પાટણથી સોમનાથ પહોંચતાં તેને ૨૧ દિવસ લાગ્યા. જેમાં તે મહેરાની લડાઈ લડે. મિટેરા શહેર અને તેનાં મંદિરને તેમ જ દેલવાડાનાં મંદિરોને નાશ કર્યો. For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ મહેમદને ગીઝનીથી મુલતાન પહોંચતાં–જ્યાં રસ્તામાં કશે ઉપદ્રવ ન હત–૨૩ દિવસ લાગ્યા. મુલતાનથી રણ ઓળંગી બબ્બે. લડાઈઓ લડી પાટણ પહોંચતાં–બે લડાઈઓના ઓછામાં ઓછા છે. દિવસ બાદ કરતાં માત્ર ૧૪ દિવસ લાગ્યા. આ અને પાટણથી સોમનાથ નજદીક જતાં, અને રસ્તામાં મેહેરાની એક જ લડાઈ લડવા છતાં તે ૨૧ દિવસે પોંચે. આમ ૧૬૦૦ માઈલને પગપાળા પ્રવાસ, યુદ્ધના અને આરામના દિવસે બાદ કરીએ તે માત્ર ૫૦-પર દિવસમાં પર કર્યો અને સોમનાથ પહોંચતાની સાથે. જ આરામ લીધા વિના તત્કાળ હુમલે શરૂ કર્યો. આ જુઠાણાઓની પરંપરા અલબરૂની કહે છે કે સોમનાથને કિલ્લે ન હતું. પણ એક નાની દીવાલ હતી, અને અંદર થડા ચેકીદાર હતા, પણ લશ્કર ના હતું. જે મહમૂદે, બળવાન લશ્કરથી રક્ષાયેલા ચાર મજબૂત ક્લિા એક એક રાતમાં જ સહેલાઈથી જીતી લીધાને અલબરૂની અને બીજા તવારીખકારે દા કરે છે, તે અહીં કિયાતેથી રક્ષાયેલી દીવાલ ભેદી શકે નહિ, અને ખુવારી ભેગવી પાછો પડશે. નવાઈની વાત એ છે કે લદરવા અને ચિકહેદરા જેવા બળવાન રૌથી રક્ષાયેલા કિલ્લા તે રાતમાં હુમલે કરીને લઈ શકે, પણ ગુરુવારે રાતે સોમનાથની માત્ર કિયાતેથી રક્ષાયેલી નાની દીવાલને તે ભેદી શકે નહિ. બીજે દિવસે શુક્રવારે પણ ચેકિયાને હરાવીને દીવાલ તેડવામાં તે નિષ્ફળ ગયે. એટલું જ નહિ, તેને ભયંકર ખુવારી ભોગવવી પડી. - શુક્રવારે રાતે ૧૦ હજાર માણસનું લશ્કર લઈ જૂનાગઢના મંત્રી લીધર મહેતા અને સેનાપતિ મહિધર મહેતા આવી પહોંચ્યા. તેમને રક્ષકોએ દુર્ગના (દીવાલ) દરવાજા ખોલીને ગુપચુપ અંદર દાખલા કરી દીધા. તે સમયે જૂનાગઢ બળવાન રાજ્ય ગણાતું. પૃથ્વીરાજ રાસાને For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ આધારે ફાર્મસે કરેલા વર્ણન મુજબ જૂનાગઢના રા', વિશળદેવની મદદ અજમેરથી છેક લહાર સુધી ગયેલા. આવું બળવાન રાજ્ય મહમૂદને સોરઠની સરહદે સામને કરવાને બદલે, તે સેમિનાથને ઘેરે ઘાલે ત્યાં સુધી શાંત બેસી રહે સોમનાથ ઘેરૈયા પછી પાછળથી મહમૂદને ઘેરી લેવાને બદલે, માત્ર ૧૦ હજારનું રૌચ લડવા કહે એ માનવા ગ નથી. ઉપરાંત દેઢ લાખના સૈન્યથી ઘેરાયેલ દીવાના દરવાજા ખોલાવી શાતના સમયે દસ હજારનું સૈન્ય તેમાં દાખલ થઈ જાય, મુસલમાન સૈન્યને તેની ખબર પણ ન પડે અને આ ઊઘડેલા દરવાજાઓને તેઓ. લાભ ન ઉઠાવે એ બધી બાલિશ વાતે છે. જૂનાગઢને '' લડવા બહાર ન પડે એનું એવું કારણ આપવામાં આવે છે કે તે ઉંમરમાં નાનું હતું અને આગલે વર્ષે જ ગાદીએ બેઠે હતું, પણ રાનવઘણ ૧૦૨૦માં એટલે કે પાંચ છ વર્ષ પહેલાં ગાદીએ બેઠો હતે. મહમૂદ ગઝની ગાદીએ બેઠા પછી બીજે જ વર્ષે ભારત ઉપર ચડી આવ્યું હતું. 1 અકબર અને મહમૂદ બેગડે માત્ર ૧૩ વર્ષની ઉંમરે ગાદીએ બેઠા હતા અને એ જ વર્ષે દુશ્મને સામે લડવા લડાઈને મોખરે - તે પછી શરુ દેશ અને ધર્મના દુમને સામે પિતાની નાની ઉમરને કારણે લડવા બહાર ન પડે એ બનવાજોગ નથી. વળી સેરઠમાં તે વખતે બરડાના જેઠવા રાણાઓ પણ બળવાન હતા. તેમને અલબની કે કોઈ તવારીખકાર ઉલ્લેખ કરતા નથી.. જેઠવાઓ વિશે તેઓ કાંઈ જાણતા નહિ હોય એમ લાગે છે. ગુરુવારે અને શુક્રવારે જ્યારે સોમનાથની દવાલ માત્ર ચેકિયાતેથી રક્ષાયેલી હતી, ત્યારે મહમૂદે લડાઈ જીતી શકશે નહિ અને ભયંકર For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ •૮ ખુવારી ભોગવી પાછો હઠ. પણ જ્યારે દશ હજારનું બળવાન હાર અને કુશળ સેનાપતિએ તેના રક્ષણ માટે આવી પહોંચ્યા ત્યારે શનિવારે તેને હુમલે સફળ થયે. આ વિધાન પણ માનવામાં આવે એવું નથી. શનિવારે દીવાલનાં દ્વાર તૂટયાં અને મહમૂદનું લશ્કર અંદર દાખલ થયું એમ મુસ્લિમ તવારીખકારો લખે છે, પણ ઉપરથી બળવાન લશ્કર વડે રક્ષાયેલા દરવાજા હાથની મદદ વિનાં કઈ રીતે તટયા એ વિશે તેઓ મૌન સેવે છે. ઘોડેસવાર લશ્કર વડે દરવાજા તુટે નહિ. પણ તેઓ કબૂલ કરે છે કે મહમૂદને ભારે ખુવારી સહન કરવી પડી. તેનાં હજાર સૈનિકે અને પશુઓ મરાયા પછી જ તે મંદિરમાં દાખલ થઈ શક્યા. આ શિવલિંગનું ઢંગધડા વગરનું વર્ણન સેમિનાથના શિવલિંગના વર્ણન વિશે પણ બે તવારીખકાર એકમત નથી. કેઈ લખે છે કે સોમનાથની મૂર્તિ હતી. મહમુદે પહેલાં મૂર્તિને કાન તેડી નાખે. પછી પેટમાં ગદા મારી એટલે પિટમાં -ગાબડું પડ્યું અને તેમાંથી અઢળક ઝવેરાત બહાર આવી પડ્યું. કઈ લખે છે કે એ ચાર હાથનું શિવલિંગ હતું. કેઈ એને બાર હાથનું તે કઈ વળી એને એકાવન હાથનું કહે છે. કેઈ કહે છે કે એ લેખંડનું હતું અને જમીનથી અધ્ધર હતું. કોઈ કહે છે કે શિવલિંગના ભાંગીને કકડા કર્યા ત્યારે તેમાંથી અઢળક ઝવેરાત નીકળ્યું. પણ શિવલિંગ કાંઈ Safe deposit vault ન હતું કે તેમાં ઝવેરાત સંતાડવામાં આવે. તેમાં સંતાડેલા ઝવેરાતને કાંઈ ઉપગ પણ ન થઈ શકે, કારણ કે એ તે શિવનિર્માલા ગણાય અને અંદર ઝવેરાત સંતાડવા માટે શિવલિંગ અંદરથી પિલું કરવું પડે, પિલું કરેલું શિવલિંગ ખંડિત ગણાય અને એ પૂજન કરવા એગ્ય રહે નહિ. હિંદુ ધર્મના નિયમો આ તવારીખકારે જાણતા નહિ હોય એટલે કલ્પિત વાત લખતી વખતે આવા છબર વાળી નાખ્યા ! For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ મહમૂદ એમનાથ તેડવા અને લૂંટવા આવ્યું હતું, એ તે સહુ કોઈ જાણતા હતા. મહમદ ત્રણ દિવસ સુધી દીવાલ તેડી અંદર દાખલ થઈ શકે નહિ. તે વખતે ઘેરે ત્રણ દિશામાં હતું. અને ચેથ દિશાએ સમુદ્ર હોવાથી એ દિશા ખુલ્લી હતી. - જૂનાગઢથી આવી પહેચેલા શ્રીધર જેવા મધ અને મહિધર જેવા સેનાપતિને જયારે એમ સમજાયું હોય કે યુદ્ધમાં વધુ વખત. ટડી શકાય તેમ નથી, તે પછી તેમનાથના શિવલિંગ અને મંદિરના અઢળક ખજાનાને દણ્યિા વાટે સહેલાઈથી દૂરના સલામત સ્થળે ખસેડી ગયા હતા. આમ શિવલિંગ અને પ્રજાને બને બચી ગયા હતા અને મહમદ બે ડુંગર અને કાલે ઉંદર જેવી સ્થિતિમાં મુકાઈ ગયા હતા. પણ હજી તવારીખકારી કલ્પનાના ઘડા આગળ દોડાવે છે કે હવે મહમૂહને ધાસ્તી પેઠી છે કે પાછા વળતાં રજપૂત સૈન્ય તેને લેરી લેશે અને પોતે લૂટ ખજાને ગુમાવી દેવાને પ્રસંગ આવશે. તેનું ઘણું સેન્ચ નાશ પામ્યું હતું. જાનવર પણ બહુ નાશ પામ્યા હતા, અને તેને ખબર મળ્યા હતા કે માળવાને ભેજ, અજયેશને. વિશળદેવ અને પાટણપતિ ભીમદેવ તેને રસ્તે રાકને બેઠા હતા. જે અઢળક સંપત્તિ તેણે લુંટી હતી તે ઊટો ઉપર લાવીને ૧૨૬ના જાન્યુઆરીની ૨૪મી તારીખે ગીઝની તરફ પ્રયાણ કર્યું. ભેજ અને વિશળદેવનાં રોથી બચવા તેણે કચ્છના માર્ગો પાછા જવાનું નક્કી ભીમદેવ માધવીમાં શા માટે ભરાય? ભીમદેવ માટે કંઈ લખે છે કે તે ગાધવના કિલ્લામાં મહમૂહની, વાટ જોઈને બેઠા હતા અને કઈ લખે છે કે તે કંથકોટના કિલામાં છાવણી નાખીને મહમૂહની વાટ જોતે હતે. પણ કંથકોટ તે કચ્છના રને કિલે હતું, કાંઈ ભીમદેવની, માલિકીને ન હતું કે ભીમદેવ તેમાં ભરાઈને બેસે. વળી મહમૂહના ભાગતાં લશ્કરને મારવું હોય તે તેની | For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ હલે લઈ જ જોઈએ. કિલ્લામાં ભરાઈ બેસવાને કંઈ અર્થ નથી. કિલ્લામાં તે બળવાન અને મેટા સૌન્ય સામે આત્મરક્ષણ માટે જ આશ્રય લેવાય. ' વળી ભીમદેવ મહમૂદ આવ્યા ત્યારે તેને આબુના પહાડે વચ્ચે આબુરાજની મદદ વડે અટકાવતું નથી. પાટણ જેવા મજબૂત કિલ્લામાં રહીને તેની સામે લડત નથી. મઢેરાના ૨૦ હજાર રૌન્યને રવાણી આપતું નથી. સૈન્ય, સંપત્તિ, બધું છિન્નભિન્ન થઈ જવા દે છે તે પછી ૧૫-૨૦ દિવસમાં તેણે નવું રૌન્ય ક્યાંથી મેળવ્યું, અને મેળવ્યું તે કચ્છ અને બરડાના જેઠવાઓને સાથ લઈ મનાથ સુધી તેની પાછળ કેમ ન પડ? સોમનાથમાં થાકેલાં ઘવાયેલાં રીન્ય ઉપર તે જૂનાગઢના નવા સૈન્યને સાથે લઈને પણ ત્રાટકી પડીને મહમૂદને નાશ કરી શક્ય હેત. . આ બધું કરવાને બદલે એ ગાધવી કે કંથકોટના કિલ્લામાં ભરાઈને બેસી રહે એ માનવા જેવી વાત નથી. જે મહમૂદ કચ્છના તે નાસી છૂટે તે હિંદુઓનાં ચાર મોટા ધામનું એક દ્વારકા રસ્તામાં આવે એને તેડવાને લેભ તેણે કેમ જાતે કર્યો હશે? તવારીખકારે લખે છે કે ગાધવીમાં બેઠેલે ભીમદેવ મહમૂદ ઉપર હુમલે કરવાને બદલે મહમૂદને જોતાં જ ગાધવી છેડી નાસી ગયે. ભીમદેવનાં બળ, કીર્તિ અને રણ કુશળતા જેત, પાટણથી ગાધવી સુધીના બનાવે વિશે તેમણે જે કાંઈ લખ્યું છે એ બધી કળ કલ્પિત હકીકત લાગે છે. કચ્છના રા'એ નજરાણું લઈને મહમૂદને જવા દીધે એ વાત પણ માત્ર ઉપજાવી કાઢેલી જ લાગે છે. તે સમયે કચ્છ બળવાન રાજ્ય હતું. તેની પાસે ૫૦-૬૦ હજારનું લશ્કર હતું. આજુબાજુનાં ઝાલેર, આબુ વગેરેનાં રાજ્ય પાસેથી તે વધુ કુમક મેળવી શકયું હોત અને મહમદના ઘવાયેલા થાકેલા અને ઘસાઈ ગયેલાં સૌને કચ્છના રણમાં કે બરડાના જંગલમાં સહેલાઈથી ખતમ કરી તેમનાથનું વેર લેવાની For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ અને લુંટાયેલ ખજાને ફરી કબજે કરી અમર કીર્તિ મેળવવાની એ તક જતી કરી, નજરાણું લઈ મહમૂદને જવા દે એ વાત ગળે ઊતરે તેવી નથી. વળી કચ્છ પાર કરતાં તે મહમૂદ માટે વધુ મોટું જોખમ હતું. કારણ કે સિંધને રાજા હમીર સુમરે હિંદુ હતું અને મહમૂદને માટે દુશ્મન હતું. મહમુદ તેનાથી એટલે તે ડરતે હો કે જ્યારે પણ તે ભારત ઉપર ચડાઈ કરે ત્યારે પાછળથી હમીર સુમરા ઘા ન કરી જાય તે માટે પૂરી તકેદારી રાખ. આ ભયભીત મહમૂદ ભાગે છે ' જે મહમદને તેના દરબારીઓ હિમ્મતબાજ અને અતિ સાહસિક વર્ણવે છે, એ જ મહમૂદને હવે તેઓ ભયભીત, ત્રાસેલે અને ગભરાટમાં પુરપાટ નાસતે વર્ણવે છે. તે ભેજથી ડરે છે, વિશળદેવથી ગભરાય છે. કચ્છને લૂંટવાને બદલે તેને નજરાણું ધરે છે. તથા જે સંપત્તિ તેણે લટી છે તે પાછી ઝુંટવાઈ ન જાય તેની ચિંતામાં તે પૂરઝડપે નાસરે જાય છે. તે ગીઝની પહેચે છે ત્યારે તેના દેઢ લાખનાં રીન્યમાંથી માત્ર બે હજાર માણસે બચ્યા છે. તે પોતે હતાશા અને શ્રમથી માં પડે છે. ૫૦ હજાર ઊટે, ૩૦ હજાર ઘેડા, ૨૦ હજાર ઊંટ ઉપર -લાલી મહમદની અંગત સામગ્રી, ૩૦ હજાર ઊટે ઉપર લાદેલી યુદ્ધ સામગ્રી આ બધું નાશ પામ્યું તે પછી આ મોટી ખુવારી થઈ કયે થળે? સોમનાથની લડાઈમાં રણ ઓળંગીને ચાર ચાર મજબૂત કિલા પાસે ખમીરવંતા સૌ સામે લડતાં લડતાં અને પૂરઝડપે ૧૬૦૦ માઈલની પગે મુસાફરી કરીને અકબંધ રહેલી સેના શું સેમિનાથની દીવાલ પાસે ચેકિયાતે અને જૂનાગઢના ૧૦ હજારનાં રોન્યના હાથે નાશ પામી ગઈ? તેમ ન હોય તે પાછા વળતાં કઈ લડાઈ થઈ નથી. કદાચ કયાંય નાના છમકલાં થયાં હેય તે તેમાં એટલી ખુવારી ગાય નહિ. For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧ર ૐ એ સભવીત જ નથી સૌરાષ્ટ્રમાં જગલે એવાં ગીચ હતાં કે જ્યારે મોર ંગઝેબે સદ્બુલંદખાનને ઘોડેસવાર લશ્કર સાથે ખરડાના જેઠવા રાણાને જીતવા મેક્લ્યા ત્યારે તેનુ ઘેાડેસવાર લશ્કર સૌરાષ્ટ્રમાં દાખલ થતાં જ જંગલામાં અટકી પડયું અને સરમુલખાનને જગલે કાપતાં અને ખાળતા આગળ વધવુ પડ્યુ. જેથી જેઠવાઓની રાજધાની સુધી પહેાંચતાં તે થાકી ગયા. (મિરાતે અહમદી ગુજરાતી અનુવાદ. પ્રકાશક : ગુ. વ સોસાયટી, પાનુ′ ૧૨૧). અબુલ ફઝલ પણુ આ જંગલી વિશે ઘણુ લખે છે. તે લખે છે. કે આ ઘાર જંગલની વચ્ચે જુનાગઢ જેવું શહેર વસેલું હશે, તેની ત કલ્પના જ આવે નહિ. અને આ જંગલમાં કેટલા કિલ્લા છે, કેટલા રાજવીએ છે અને તેમનું કેટલું લશ્કર છે તેની પણ કાંઈ ખબર પઢતી નથી. મારવાડનું રણ, પહાડા પહેાડા ઉપરના કિલ્લા અને ગીચ જંગલે મહેમૂદ ઘેાડેસવાર અને ઊટીના વડે હેમખેમ પસાર કરી ગયા, અને સામનાથનું ખંડન કરી સહીસલામત સૌરાષ્ટ્રની બહાર નીકળી ગયે એ હકીકત દંતકથા કરતાં પણ પરીકથાને વધારે મળતી આવે છે. ૐ નિરાધાર કારણા ઈતિહાસકારો મહમૂદ ગીઝનીના સામનાથ વિજયનાં ત્રણ કારણે આપે છે: (૧) હિન્દુ રાજા મહમુદનુ વિશાળ સૈન્ય જોઈ ગભ ગળિત થઈ ગયા. (૨) હિન્દુ રાજાઓમાં કુસ પ હતા તેથી તે મહેમૂદ સામે એકત્રિત થઈને લડી શકયા નહિ. (૩) હિન્દુ રાજાએ: પાસે જાસૂસી તંત્ર જેવી કાઈ વ્યવસ્થા ન હતી, તેથી મહેમૂદ જટાળિયાની માફક આળ્યે તેની તેમને ખખર પણ ન પડી. આ ત્રણે કારણેા પાયા વગરનાં છે. કારણ કે ઘણા હિન્દુ રાજા-એનાં સૈન્યા મહમૂદના સૈન્ય કરતાં બેથી ત્રણ ઘણાં માર્યાં હતાં અને. તેમને તેમની પોતાની ભૂમિ ઉપર લડવાનું હતું. ક્રૂરૂખી પણ લખે For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ છે કે ભીમદેવ પાસે ૨૦૦ હાથી, ૧ લાખ ઘોડેસવાર અને ૯૦ હજાર પાયદળનું લકર હતું. રાજેરા વચ્ચે મૈત્રી અને કુસંપ તે અનાદિકાળથી ચાલ્યા આવે છે. છતાં બહારના દુશ્મને સામે એક થઈ જવાની સૂઝ અને ડહાપણ હિન્દુ રાજાઓમાં હતાં જ. અજમેરના રાજા વિશળદેવના બાપને મેવાડના રાણા વીરસિંહે લડાઈમાં મારી નાખ્યું હતું છતાં જ્યારે મહમદે આક્રમણ કર્યું ત્યારે વિશળદેવ અને વીરસિંહને પુત્ર રાણા તેજસિંહ સંપી ગયા અને મહમૂદને હરાવી નસાડ. (કર્નલ ટેડ, ચંદ બારોટના પૃથ્વીરાજ રાસાને આધારે) તે ઉપરાંત પરિહાર, ગહિલેટ, રામગર, તુવાર ગેહિલ ભટર ભટ્ટ, પરમાર વગેરે વિવિધ કુળના રાજવીઓ, પાવાગઢને રાજા અને જૂનાગઢને યાદવ રાજા વિશળદેવની મદદે આવ્યા હતા. (ફાર્બસકૃત રાસમાળા). હિન્દુ રાજાઓ પાસે સુવ્યવસ્થિત જાસૂસી તંત્ર ન હતું એ દલીલ પણ પિકળ છે. ચિતડના મહારાણ ખુમાણ ઉપર ખલીફા હુમલ કરવાની તૈયારી કરતે હતું તેની એને એટલી વહેલી ખબર હતી કે છેક, મલબારથી કાશ્મીર, ઉત્તરપ્રદેશ બુંદેલખંડ અને જુનાગઢથી મદદ મેળવી, મુસલમાને આવ્યા ત્યારે તેમને હાર આપી. (કર્નલ ટેડ) - તે જ પ્રમાણે ખલીફા અજમેર ઉપર ચડાઈ કરવાની તૈયારી કરતે હો ત્યારે તે કયે રસ્તે આવશે તેની પણ અજમેરના અજય પાળને ખબર પડી ગઈ હતી. એટલે તે અજમેરથી રૌન્ય લઈ નીકળ્યા છે અને દરિયાઈ રસ્તે આવતા ખલીફાને સામને કરવા કચ્છમાં આવ્યું અને અંજાર પાસે ખલીફાને સામને કર્યો. આજે પણ અંજારમાં અજયપાળનું મંદિર છે, જ્યાં દર વરસે અજયપાળના નામે ઓળખાતે મેળો ભરાય છે. (કર્નલ ટેડ). એટલે હિન્દુ રાજાઓના પરાજયનાં જે કારણે અપાય છે તેને હકીકતેને કેઈ આધાર નથી. : 8 ભારતની ભૂગોળથી પણ અજાણ ના કેટલાક મુસ્લિમ તવારીખકારે લખે છે કે મહમદ મુલતાનથી બિકાનેર ગયે, ત્યાંથી જેસલમીર ગયે અને ત્યાંથી અજમેર ગયે. આ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ લોકોને હિન્દુસ્તાનના નકશાની માહિતી હોય તેમ લાગતું નથી. કેટલાક લખે છે કે તે સુલતાનથી સીધે અજમેર ગયે જ્યાં વિશળદેવે બીજા રાજાઓની સહાયથી તેને સામને કર્યો. મહમદ હા, ઘવાયે અને નાલ સુધી પાછા હઠી ગયો. પણ પછી તેઓ લખે છે કે નાદેલમાં ફરીથી તૈયારી કરી અચાનક અજમેર ઉપર ફરીથી ત્રાટક. રજપૂતે ગાફેલ હતા એટલે હારીને નાસી ગયા. અને મહમદ ત્યાંથી સીધે ગુજરાત તરફ ગયે. . - અજમેર પાસે હારી ઘાયલ થઈને મહમૂદ ભાગી જાય પછી તેને બીજી મદદ મળવાની કેઈ શકયતા ન હતી. આજુબાજુ મિન હિં જ્યા હતાં, પાછળ રહ્યું હતું અને ગીઝની બહુ દૂર હતું. - આ સ્થિતિમાં હારેલું ઘવાયેલું સૈન્ય સ્વબચાવમાં મરણિયું બનીને કદાચ લડી શકે, પણ પિતાને હરાવનાર વિજ્યી રીન્ય ઉપર ફરીથી હુમલો કરવાની હિંમત ન કરે. કદાચને તેણે હુમલે કર્યો હોય તે પણ વિશળદેવ જે કુશળ સેનાની હતું તે કામચલાઉ પીછેહઠ કરીને ગુજરાત તરફ જતા મહમૂદને પાછળથી ઘેરી લે અને તેના સમગ્ર સૈન્યને નાશ કરી નાખે. આમાં તેને મેવાડ, ઝાલર, આબુ વગેરે રાજ્યની પણ મદદ મળે. 5 અજમેર પાસે સખ્ત પરાજ્ય એટલે ખરી હકીકત તે એ લાગે છે કે અજમેર પાસે હિન્દ રાજ્યનાં સંયુક્ત ના હાથે પરાજિત થઈ નાસી ગયા અને જે દેઢ લાખનું લશ્કર તથા ૩૦ હજાર ઘેડા તથા ૫૦ હજાર ઊટે તથા તે ઊંટે ઉપરને સામાન જે તેણે સાથે લીધા હતા તે તમામ પીછે. નહઠમાં, લડાઈમાં અને નાસભાગમાં માર્યા ગયા; તેમ જ છેક લાહેર સુધીને પ્રદેશ પણ ગુમાવ પડયે. તેના શ્રમ, માનસિક આઘાત અને લડાઈમાં થયેલા જખમને કારણે માંદો પડયે હોય અને રિબાઈ રિબાઈને મરણ પામે હેય. મહમૂદના આ ભયંકર પરાજય ઉપર ઢાંકપિછો કરવા તેના For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ આશ્રિત અલબનીએ મહમદની સવારીને રસ્તે મુલતાનથી અજમેરને - દિલને મુલતાનથી ચિકહેદરાને બતાવી બધું કલકલ્પિત વર્ણન લખી નાખ્યું છે. તેના પગલે બીજા તવારીખકાએ પણ પિતાપિતાની શક્તિ મુજબ કલ્પનાના રંગ પૂર્યા છે. ત્રણે રાજાએ સૌરાષ્ટ્રમાં જ ઘેરી લે વળી મુસ્લિમ તવારીખકારો લખે છે કે સોમનાથના પરાજયનું વેર લેવા માલવપતિ ભેજ, અજમેરના રાજા વિશળદેવ અને ગુર્જરેશ્વર “ભીમદેવે સાણસા વ્યુહ રચ્યા અને મહમૂદ માળવાના માર્ગો પાછે જાય તે ભેજ, આબુના માર્ગે પાછો જાય તે વિશળદેવ અને કચ્છના માર્ગે પાછો જાય તે ભીમદેવ તેને અવધે એમ નક્કી કરી ત્રણે -રાજાએ તેને રસ્તે રેકી ઊભા. આ વાત પણ માનવા લાયક નથી, ત્રણે રાજાઓનાં સૈન્ય એકબીજાથી સેંકડો માઈલ દુર રહીને એકલા મહમૂદને સામને કરે તેને કોઈ અર્થ ન હતો. ત્રણે રાજ્ય સાથે મળી પિતાનાં વિશાળ સૈન્ય વડે મહમદને સૌરાષ્ટ્રના જંગલમાં જ ઘેરીને મારી નાખે એ જ વધુ વહેવારુ એજના હેઈ શકે, અને એટલા બુદ્ધિમાન આ રાજવીઓ હતા જ. - આબુ, ગાધવી અને માળવાના માર્ગો વચ્ચેનું સેંકડે માઈલનું અંતર જોતાં અને તેમનાથથી ગઝની પાછા જતાં રસ્તામાં વચ્ચે માળવા આવે એમ માનતા આ અલબરૂની સહિતના તમામ તવારીખકાને ભારતની ભૂગોળ વિશે પણ બહુ ઓછું જ્ઞાન હશે. . મહમૂદ સેમિનાથનું ખંડન કરવા જતાં પતે જ વિશળદેવને હાથે ખંડિત થયે, અલબરૂની અને તેના અનુગામી મુસ્લિમ તવારી ખકાએ પિતાની કલ્પનામાં મહમૂદને હાથે સોમનાથનું ખંડન કરાવીને સંતોષ માન્ય. પણ આ કલ્પિત વાતને ઈતિહાસનું રૂપ આપીને અને તેને જોરશોરથી પ્રચાર કરીને, બે કેમને લડાવી મારવા માટે અંગ્રેજોએ તેને એવી કુશળતાથી ઉપયોગ કર્યો કે આખરે ભારત ખંડિત થઈને બે ટુકડામાં વહેંચાઈ ગયું. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ XXX: XX XXX XXX જેની પાસે વશપરંપરાગત આપાદાના સસ્કારની મૂડી વાર. સામાં ન ભાવી હોય એ માણસ ભાજનું કહેવાતુ. ભણતર મેળવીને જો અધિકાર મેળવી લીધાને દાવા કરે તેા તેની સાથે કદી સંમત થઈ શકાય તેવું નથી. વારસાગત સંગત એ જ સાચી કામ કરવાની આવડત છે. ભતરથી એ આવડતની બરાબરી તા કદી થાય નહિ. ભણતરના ક્ષેત્રે ગમે તેટલો વિકાસ ભલે થાય, પણ ‘સ’સ્કાર’ની જાળવણી તા ખૂખ સચેત રહીને કરવી જ રહી. એક ભાઈના પતિનું ત્રણ ખૂનીઓએ ભેગા થઇને ખૂન કરી નાંખ્યું. ભાઈ વિધવા થઈ ગઈ ! હવે તેના ભરણપોષણની ખામતમાં ખૂનીઓ આગળ આવ્યા. એક કરતાં બીજો અને ખીજા કરતાં ત્રીજો ભરણપોષણના ઊંચે તે ઊ ંચા અાંક કહેવા લાગ્યા. ભાળા પ્રેક્ષકાએ બૌજાને દયાળુ અને ત્રીજાતે મહાદયાળુ જાહેર કર્યાં. તેઓ જ માઈને વિધવા કરનારા છે એ વાત સહુ ભૂલી ગયા ! સંતશાહીના ખૂન દ્વારા ભારતીય પ્રજાને વિધવા કરવામાં આવી છે! હવે એના વિકાસની વાતો કરનારા એક રાતમાં દેશલક્તનુ બિરુદ પામી ગયા છે ! X ૨ ! આ દેશ ઉદ્યોગપ્રધાન કયારે ય ન હતા! અને ખેતી. પ્રધાન પણ કયારેય ન હતા...એ તે હતા સંસ્કૃતિપ્રધાન ! અક્, સાસ ! તેાય કેવુ* લાલ કે લેાલ. ચાલી પડયું છે ! આપણે છંશ્વર’તું મહત્ત્વ કેવું આાખાદ ઉડાવી દીધું ! કાના હૈયે રામ હશે વારુ? ખેર...ઈન્સાનને નાસ્તિક મનાવવાથી કોઈ સત્તાધારીને ભલે આનંદ થતા હોય પણ એ સમજી રાખે કે નાસ્તિના હૈયામાં જે શેતાનનેા પ્રવેશ થાય છે તે શેતાન ગમે તેને ખંજર તાવીને કામ કરાવતા હાય છે. ઈશ્વરને ઉઠાવીને આપણી જ બેસવાની ડાળ આપણે કાપી છે, ઈશ્વરના ભક્ત તા સાત કાળ પડે તેાય તેનાં દુ:ખ પચાવતા અને સાત માળના મકાનની માલિકીમાં ય ગરીમાને રોટલા વહે’ચવા નીકળતા ! શુ' કમાયા અને શું ગુમાવ્યુ` ? ઇશ્વરને ઉડાવીને કાઢ ગણિતશાસ્ત્રી તેા આંકડા માંડે ! ૫. શ્રી ચંન્દ્રશેખર વિજયજી For Personal & Private Use Only DEE ritu Page #122 -------------------------------------------------------------------------- ________________ [૨૩] બચતનાં મૂળભૂત સાધને ચૂલે એટલે રસેઈ કરવાનું સાધન. પછી છાણાં વડે બળતે માટીને ચેલે હય, કેલસાથી સળગતી સગડી હેય, કેરોસીન વડે અળતે પ્રાયમસ હેય, ઈલેક્ટ્રિક સગડી હોય કે ગેસને ચેલે હેય. આજના યુગમાં મેટાં શહેરોમાં છાણાને ચૂલે નામશેષ થઈ ગયે છે. બાકીનાં ચારમાંથી પણ પ્રાયમસ અને ગેસના ચૂલાને વપરાશ વધતું જાય છે. રસોઈનું સાધન બદલાયું તેની વિપરીત આર્થિક અસર થઈ પરંતુ સાધન બદલાયું તેની સાથે રસોઈ કરવા પાછળની જે ભાવના હતી તે ભાવના બદલાઈ ગઈ તેથી સમાજ છિન્નભિન્ન થઈ રહ્યો છે. અલબત્ત, જેમ દારૂ પીનારને દારૂ પીવાથી થતા નુકશાનની પરવા નથી રહેતી, તેમ પરદેશી સંસ્કૃતિ અને પરદેશી રીતરસમનાં નશામાં ચકચૂર થયેલી શહેરી પ્રજાને પણ રસોઈ પાછળની બદલાઈ ગયેલી ભાવનાની ન તે સમજ છે કે ન તે પરવા છે. ભારતીય સંસ્કૃતિમાં ચૂલ, ચરખ, ઘંટી, ખાંડણિયું અને વલેણું એ પાંચ દૈનિક ય છે, કારણ કે તેમની પાછળ સ્વાર્થ કિરતાં પરમાર્થની ભાવના વધારે રહેલી છે. વડના ટેટાની એક નાનકડા બીજમાંથી જેમ એક વિશાળ વટવૃક્ષ ઊગી નીકળે છે, તેમ આ નાની સરખી દેખાતી પાંચ ક્રિયાઓ રૂપી બીજમાંથી બચતનું એક વિશાળ રાષ્ટ્રવ્યાપી વૃક્ષ ઊગી નીકળે છે, જે રાષ્ટ્રની સમૃદ્ધિમાં રોજ વધારો કર્યા કરશે. For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જ રસોઈ કરવા પાછળની ભાવના ચૂલાની એટલે કે રઈ કરવાની ક્રિયા પાછળ હિંદુ સંસ્કૃતિમાં એક અતિ ઉચ્ચ ભાવના રહેલી છે. બીજાને જમાડવાની, બીજાની ભૂખ શાંત કરવાની, જમાડીને જ સંતેષ પમાડી શકાય. બીજા કેઈ કાર્યથી મનુષ્યને સંતોષ થતો નથી. મનુષ્યને તેની મનપસંદ ચીજ ગમે તેટલી આપે તે પણ તેને તેથી સંતેષ નહિ થાય. તેને તે વધારે મેળવવાની લાલસા જાગ્રત થશે. ફક્ત અન્ન એક એવી ચીજ છે જેનાથી મનુષ્યને સંતોષ થાય છે. સારી રીતે બનાવેલી રસેઈ જમતા ખૂબ આનંદ આવે છે, જમ્યાં પછી ખૂબ સંતોષ થાય છે, જમાડનાર પ્રત્યે શુભ લાગણી પેદા થાય છે. પેટ ભરીને જમ્યા પછી વધુ જમવાની મનુષ્યને ઈચ્છા થતી નથી, એ તૃપ્ત થઈ જાય છે. પરંતુ એ તૃપ્તિ, એ આનંદ ત્યારે જ મળે જ્યારે રસેઈ કરનારને જમાડવાને અંતરને ઉમંગ હોય છે.' આર્ય નારીમાં હંમેશાં એ ભાવના રહેતી કે, “મારા પતિ હમણાં થાકીને બહારથી આવશે. તેને અમુક રસેઈભાવે છે તે બનાવું. - “મારે પુત્ર હમણાં નિશાળેથી આવશે. તે ભૂખે થયે હશે અમુક ચીજ તેને માટે બનાવું તે તે ખૂબ આનંદથી ખાશે. મારા સાસુસસરાને અમુક જાતની રઈ જ ફાવશે કારણ કે તેમને દાંત નથી, માટે તેમના માટે તેઓ ખાઈ શકે એવી રસોઈ બનાવું.” આમ ઘરની દરેક વ્યક્તિની પસંદગીની ચીજ ધ્યાનમાં રાખીને કુટુંબીજનોને ઉમંગથી જમાડવાની ભાવના આર્યસ્ત્રીઓના મનમાં રહેતી. એના શુભ પ્રત્યાઘાત આખા કુટુંબ પર પડતા. દરેકને એકબીજાને ગમતું કરવાની, એકબીજાને મદદરૂપ થવાની અભિલાષા જાગ્રત રહેતી.. * અંગ્રેજી શિક્ષણે બદલાવેલી ભાવના T અંગ્રેજો આવ્યા. પિતાની સત્તા સ્થાપી, અને એક વર્ષ સુધી For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૯ પ્રજાને નિરક્ષર, અશિક્ષિત રાખી. પ્રજાના શિક્ષણના તમામ સાધનાન નાશ કરી નાખ્યા, કારણ કે તેઓ ભારતની પ્રજાને અંગ્રેજી રીતરસમમાં પલટી ભારતીય સંસ્કારશના ઉચ્છેદ કરવા માગતા હતા, જેથી ભારતવાસીએ તેમનાથી પ્રભાવિત છની તેમના તામેદાર મની રહે. ભારતવાસીએ સૌ વર્ષમાં પેાતાના સ ́સ્કારી, કેળવણી વગેરેથી તદ્દન અનભિજ્ઞ ખની ગયા, ત્યારે તેમને પોતાની રહેણીકરણી અને વિચારધારાથી પ્રભાવિત કરવા એક નવા પ્રકારની કેળવણી આપણી પ્રજા માટે ઘડી કાઢી. નવી ઊગતી નિરક્ષર પ્રજાને તેમણે શીખવ્યુ', કે, ભારતવાસીએએ તેમની સ્ત્રીઓને રસાડામાં જ ગેધી રાખીને જગતના પ્રવાહોથી તેમને અજાણ રાખી છે. ભારતની સ્ત્રીએ જાણે કે જન્મીને જિ ંદગીમાં ખીજું કશુ કરવાનું જ ન હોય તેમ સવાર સાંજ જ્યારે જુઓ ત્યારે લા જ ફૂંકતી હોય છે.” [અગાઉ મળતજી તરીકે છાણાંના જ ઉપયાગ થતા. અને છાણાં કોઈ વખત સેજવાળાં હોય તેા જ તાપ કરવા માટે ફૂંક મારવી પડતી. વાસ્તવમાં તે તે જમાનામાં સુરાપમાં પણ એજ સ્થિતિ હતી. ત્યારે ત્યાં પણ પ્રાયમસ, ઇલેકિટ્રક કે ગેસના ચૂલા ન હતાં. છતાં નવુ શિક્ષણ લેતી આપણી પ્રજાને તેઓ કહેતા કે, “જુએ, અમારી ઔ બહાર અમારી સાથે હરે ફરે છે; નાટકો જુએ છે. હાટલામાં જઈને ડાન્સ કરે છે. જ્યારે તમારી એ જાણે ઘરની ગુલામડી હોય તેમ ઘરનું વૈતરું કર્યો કરે છે. ચૂલા ફૂંકયા કરે છે!” [વૈતરુ' એટલે ચરખા ચલાવે, ઘ’ટી વડે અનાજ દળે, કંઠાળ ભરડીને તેની દાળ ખાંડણિયા વડે છડે, વલોણ કરે વગેરે કર્યાંને તેઓ વૈતરુ' કહીને વખેાડતા.] “તમારી ઓએને ન બહાર ફરવા જવાનું, ન હૉટેલમાં કે કલામાં જવાનું, ન રમવુ, કે ન દારૂ પીવા. ખસ આખા દિવસ ઘરનું વૈતરુ' કરવું. વડીલેાની સેવાના નામે તેમની ગુલામી કરવી. ઘરની ચાર દિવાલ વચ્ચે. અને તેમાં પણ મુખ્યત્વે તા રસાડાની ચાર દીવાલે વચ્ચે ગાંધાઈ રહીને જીવનભર વડીલાની વેઠ કરીને For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ જિંદગી પૂરી કરવી. એ શું જીવન છે? આતે એક જાતની ગુલામી જ છે. જે દેશમાં સ્ત્રીઓ આવી ગુલામી દશામાં આવતી હોય તે દેશ ઊંચે કેમ આવે?” હિંદુધર્મ, રીતરીવાજો અને સંસ્કૃતિથી અનભિજ્ઞ બની ગએલી . અને અંગ્રેજોથી પ્રભાવિત થઈ ગયેલી, અંગ્રેજી કેળવણી લેતી નવી પેઢીને ખાતરી થઈ ગઈ કે અંગ્રેજોના ઉત્કર્ષનું કારણ તેમણે તેમની સ્ત્રીઓને આપેલે રછાચાર જ છે. હકીકતમાં તે દિવસે પિતાની અને બીજાની પત્નીઓને પણ બગલમાં લઈને ફરતા અંગ્રેજો રાતે દારૂ પીને પિતાની પત્નીઓને હંટરથી ફટકારતા અને તેમના બંગલાએ આસપાસનું વાતાવરણ અગ્રેજ સ્ત્રીઓના કરૂણ ચિત્કારથી છવાઈ જતું. તેમની પાસે સંસ્કૃતિ જેવું તે કઈ હતું જ નહિધર્મવ્યવસ્થા, સમાજવ્યવસ્થા, કુટુંબવ્યવસ્થા, અર્થવ્યવસ્થા, સંસ્કૃતિ વગેરેનું જે સંકલન હિંદુપ્રજામાં હતું તે યુરોપીય પ્રજામાં હતું જ નહિ, તેમણે જે કાંઈ સિદ્ધિઓ ભારતમાં મેળવી હતી તે માત્ર ભારતીય રાજવીઓના ઔદાર્ય, પ્રમાણિકતા, વચનપાલનને આગ્રહ, વગેરેને લાભ લઈને દગા-ફટકા, છળપ્રપંચ અને સત્તા મેળવ્યા પછી ગુજારેલા અમાનુષી જુ વડે મેળવી હતી. - પરંતુ ભારતની નવી પેઢીને એક વર્ષ સુધી અશિક્ષિત અને અજ્ઞાન રાખીને તેમને તેમના પૂર્વજોના વિદ્યા સંસ્કાર, પરાક્રમ ચારિત્ર્ય શીલતા, વગેરે ભુલાવી દઈને અંગ્રેજોએ પિતાના પ્રભાવથી આપણને આંજી નાખ્યા હતા. જેથી તેમને અંગ્રેજી રક્ષણું અને પિતાની જાતનું અંગ્રેજીકરણ કરી નાખવામાં પોતાને ઉદય દેખાવા લાગ્યા. આ અસાધારણ જવાબદારીઓ ઉપાડતી ભારતીય નારી. હિંદુ આ રસોડામાં ગોંધાયેલી ન હતી. તે બહાર જતી. પિતાના કુટુંબીજને માટે જલાશથી પાણી ભરી લાવતી. ઘરનાં પશુઓની અને બાળકોની તેમજ વડીલની સંભાળ રાખતી. પાડોશીઓને ત્યાં સારા માઠાં પ્રસંગોએ મદદે પહોંચી જતી. For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧ તે વેપારી ધારણે કપડાં ન સવતી. પણ ઘરનાં માણસાનાં કપડાં સિવી આપતી. તે હાટલામાં ન જતી પણ ટેવ મંદિરમાં જતી. ત્યાં કથાકારા પાસેથી ધાર્મિક વ્યાખ્યાનેા સાંભળતી, અને ઘરે આવીને બાળકીને તે સ ́ભળાવતો. તે અંગ્રેજી સ્રોની પેઠે દારૂ ન પીતી, પણ ઘરનાં દુઝણાનુ દુધ પીને શરીરને નિરોગી અને ઘરની જવાબદારી ઉપાડી લેવા જેટલું મળવાન અને ચપળ રાખી. અ ંગ્રેજ-શ્રી, કુટુ ંબની અવહેલના કરીને પૈસા ખાતર એફિસનુ 'વૈતરુ' કરતી. હિંદુ—સૌ પ્રેમ, વાત્સલ્ય અને કરતી. ક્રૂરજ ખાતર કુટુંબનૌ સેવા અંગ્રેજોના મનથી એ હિંદુ સ્ત્રીનો વેઠ હતી. જ્યારે હિંદુઓના મનથી અંગ્રેજ સ્ત્રી સ્વેચ્છાચારી, મર્યાદાહીન અને પૈસાનો ગુલામ હતો. . અંગ્રેજી ભણેલાઓની વિકૃત સમજ પણ આ બધી સમજ અંગ્રેજોના બાહ્ય આડંબર અને સત્તાના પ્રદશનથી પ્રભાવિત થયેલી અને મેકોલેના કેળવણી યંત્રમાંથી અમુક ચોક્કસ માનસિક ઘાટ ઘડાઈને બહાર પડતી જુવાન પેઢી ગુમાવી એઠી હતી. અંગ્રેજી શિક્ષણ લીધા પછી હિંદુ યુવાન પોતાના વડીલાને ગમાર, સ'કુચિત માનસનાં અને પાતે માની લીધેલી પ્રગતિના વિધી માનતા થઈ ગયા. એટલે રાતે ચાર એસી તેમની સેવા કરતા કરતા તેમના અનુભવાની વાત સાંભળી જ્ઞાન મેળવવાને બદલે રાત્રિ કલમે.માં જઇ જુગાર અને દારૂ પીવામાં અને પેાતાનાં વડીલેાની નિંદા કરવામાં તેમને વધુ રસ પડવા લાગ્યું. તેમની ટીકાઓથી, તેમના વતની અને સ્ત્રી શિક્ષણની નવી પ્રથાથી રસાઇ કરવા પાછળની પવિત્ર પ્રેમ ભાવનાના નાશ થયેા. For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સ્ત્રીઓની કોલેજોમાં નવી જાતનું શિક્ષણ લઈને આવતી અને અંગ્રેજી સાહિત્ય વાંચતી સ્ત્રીઓને રસાઈ એ એક જાતની વેઠ લાગવા માંડી. - આ માન્યતાને ચેપ અશિક્ષિત કે અર્ધ શિક્ષિત નારી સમાજમાં પણ પ્રસર્યો. નવી પરિણિતાઓને સાસુ, સસરા કે કુટુંબના બી. સભ્ય માટે રસોઈ કરવામાં વેઠ કરવી પડતી હોય એવી ભાવના પ્રસરવા લાગી. પુત્રો પણ વડીલેને કહેવા લાગ્યા કે, હું કાંઈ તમારા લેકેનું ગેલાયું કરવા કોઈની દીકરીને લાવ્યું નથી.” આ સ્નેહની ભાવના નાશ પામી - ઘરમાં રસોઈ બંધ ન થઈ, પણ સેઈ પાછળની સ્નેહની ભાવના: નાશ પામી, અને કલહ પ્રગટ. કલહની સાથે ઈર્ષ્યા, સ્વાર્થ-. પરાયણતા અને અલગતાવાદ આવ્યાં. - ઘરમાં સાસુ-વહુ, દેરાણી-જેઠાણી, નણંદ-ભેજાઇ, વચ્ચે રોવિખવાદ થવા લાગે વિખવાદનાં મૂળ હતા; રસેઈ પાછળની બગડેલી: ભાવના. એ ઝઘડા એવા નથી દેતા કે રાતે ચાલતા લેક જેવા ઊમટે. પણ કુટુંબની અંદરના આંતરિક કલેશને અગ્નિ સતત સળગતે જ રહેવા લાગ્યું. પરિણામે સંયુક્ત કુટુંબનું વિભાજન થવા લાગ્યું. રસોડા જુદા થાય તેમ ખરચ વધે, આવક ન વધે. સંયુક્ત રસોડામાં જે ખરચ આવતે તેના કરતા અલગ રસોડામાં : બે થી ત્રણ ગણું ખરચ વધુ થવા લાગે. આવક વધ્યા વિનાના વધેલા ખરચની ભીંસમાં સમાજ ભીંસાવા લાગ્યું. કુટુંબમાં વડીલોની મર્યાદાઓ તૂટી, અરસપરસની લાગણી નE: થઈ ઈષ્યવૃત્તિ અને વેરઝેર વધ્યાં. - ચૂલા પાછળની બદલાએલી ભાવનાએ સમાજજીવનમાં સુરંગ. ચાંપી, લેકને ન સમજાય, ન કહી શકાય એવી રીતે, વધી ગયેલા For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ર૩ ખરના ફાંસલો તેમના ગળામાં ભેરવાઈ જઈને હિંદુસમાજને આર્થિકભીંસમાં લઈ લીધા. રસાઈ કરવી એ વેઠ છે' એવી ભાવના જન્મી એટલે પતિ - પુત્ર માટે રાંધવામાં પણ કંટાળા આવવા લાગ્યા. સવારના નાસ્તામાં ચા બિસ્કિટને સ્થાન મળ્યું. સંભવ છે કે એ બિસ્કિટમાં માખણને બદલે ગાય કે ડુક્કરની ચરખી નાખવામાં આવી હાય. ઘરમાં હાથે બનાવેલ પૂરી ભાખરી કે. ત્રીજી કાઈ ચીજ કરતાં એ બિસ્કિટ વધુ મોંઘી પણું હાય, અપેારે જમવામાં દાળ, ભાત, શાક બનાવીને તૈયાર પાઉં ખજાર-માંથી લાવવાની પ્રથા વધવા લાગી. એ માટે ઘણાં કારણા પણ શેાધી. કાઢવામાં આવ્યાં. પછી પાઉના મેંદા સાથે સૂકવેલી માછલીના કેમિકલ પ્રેસેસી રાસ ઉડાવી દઈને બનાવેલો લોટ ભેળવવામાં આવ્યા હોય અને પછી પાઉને પ્રેટીન રીચ બ્રેડના નામથી નવાજવામાં આવ્યે હાય. . ગોટીન ખવડાવવામાં રસ છે સરકારને લોકોને સ્વચ્છ પીવાનું પાણી પૂરૂ પાડવાં કરતા લેાકાને પ્રોટીનયુક્ત ખોરાક ખવડાવવામાં વધુ રસ છે. સ`ભવ છે કે એ રસ. ન દાખવે તે પરદેશી સહાય મળતી બંધ થઈ જાય. એટલે સામ, દામ, ભેદ અને ઈડડથી પણ લોકોને ખાદ્ય કે ખાદ્ય: પદ્મા દ્વારા પ્રાટીન ખવડાવવાના કાવતરોના વિકાસ થતા જ રહે છે.. એટલે આવી રીતે ઈંડાં, માછલી, ચરખી વગેરે પાઉ –બિસ્કિટમાં ભેળવી દેવામાં આવે એ ગુના નથી અનતેા. એને પ્રોટીનરીચનુ લેખલ લગાડી દીધા પછી તેા નહિ જ. આમ મને જ છે એમ આપણે ક્હી શકીએ નહિ, પણ આમર, અને એની શક્યતાને નકારી શકતા પણ નથી. નાની એકરીમાં એકરીના નાકરા સડાસમાંથી બહાર આવે. છે. સાસની સામે જ ટૅખલ ઉપર લોટના (મેંદાના) ઢગલો હાય.. For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧ર૪ તેમાં પેલા સડાસના ડબલા વડે જ જે પીપમાંથી સંડાસ માટે પાણી લીધું હોય તે જ પીપમાંથી પાણી લઇને લોટ પાઉ' મનાવતા હોય છે. બાંધતા હોય છે અને પશુ આ ખધુ લોકો હવે ચલાવી લેવા 'વિભક્ત કુટુમાં ખરચ વધવાથી સ્ત્રીઓને નાકરી રસાઈ બનાવવા સમય નથી મળતા. શ્રીમંત કે મેન કુટુંબમાં શ્રીમતીજીને ફિલ્મ શેમાં જવું “હાય કે કલબમાં જવુ હાય એટલે સાઈ માટે સમય રહેતા ની એમ કહેવાય. પણ મૂળ તા એ ભાવના પરિવતનનુ" જ પરિણામ છે. 1. સમાજની વિષમ સ્થિતિ તૈયાર છે. કારણ કે કરવી પડતી હોવાથી આ પ્રમાણે ચૂલા પાછળની ભાવનાએ આર્થિક, ધાર્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે સુરંગ ચાંપી દીધી. ચૂલા ઉપર દરેક ઘરમાં હવે રાટલી `નથી શેકાતી, પણ સમાજ પોતે જ ચૂલા પાછળની અંગ્રેજી રહેણીકરણીએ ફેરવી નાખેલી ભાવનાથી સળગી ઊઠેલા ગૃહકંકાસના અગ્નિ · વડે શેકાઈ રહ્યો છે. સૌએ દેવ-મદિરામાંથી મુનિ-ભગવંતા પાસેથી અને કથાકારા તેમજ કીતનકારા પાસેથી વ્યાખ્યાન સાંભળી આવીને પાતાનાં બાળકને તે કથાઓ સંભળાવતી. તેને બદલે હવે ફિલ્મ જેઈ આવીને પેાતાના કુટુ એનાં વડીલો અને બાળકી સાથે ફિલ્મી નટનટીએના અભિનયની અને સામયિકામાં વાંચેલા તેમના પ્રણયપ્રસંગોની ચર્ચા કરતી જોવા મળે છે. ગામડાંઓ પણ દેશસીન વગેરે ઉપર આશ્રિત બનશે ? આ તે વાત થઇ મોટા શહેરાની. નાનાં ગામામાં અને ગામડાંઓમાં પાણીને સ્થાને કોકાકોલા ધૂસ્યું છે પણ રાટલાને હઠાવીને હજી પાઉ મિસ્કિટ ઘૂસ્યાં નથી. જો કે આપણા એક વયાવૃદ્ધ સાક્ષર શ્રી તે તેવા પ્રચાર કરે છે "કે, “વિશ્વશાંતિ સ્થાપવી હોય તે સહુએ સમાન ખારાક પાઉ-બિસ્કિટ જ ખાવાં જોઈએ.” For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ પરંતુ ગામવાસીઓની બુદ્ધિ હજી સાબૂત રહી છે. અને પાઉં બિસ્કિટને આર્થિક જે તેમને પરવડે તેમ નથી. એટલે તેઓ તે તેમના જમાના જૂનાં માટીનાં ચૂલામાં છાણુ સળગાવીને રોટલી બનાવે છે. રસોઈ પાછળની ભાવના કયાંક કયાંકખંડિત થઈ હોવા છતાં પણ જાળવી રહ્યા છે. પરંતુ હવે તેમને પણ છાણાં સહેલાઈથી મળી શકતા નથી. જંગલે કપાઈ ગયાં હેઈ લાકડાં પણ દુર્લભ છે. એટલે જ તે દહાડે. તેમને રિસીન અને પ્રાઈમસને આશરે વે પડશેત્યારે કુટુંબ દીઠ ઓછામાં ઓછો વાર્ષિક ૫૦૦ થી ૬૦૦ રૂપિયાના ખરચ બોજ. વધી જશે. - એવું બને કે એ સમયે પ્રેટીનાક્ત સરકાર કેસીનને બદલે માછલીના લેટના તૈયાર પાઉં અને બિસ્કિટ ગામેગામ પોંચાડવાની કઈ જના ઘડી કાઢે. શહેર અને કચ્છમાંથી તે છાણના ચૂલાને દેશવટે મળતાં કેરોસીન, વીજળી કે ગેસના ચૂલા પાછળ કુટુંબ દીઠ ઓછામાં ઓછો વાર્ષિક ૫૦૦ રૂપિયા ખરચ વધી ગયો છે. કમાણીનાં સાધન વધાર્યા વિના દેશને ૨૦ ટકા વસ્તી ઉપર વર્ષે ૧૦૦ કરોડ રૂપિયાના ખરચ બોજ વધારી દેવામાં આવ્યું છે. ' હવે ફેશનમાં કેસીનના કવેટામાં વધારે ઘટાડો કરીને, ગેસની કઠીઓ આપવામાં અનિયમિતતા દાખલ કરીને, લેકેને કાયદો કર્યા વિના જ આડકતરી રીતે અનાર્થિક, દુષિત અને કદાચ કરોડ ભારતીએ માટે અભક્ષ્ય હેય, ધર્મ વિરૂદ્ધ હેય એવી ચીજોની મેળવણીવાળા પાઉંબિસ્કિટ ખાવાની ફરજ પાડવામાં આવશે. એવી શંકા કોઈ કરે. તે તે શંકા અસ્થાને નથી. આ સામાજિક સંગઠનનું સાધન આપણે સનાતન ચૂલો એ અબજો રૂપિયાની આર્થિક બચત. અને સામાજિક સંગઠનનું સાધન હતે. For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ર તેને બદલીને અને તેની પાછળની ભાવનાનું અંગ્રેજીરણ કરીને શું મેળવ્યું છે કે શું ગુમાવ્યું છે તે તે વાચકે જ વિચારે. મોટાં શહેરનાં લેકે ફરીથી પ્રાચીન ચેલે અપનાવે એમ કહેવાને મારે ઈરાદે નથી, તાત્કાલિક તેમ કરવું એ શકય પણ નથી. . પણ પ્રજાને એમ લાગે કે ચૂલાની સાથે આપણે ઘણું ગુમાવ્યું છે, તે તેને પાછી પ્રતિષ્ઠા અપાવવા સંપૂર્ણ ગોવધ બંધી કરવા સરકાર ઉપર ભારે દબાણ લાવીને તેને તેમ કરવાની, અથવા સત્તા ઉપરથી ફેંકાઈ જવાની પસંદગી કરવાનું કહેવું જોઈએ. આ ચૂલા પાછળની વાત જુનવાણી કે આધુનિકતાની નથી. પણ ધાર્મિક, સાંસ્કૃતિક, કૌટુંબિક અને આર્થિક ક્ષેત્રે જે સુરંગે ચંપાઈ - રહી છે અને ભારતની અસ્મિતા હણાઈને અંગ્રેજી અમિતાને વિકાસ થઈ રહ્યો છે તેના પ્રતિકારની છે. પર ચરખે , એક જમાનામાં, અરે ! આજથી માત્ર બસે વરસ પહેલાં જ ભારતને ચરખે તમામ ભારતવાસીઓના અને કરડે બિનભારતીય માનવીએનાં અંગ ઢાંકો. - અંગ્રેજી જુએ એને ભાંગી નાખે ત્યારે કરડે કુટુંબની પૂરક આવક ગઈ. ચરખા દ્વારા પેદા થતા સુતરને પ્રવાહ બંધ થઈ "જતાં લાખો વણકરોની રોજી ગઈ ચરખા અને હાથશાળને સ્થાને પરદેશી કાપડ આવ્યું, અને સ્થાનિક મિલ શરૂ થઈ પરંતુ જેમ જેમ મિલે વધતી ગઈ, તેમ તેમ મેઘવારી, બેકાર ' વધતાં ગયાં અને કરડે લેકનાં અંગ ઉપરથી વસ્ત્રો ઊતરી જઈ લેકે અર્ધનગ્ન દશામાં આવી પડયાં. કરડે સ્ત્રીઓને પૂરક આવક ચરખે પૂરી આવકનું સાધન ન હતું, પણ કોડે એને તે પૂરક આવક આપતે અથવા કપડાને ખર્ચ બચાવતે. ચરખાની કિંમત For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ પુષ્ઠ આવકની તે છે જ. બીજો કાઈ જ એવા ઉદ્યોગ નથી જે કરાયા ઘરને પૂરક આવક આપી શકે. રાજ કલાક બે કલાક ચખૈ ચલાવી કુટુંબના કપડાં વાવી લેવાય. તે કપડાના ખરચના બચાવ થાય, અને કરાય અધનગ્નાનાં પૂરાં અંગ ઢંકાય એ એની મહત્તા છે. શ્રીમ'ત સ્ત્રીઓ પણ યજ્ઞાથે કાંતતી. એટલે કે પાતે કાંતેલુ સુતર ગીબ કુટુંબોને આપી દેતી. એ પણ એક પ્રકારનું વસ્ત્રદાન હતું. ટિયાં વડે ક તાતુ આ સુતર લાખા હરિજન વણકરોને રાજી આપતું. આમ ચરખા એ આપણા અથશાસ્ત્રના પાયાનુ અંગ, કરાડી અધનગ્નાના અંગ ઢાંકવાનું સાધન, અને લાખે, વણકરાને કાચા આલ અવિરતપણે પૂરા પાડવાનું સાધન હતું. દેશની સહુથી વધુ મહત્ત્વની, સહુથી માટી જરૂરિયાતની ચીજનું ઉત્પાદન અવિરતણપણે ચાલુ રાખવાનું, અને તેમાં દરેકને પોતાના હિસ્સા અપણુ કરવાનું સાધન હતું. તેની કિં"મત તે કેટલી રાજી કમાવી આપે છે તેના ઉપર નક્કી ન કરી શકાય, પણ તે કેટલી વિશાળ સખ્યાને રાજી, અથવા કપડું આપી શકે તેના ઉપર નક્કી કરવી જોઈએ. એની આ ઉપચાગિતાને ધ્યાનમાં લઇને જ ચરખા કાંતવાને. દૈનિક ચકાય ગણવામાં આવ્યું હતું. ચરખા દ્વારા કંતાયેલા સ્તરમાંથી જે સરસ કાપડ બનતુ તે આજ વિશ્વની કાઈ મિલ બનાવી શકી નથી, અને એવું સુંદર કાપડ ભવિષ્યમાં બનાવવુ હાય તા ચરખા તે શક્ય બનશે. વધુ જ હ ઘટી ઘટી તરફ અણુગમાં કેળવી પી'ગપોંગ પ્રત્યે પ્રેમ કેળવવાના કોઈ આર્થિક લાભ કે વૈજ્ઞાનિક ડહાપણ નથી. પરંતુ ઘેરી અણુસમજ અને આધુનિકપણુ દેખાડવાની ઘેલછા તેા છે જ. For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧ર૮ ઘંટી દળવામાં જે વ્યાયામ મળે છે ટેનિસ કે તે પગપેગ રમવામાં નથી. ઘટીના વ્યાયામમાં એક તે અનાજની બચત થાય છે, અનાજની ગુણવત્તા જળવાઈ રહે છે, અને જરૂર હોય તે પૂરી રોજી પણ મળે છે. ભારતી આર્યનારીઓએ દળણાં દળીને પિતાના કુટુંબને પપ્પાનાપુત્રને ભણાવવાના દાખલા સમાજમાં પુષ્કળ જોવા મળે છે. ઘંટી ચલાવવાને સમય મેટેભાગે વહેલી સવારને હોય છે. ઘંટી. દળતા-દળતાં ભજનની રમઝટ બેલે તેનાથી વાતાવરણ પવિત્ર બની જાય છે. ટેનિસ, પીંગપગમાં વ્યાયામ જરૂર મળે છે પણ તે ઘટી દળવામાં મળે તેવે તે નહિ જ. ઉપરાંત તેમાં આવક નહિ પણ ખરચ થાય છે. એટલે આવક વધાર્યા વિના સુધારકમાં ખપવાના ઉત્સાહમાં ખોટાખર્ચને વધારે કરવું એ ગ્ય તે નથી જ. આ જરૂર પૂરતે ખર્ચે - પશ્ચિમની, શેષણ દ્વારા જ જીવી શકતી અર્થવ્યવસ્થાના પ્રચારકે આપણને શીખવે છે કે તમે બને તેટલું વધારે ખર્ચો. જેથી અમને લાભ મળે. - ભારતીય અર્થવ્યસ્થા આપણને એમ શીખવે છે કે તમે જરૂર પૂરતું જ ખર્ચો. જરૂર સિવાય ખરચ ન કરીને કમાણીની બચત કરેજેથી રાષ્ટ્ર સમૃદ્ધ થશે. તમને અણીની વેળાએ તમારી બચત ઉપયોગમાં આવશે. પશ્ચિમની હિંસા અને શેષણ દ્વારા ચાલતી અર્થવ્યવસ્થામાં સમૃદ્ધિ અમુક વર્ગના હાથમાં કેન્દ્રિત થઈ જાય છે. એ સંપત્તિના રે તેઓ સંઘર કરી શકે, સટ્ટા ખેલી શકે છે. માલની તંગી સજી શકે છે. પિતાને મનગમતી સપાટી ઉપર ભાવની વધઘટ કરી શકે છે. પ્રજાનું શોષણ થયા જ કરે છે. For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ જ્યારે ભારતીય અર્થવ્યવસ્થામાં જાત મહેનત અને બિનજરૂરી ખર્ચ ન કરવાથી સંપત્તિ માત્ર અમુક વર્ગના હાથમાં કેન્દ્રિત ન થતાં દરેક પ્રજાજનના હાથમાં તે વહેંચાઈ જાય છે, અને રાષ્ટ્ર સમૃદ્ધ અને તંદુરસ્ત બને છે. - ઘટી ઘરમાં ચલાવવાથી ગરીબ અને સામાન્ય સ્થિતિના કુટુંબમાં દર વર્ષે અબજો રૂપિયાની બચત થઈ શકે આમાં મુખ્ય મહત્વને સવાલ શું કમાણી થાય તે નથી પણ લાખો કુટુંબને વર્ષે દહાડે શું બચે એ સવાલ છે. કારણકે એ બચત એ જ રાષ્ટ્રની સાચી સમૃદ્ધિ છે, જે રાષ્ટ્રને અણીને વખતે ટટાર ઊભું રાખી શકે. આ ખાંડણિયું ભારતની મકાને બાંધવાની પદ્ધતિ જુદા જ પ્રકારની હતી. એ પદ્ધતિનાં મકાને વધુ સુરક્ષિત, વધુ સસ્તાં અને વધુ સગવડવાળાં હતા, એટલે દરેક નવા બંધાતા ઘરમાં ખાંડણિયું બનાવાતું જ. , ખાંડણિયું એટલે ઘરની પરશાળમાં એક નાને ખાંડણી જે ખાડે જમીનમાં બનાવવામાં આવતું, જેમાં તમામ જાતની દાળ છડી લેવામાં આવતી અને ડાંગર છડીને ચેખા જુદા પાડી લેવાતા. * દરેક ઘેર ગાયે તે હતી જ, એટલે દાળ છડતાં જે છીલતા અને કે જુદા પડે તે પશુઓ માટે પૌષ્ટિક ખેરાક તરીકે વપરાતાં - દાળ છોડવાનું મિલના હાથમાં આવ્યું ત્યારે તેઓ પણ આ હા અને છીલતાં પશુઓના ખેરાક તરીકે વેચવા લાગ્યા. પણ તેમાં તેઓ પિતાની મજૂરી અને નફે ચડાવીને જ દાળ અને છીલતાં તથા બૂક (આને સૂની તરીકે ઓળખે છે) વેચે. એટલે ઘરના દાળના ખર્ચમાં અને પશુઓને ખવડાવવાના ખર્ચમાં વધારે થયે. એ વધારે એક ટકાને હેય કે દશ ટકાને એ જુદી વાત છે. For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સમય પ્રમાણે એ વધારો આ મિલવાળા ગમે તેટલે વધારી શકે, પણ ઘર ખર્ચ અને પશુપાલન ખર્ચમાં કાંઈ જ ફાયદા વિના જે વધારે થયે એ એક રાષ્ટ્રીય નુકશાન છે. પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત થયા પછી આપણે જે ગરીબી ભોગવી રહ્યા છીએ તેનું કારણ એ જ છે કે આવક વધાર્યા વિના નાના નાના ખર્ચ વધારતા ગયા. કરોડો કુટુંબને વધતે ગયેલે એ નાના નાના ખરચ વધારાને આંકડો અબજો રૂપિયાને આંબતે ગયે. એ ખરચાતાં નાણાને જ અમુક ચેકસ વર્ગના આસામીએના હાથમાં પડી જવાથી, તેમના દ્વારા પ્રજાનું શોષણ કરવાના નવા નવા રસ્તા શેધાતા ગયા. એટલે પ્રજાની સમૃદ્ધિ વધવાને બદલે ગરીબી જ વધતી ગઈ આ ખાંડણિયાનું વિશિષ્ટ મહત્વ પરંતુ અહીં ખાંડણિયાનું એક વિશિષ્ટ મહત્વ છે. ખાંડણિયું બંધ પડતાં જમીનની પાક આપવાની શક્તિને ગંભીર ધક્કો લાગે એ પિષકત ગુમાવ્યા અને જમીનની પિષણ શક્તિ ઘટી જવાથી તેમાં ખૂટતા તો તેને પાછા આપવા રાસાયણિક ખાતર માટે દર વર્ષે અબજો રૂપિયાનું પરદેશી દેવું કરવું પડ્યું. અથવા જે મૂડી વડે કર ઝુંપડપટ્ટીવાસીઓને સારાં રહેઠાણ આપી શક્યા હોત, અથવા કરડે માણસોને શુદ્ધ ઘી અને તાજા દૂધ વડે અપષણના દથી બચાવી શક્યા હોત, અથવા જે મહી વહે ગ્રામ્યઉદ્યોગો અને ગૃહઉદ્યોગ દ્વારા સંપૂર્ણ રીતે બેકારી નાબૂદ કરી શકયા હેત. તે મૂડી કુટીલાઈઝરાના કારખાનામાં રોકી રાખી. આપણે વર્ષે ચાર કરોડ ટન કરતાં વધુ ચેખા તૈયાર કરીએ છીએ. એટલે કે વર્ષ દહાડે પાંચ કરોડ ટનથી વધુ ડાંગરને પાક લઈએ છીએ. આ પાક જમીનમાંથી કેશિયમ અને ફેસ્ફરસ ખેંચી For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૫ લે છે જે જમીનને પાછું ન આપીએ તે જમીન નબળી રસન્ન વિનાની બની જાય. રાસાયણિક ખાતરને બજે આ દર વર્ષે ઉગાડાતી ડાંગર ઘર ઘરમાં ખાંડણિયા દ્વારા છડીને ચોખા જુદા પાડી લેવાતા. જેમને હાથે ન કડવું હોય તે બીજા - ગરીબ વર્ગની સ્ત્રીઓ પાસેથી પિતાના ઘરમાં ખાંડણિયા વડે છણાવી લેતી. એટલે હજારે કુટુંબને આમાંથી પૂરક આવક મળતી. - ડાંગર છડીને ચખા, કણકી વગેરે જુદા કાઢી લઈ છીલતાને જુદા તારવી લેતા. જેમાં ૨૨ ટકા કેશિયમ અને ૬.૨૩ ટકા ફોસ્ફરસ હાય છે. ઘરમાં છપાયેલી ડાંગરનાં છીલતાં ઘરના કચરા સાથે ઉકરડે ફેકાઈ જતાં અને ઉકરડેથી ખેતરમાં જઈ જમીનમાં ખાતર રૂપે પથરાઈ જઈ જમીનને કેશિયમ અને ફોસફરસ (Ca 0 અને Pa૦,) ખાતર પૂરું પાડતાં. ; પછી ચેખા છડવાની મિલે આવી અને ખાંડણિયાં ગયાં. નવા બંધાતાં મકાનમાં ખાંડણિયા બનાવતા નથી. નવી શહેરી પ્રજાને ખાંડણિયું એટલે શું તેની પણ જાણકારી નથી. ' જે જમીનમાં ડાંગર પેદા થઈ હોય તે જમીનથી સેંકડો માઈલ દૂર આવેલી મિલોમાં ડાંગર લઈ જવામાં આવે. જ્યાં તેને છડીને તેનાં છીલતાં કાં તે બાળી નાખવામાં આવે છે. દર વર્ષે ૨૨,૦૦૦ ટન કેલ્શિયમ અને ૬૨,૩૦,૦૦૦ ટન સફરને નાશ કરી તેનું સ્થાન લેવા રાસાયણિક ખાતરોને અબજો રૂપિયા ખર્ચ રાષ્ટ્રને માથે ઠોકી બેસાડવામાં આવે છે. ' જ વલેણું ઘરમાં વલેણું કહેવું એ વિવિધ દ્રષ્ટિએ જરૂરનું છે, ઘરમાં ગાય કે ભેંસ હોય તે પણ ઘરમાં વલેણું અગત્યનું છે. For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨ , વલેણું વાવવું એ સ્ત્રીઓ માટે શ્રેષ્ઠ વ્યાયામ છે. તેનાથી હાથ, છાતી, કમર અને પેટ તેમજ ગરદનના સ્નાયુઓને વ્યાયામ મળે છે. પરિણામે શરીર સૌષ્ઠવ જળવાઈ રહે છે. પશ્ચિમી કસરમાં આવે કેઈ ફાયદે નથી. ઘરમાં ગાય, ભેંસ હોય એટલે ચોખ્ખું તાજું દૂધ, તાજુ" દહીં, તાજી છાશ અને શુદ્ધ ઘી મળે. એક તે એ બજારમાંથી વેચાતા લઈએ તેના કરતાં ઘણાં સસ્તાં પડે. કોઈ જાતની ભેળસેળ થવાની સંભાવના જ નહિ. કુટુંબના સભ્ય નિરોગી રહે એટલે દવાઓને ખર્ચ બચે. - જ્યાં સુધી ઘેર ઘેર ગાય ભેંસ હતી ત્યાં સુધી ઘેર ઘેર વલેણ હતાં. અને ત્યાં સુધી વનસ્પતિ (ડલડા) ઘરમાં પ્રવેશ પામી શકયું નહિ. વનસ્પતિ ઉદ્યોગને ફાય કરી આપવા પ્રથમ અંગ્રેજ સરકાર દ્વારા અને પછી ગ્રેસી સરકાર દ્વારા એવી નીતિ આચરવામાં આવી કે લોકો ઘરમાં ગાય ભેંસ પાળી શકે જ નહિ. કેસની પછી આવેલ જનતા પાર્ટીએ તે એવી નીતિ અખત્યાર કરી છે કે યેનકેન પ્રકારેણ જે પશુધન પ્રજાની ઉગ્ર લાગણીને કારણે ખતમ કરી શકવામાં રૂકાવટ થતી હોય તે પશુઓને જીવતાં જ દેશની. બહાર મોકલી દેવા. જીવતાં પશુઓની પરદેશમાં નિકાસ કરવામાં ગુજરાત કદાચ મોખરે હશે. આ નીતિ આચરવા પાછળ પરદેશી સત્તાઓને હાથ હોય એમ. લેકેને શંકા થાય તે તે શંકા સકારણ છે. કારણ કે પરદેશી ડેરીઓના દૂધના પાઉડર અને બટરઓઈલ નામને કોઈ વિચિત્ર પદાર્થ ઘી નાં નામે ઓળખાઈને અબજો રૂપિયાના વિદેશી હૂંડિયામણના ખર્ચે દેશમાં આયાત કરાઈ રહેલ છે. આ બિનજરૂરી રાષ્ટ્રદ્રોહી આયાત નીતિમાં કેટલા દેશી-વિદેશીઓના હિત હશે અને કેટલા દેશી અમલદારે કે એજન્ટે એમાં કરોડના For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૭ કમિશને હજમ કરતાં હશે એ પણ એક શંકાને વિષય છે, એ શંકા સાચી હોય તે પણ પ્રજા તે કદી જાણી શકશે નહિ. આ ઘેર ઘેર ઘુસેલું બટર ઓઈલ - વલણને દેશવટે મળવાર્થી પરદેશી ડેરીઓના દૂધ અને બટર ઓઈલને ઘેર ઘેર ઘુસી જવામાં સફળતા મળી છે. ' ખૂબી તે એ છે કે લેકેને ગામેગામ પાણી પહોંચાડવામાં સરકાર સફળ થતી નથી. તે માટે પરદેશી કરજ કર્યા પછી પણ લેકેની પાણીની ખેંચ વધતી જ જાય છે. ૩૦ વર્ષ સુધી સરકાર કોને પીવાનું પાણી પહોંચાડવાના હવાતિયાં મારી મારીને કંઈ પરિણામ લાવી શકી નહિ. જ્યારે કેકાકેલાની પરદેશી કંપની પાંચ હજાર માઈલ દૂર બેસીને પાંચસાત વર્ષમાં જ દરેક ગામડે કેકા-કેલા ઘુસાડી શકી. હવે કેકાકેલાને પણ શરમાવે એવી ઝડપથી પરદેશી ડેરીઓના પાઉડરનું દૂધ અને બટર ઓઈલ ઘેરઘેર ઘૂસી રહ્યાં છે. સંભવ છે કે પરદેશથી દુધના પાઉડર અને બટર એઈલને જશે પુરતા પ્રમાણમાં ન મળી શકે અથવા દૂડિયામણની ખેંચ હેય ત્યારે ફરીથી ઈડ, માછલી અને માંસને ઘેરઘેર ઘૂસાડવાની નવી તરકીબે અમલમાં આવશે. આ અજિતગઢ - વલેણું એ હલકી પ્રકારને દૂધ પાઉડર, બનાવટી ઘી કે ઘીને નામે ઘુસાડાતી અખાદ્ય ચીજો સામે એક અજિતગઢ હતે. . એ જતાં આપણી સંસ્કૃતિ ઉપર, આપણા ધર્મ ઉપર અને આપણી અર્થવ્યવસ્થા ઉપર એક પ્રાણઘાતક ફટકો પડે છે. - વલેણીએ રેગેને ઘરથી દૂર રાખ્યા હતા, વલોણું જતાં જ વિવિધ રંગેની પાછળ ફાર્મસીની દવાઓ ઘરમાં ઘૂસીને લેકનાં આરોગ્ય અને નાણાંની બરબાદી કરી રહ્યો છે. For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ રવાના થયેલા ખચ ઘરમાં વલાણું રાખવું હોય તે ઘરમાં ગાય, ભેંસ રાખવા જોઈએ. ખસ વર્ષ પહેલાં તેમને પાળવાના ખર્ચે મામુલી હતા. ૭૫. વર્ષ પહેલાં ગાયને પાળવાના ખર્ચ રાજના ચાર આના અને ભેંસને ખેંચ છ થી આઠે આના હતા. સરકારની પશુ વિધી હિંસક અનીતિને કારણે હવે તેને અંદાજ નિશ્ચિત બાંધી શકાતો નથી. રાજ રાજની કરવાતી નીતિ અને પ્રદેશવાર જુદીજુદી નીતિ અને પશુ પણ હાઈ શકે. શ્રીજી વિવિધ ખાડખીલીઓને કારણે લાકોએ ઘરમાંથી પશુએ અને વેલાણું અને કાઢી નાખ્યાં. ત્યારે હવે ચાખ્ખા દૂધ, ઘી તે તે જોવા પણુ પામતા નથી.. પશુ દૂધ, ઘી અને દવાઓ પાછળ દરેક કુટુંબને મહિને ૧૦૦ થી ૫૦૦ રૂપિયા સુધીના ખર્ચ તો જરૂર આવતો હશે. છે પરદેશી દેવાના ડુંગર વધતા જાય છે ઉપર લખેલી પાંચે ચીજો જે ઘરમાં ડાય તે કાંઈ ઘરમાં ધનના ઢગલા કરી દેતી નથી પણ તેથી જે ખચત થાય છે તે બચતના સરવાળા રાષ્ટ્રની ખચતને ગુંજ મની જાય છે. એ પાંચ વસ્તુઓ પરદેશી સસ્કૃતિ સામે અજિતગઢ સમી હતી. લોકોના સ્વાસ્થ્ય અને સસ્કૃતિની રક હતી. તે દૂર થવાર્થી રાષ્ટ્રની અચતના ડુંગર અદૃશ્ય થયેા છે. અને તેને સ્થળે વાકાના ખર્ચના પરદેશી દેવાના અને પ્રજાનાં દુઃખના ડુંગર હિમાલય કરતાં પણ વધુ ઊચા થતો જાય છે. સેંકડો વર્ષ સુધી ચાલુ રહેલા પરદેશીઓના ઝંઝાવાતી હુમલા અને તેમણે ચલાવેલી કલ્પનાદ્વૈત લૂટા પછી પણ ભારત એવું ને એવુ સમૃદ્ધ રહી શક્યું હતું, કારણે કે ભારતના એકએક ઘરમાંથી બચતની સરવણીએ ચાલુ રહેતી. જેમાંથી સમૃદ્ધિના સાગર પેદા થતા. અંગ્રેજી રહેણીકરણી, વિચારસરણી અને અથ વ્યસ્થાએ ઘરમાં અચત પેદા કરતી પાંચ વસ્તુઓના, પશુનાશ દ્વારા નાશ કરી, સ For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ પ વીના શ્રોત સુકવી નાખ્યા અને ખર્ચના એજ વધારી દઈ ગરીબીના ગંજ ખડકી દીધો. ' જે ભારત હજાર વર્ષની પરદેશી લૂટ સામે સમૃદ્ધિના શિખર પરથી પડયું" નહિ, તે માત્ર ખસેા વર્ષમાં ગરીબીની ખીણમાં ગમી પડ્યું. નાનાં નાનાં સમણાં મળી નદીના પ્રવાહો અને છે, અને અનેક નાની નદીએ મળી ગંગાનદી જેવી મહાનદી બને છે. તેમ લા, ચરખા, ઘંટી, ખાંડણિયાં અને લેાણાં દ્વારા દરેક ઘરમાંથી નાની નાની બચત દ્વારા દેશમાં સમૃદ્ધિના પ્રવાહ વહેતા તે આપણે ઉપર જોઈ ગયા. દેશ પાંચ પ્રકારની સમૃદ્ધિર્થી સમૃદ્ધ ગે. (૧) પશુ સ ́પત્તિ; (ર) વન સંપત્તિ, (૩) ભૂમિ સ 'પત્તિ, (૪) જલસંપત્તિ અને (૫) ખનીજ સપત્તિ. આ સંપત્તિના સાધનામાંથી પશુઓના સહકારથી ભારતવાસીઓ સમૃદ્ધિના શિખરો ઊભાં કરતાં. ૧ ભૂલભરેલી માન્યતા સમૃદ્ધિના પાયે નાનાં મેડટાં કારખાનાંઓ છે એ આપણી માન્યતા ભૂલભરેલી છે. કારખાનાં એટલે ઉદ્યોગ. એ માન્યતા પણ ભૂલભરેલી છે. પશ્ચિમી વિદ્યાએ અને વિચારસરણીએ એવા બુદ્ધિભ્રમ લાકીનાં મનમાં પેદા કર્યાં છે, કે જે કાંઈ કાય મંત્રાની મદદ વડે થાય. એક જ સ્થળે સામૂહિક રીતે થાય તે ઉદ્યોગ. કારખાનાંમાં યંત્રાની મદદ વડે ઉત્પાદન કરવાને ખલે ઘણી માટી સંખ્યાનાં લાકા વિશાળ ફલક પર તપાતાનાં રહેઠાણામાં ઊત્પાદન કરતા હાય તે ા. એક મોટા મકાનમાં પાંચ હજાર મજૂરા યંત્રની મદદ વડે ૩૦ હજાર ગાંસડી કાપડ બનાવે તે કાપડ ઉદ્યોગ. પણ પ ર્હજાર ગામડાંમાં ૫૦ હજાર કારીગરા ૫૦ હુજાર ગાંસડી ાપડ બનાવે તે એ વણાટના ધંધા કહેવાય. ઉદ્યોગની ઉપાધિ જેને For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મળે તેને સરકારની તમામ સહાય મળે. આ સમૃદ્ધિને પાયે જમીન સમૃદ્ધિને પાયે કારખાનાં નથી પણ જમીન છે. કારખાનાં ખેત પેદાશનાં કે ખનીજના કાચા માલ વિના ચાલી શકે નહિ. . કારખાનામાંથી કમાણ કરવી હોય તે તેના કાચા માલના ભાવ નીચા હોવા જોઈએ. પછી તે કારખાનું કાપડનું હેય, ખાંડનું હેય. લેખંડનું હેય કે એલ્યુમિનિયમનું હાય. લેખંડ, એલ્યુમિનિયમ કે ગંધક કોઈપણ ખનીજને ઉત્પાદન ખર્ચ સસ્તા અનાજ ઉપર અવલંબિત છે. અનાજના ભાવ જેટલા નીચાં તેટલો મજૂરીને દર એક છે. તેના પ્રમાણમાં ઉત્પાદન ખર્ચ એ છે. કાપડ, ખાંડ જેવી ખેત-પેદાશની ચીને પણ રૂ, શેરડીના નીચાં ભાવ હોય તે સારે નફો કરી શકે. એટલે સમૃદ્ધિને પાયે ભૂમિ છે. આ ભૂમિ ઉપર અત્યાચાર આ ભૂમિ ઉપર આપણે છેલ્લા બસો વર્ષથી અત્યાચાર ગુજારી રહ્યા છીએ. ચરિયાણ અને જંગલે એ ભૂમિનાં વસ્ત્રો છે, એ વસ્ત્રો તોડીફાડીને ભૂમિને નગ્ન કરી નાખવામાં આવી છે. આ ભૂમિ આપણને અનાજ અને બીજા પાક આપે છે. પણ તેને તેમાં શ્રમ પડે છે. એટલે તેને આરામ અને પિષણ બનેની જરૂરિયાત હોય છે. ભારતના ખેડૂત માટે આપણી સરકારને ભલે માન ન હોય, પણ વિશ્વભરમાં ખેતીની સહુથી વધારે આવડતવાળે ખેડૂત ભારતને છે. આ છે વોકરને અભિપ્રાય જ છે. વેર ઈગ્લેંડને પ્રખ્યાત કૃષિ વિજ્ઞાની હતો. તેની ભારતની અંગ્રેજ સરકારના ખેત સલાહકાર તરીકે નિમણૂક કરી બ્રિટીશ સરકારે તેને ભારત મોકલ્યું, ત્યારે તેને સૂચના આપી હતી કે તમારે ભારતવાસીઓને ખેતી કરતાં શીખવવું. For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૭ તે લખે છે કે, “નિવર્સિટીની તમામ ઉપાધિઓ મેળવીને, જેના કાગળનાં બંડલ સહિત હું ભારતમાં આવ્યા અને અહીં આવ્યા પછી મારા અભણ ફેસરો (ભારતના ખેડૂતે) સાથે પાંચ વર્ષ કામ. કર્યા પછી, કોઈપણ જાતની આધુનિક શોધે કે વૈજ્ઞાનિક સાધનની અમદદ વિના સમૃદ્ધ ખેતી કેમ કરવી તે હું શીખે.” ઈલેંડની સરકારને તેણે લખી જણાવ્યું કે, ભારતવાસીઓને હું ખેતી શું શીખવવાને હતો? પશુપાલન અને ખેતીનું જ્ઞાન તે તેઓની નસોમાં હજારો વર્ષથી ઊતરી આવેલું છે.” આ સંપત્તિને દુવ્યથા ભારતને ખેડૂત હંમેશાં તેની જમીનને આરામ આપતે. તેની * જમીનના અમુક ભાગમાં તે દર વર્ષે ખેડાણ કર્યા પછી પાક ન ઉગાડતે. એક પછી એક ભાગને વારાફરતી કેરો રાખીને આરામ આપો. પશુઓનાં છાણિયા ખાતર વડે તેને પિષણ પણ આપતે. ' ધનલેભી કારખાનાઓની માંગને પહોંચી વળવા છેલ્લાં ઘણાં વર્ષોથી હવે આપણે ખેડૂત જમીનને આરામ આપતા નથી. તમામ ' જમીન ઉપર દર વર્ષે બને તેટલું વધારે પાક લેવાની કોશિશ કરીને તેણે જમીનને ખૂબ જ રસહીન કરી નાખી છે. આપણું સંપત્તિને એ દુર્થ છે. ' આ નિર્દયતાથી નારા ' ' જમીનની ફળદ્રુપતાને જે નિર્દયતાથી આપણે નાશ કર્યો છે, જે નિર્દયતાથી તેને રસહીન બનાવી છે, તેને ભારતીય ખેતીના ઇતિહાસમાં જે જડે તેમ નથી. " જંગલે, ચરિયાણા અને પશુઓના નાશથી જમીનની જે ફળદ્રુપતાને અમુક એક ચોક્કસ વર્ગના હિત ખાતર આપણે નાશ કરી ચૂકયા છીએ, તે કદાચ એક હજાર વર્ષે પણ આપણે પાછી મેળવી શકશે નહિ For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સંપત્તિ પેદા કરનાર માનવશક્તિને આપણે માનવ ભંગારમાં ફેરવી નાખીને તેને શહેરની ફૂટપાથ ઉપર, હગ કરતા જઈએ છીએ. દેશમાં કોઈપણ રોજના ભંગાર કરતાં માનવભંગારને ગંજ માટે બને છે. માનવભંગારની સાથે માનવતાના ભંગારને પણ ગંજ વધતે. જાય છે. આ યંત્ર માટે માનવી માનવતા, માનવી અને યંત્ર એ ત્રણમાંથી આપણે યંત્રને પસંદગી આપી છે. એટલે માનવીએ હવે યંત્ર ખાતર, યંત્રની અનુકૂળતા પ્રમાણે, જીવવાનું છે. માનવતાને મારી નાખીને તેના શબ ઉપર યંત્રના તાલ, સાથે તાલ મેળવીને નૃત્ય કરવાનું છે. માનવતા મરી પરવારે છે ત્યારે માનવીની બુદ્ધિને વિશ્વમ થાય છે. તેને અંધકારમાં પ્રકાશ અને પ્રકાશમાં અંધકાર દેખાય છે. માનવતાને મારીને ફેંકી દીધા પછી આપણે સરકારને પણ વિનાશમાં પ્રગતિ, અને પ્રગતિના સાધનમાં વિનાશ દેખાય છે. ગાંડાને પણ સારા કહેવડાવે એવી રીતે દેશની સંપત્તિને નાશ તેઓ કરી રહ્યાં છે. * મૂડી અને આવકને નાશ - આપણું દરેક પશુ એ સરેરાશ બે હજાર રૂપિયાની મૂડી છે. બે હજાર રૂપિયામાંથી જેટલું વ્યાજ આપણે મેળવી શકીએ તેના કરતાં ઘણું વધારે આવક આપણે આ પશુઓ પાસેથી મેળવી શકીએ છીએ. છતાં તેમને નાશ કરીને મૂડી અને આવક અને ગુમાવીએ છીએ અને દેશ ઉપર દેવાને ગંજ વધારતા જઈએ છીએ. દા. ત. સરેરાશ બે હજાર રૂપિયાની એક ગાય કે બળદ કે ઘેટી અનુક્રમે વર્ષે ૧૮૦૦ રૂપિયાનું દૂધ અને ૫૦૦ રૂપિયાનું બળતણ કે ખાતર, બળદ ૧૮૦૦ રૂપિયાની મજુરી અને ૫૦૦ રૂપિયાનું ખાતર, અને ઘેટી કે બકરી અનુક્રમે ૩૦૦ અને ૬૦૦ થી ૭૦૦૦ રૂપિયાનું દૂધ, ૧૦૦ રૂપિયાનું ખાતર અને ૧૫ રૂપિયાનું ન. આપે છે. For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૯ છતાં આવડી મોટી આવક જેમાંથી મળે છે તે પશુરૂપી મહીને જ નાશ કરી આવક ગુમાવી, તેમની કતલ દ્વારા ૧૨૫ રૂપિયાનું beef ગોમાંસ) કે ૨૦ રૂપિયાનું મટન મેળવી તેમાંથી મેળવાતા ઇંડિયામણ માટે ગૌરવ અનુભવીએ છીએ. પણ તેની સામે દૂધના પાવડર, બટરઓઈલ, કેરોસીન, ગરમ કાપડવગેરેની આયાત માટે જે હૂંડિયામણ વેડફી નાખીએ છીએ, કેને ઠંડીમાં તેમજ અપષણના દદ વડે મરવા દઈએ છીએ અને બેકારીમાં વધારો કરતા જઈએ છીએ તેની સામે આંખ મીંચી રાખીએ છીએ. એ બુદ્ધિ વિશ્વમાં નથી તે બીજું શું છે? આ ઘેટાંઓની કતલને બદલે - આપણાં ઘેટાએને માંસ માટે કતલ કરવાને બદલે જે દૂધ ખાતર અને ઊન માટે ઉછેરીએ તે ૪૫૦ કરોડ રૂપિયાનું ખાતર . આશરે ૪૦ કરોડ રૂપિયાનું ઊન અને આશરે ૫૦૦ કરોડ રૂપિયાનું દૂધ મેળવી શકીએ. તેને બદલે તેને માંસ માટે કતલ કરી ૨૭ કરોડ રૂપિયાનું ઊન. આયાત કરીએ છીએ અને હજારો વણકર કુટુંબને બેકાર રાખીએ. એ કતલ દ્વારા આપણે જમીનનું પિષણ ઝૂંટવી લઈને તેને વધુ ને વધુ શુષ્ક બનાવીએ છીએ. - ભારતની પશુસંપતિ ઉપર દિનરાત ભારતની સરકારનું કાળચક્ર, ફર્યા જ કરે છે, તેનાથી વધુ દુખદ બીજું શું હેઈ શકે? આ વનપતિનું રક્ષણ વનસંપત્તિ એ પણ આપણી મહામૂલી સંપત્તિ છે. એક એક વૃક્ષ રાષ્ટ્ર ર૦૦ થી ૨૦૦૦ રૂપિયાની સંપત્તિ છે. - કહેવત છે કે હાથી જીવતો લાખને મૂએલે સવા લાખને. તે પ્રમાણે ઝાડ લગભગ ૫૦ થી ૫૦૦ વર્ષ સુધી જીવે છે અને દર વર્ષે For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સેકડો રૂપિયાની આવક આપે છે અને સુકાઈ ગયાં પછી ઘરનું ફર્નિ "ચર ખૌને ૧૦૦ થી વધુ વર્ષ સુધી સેવા 'આપે છે વનસપત્તિનું રક્ષણ કરીને અને એના સદુપયોગ કરીને સ્વીડન આજે સમૃદ્ધિમાં અમેરિકાથી પશુ આગળ નીકળી ગયુ છે. બ્રહ્મદેશનાં જંગલાની જેમ ભારતના જ ંગલે પણ પ્રખ્યાત હતા. આપણાં પુરાણામાં તેનાં ઘણાં વર્ણન મળે છે. જંગલો જમીનનુ રક્ષણ કરે છે, તેા જંગલોનું રક્ષણ પશુઓ કુરે છે. મનુષ્યને અનાજ રાંધવું જ પડે છે. રાંધ્યા વિનાના ઢગલો અનાજ • કરતાં રાંધેલી મુઠ્ઠી ધાનની કિંમત વધારે છે. ભારતમાં સહુર્થી સસ્તુ, સહુથી સુલભ અને જ્યાં જોઈએ ત્યાં મળી શકે તેવું ખળતણ માત્ર પશુઓના છાણુનાં છાણાં છે. સરકારે પશુની કતલ કરીને આપણા ખળતણના પુરવઠાની પણ કતલ કરી નાખી છે. છાણાંથી રક્ષાએલા જ ંગલને અરક્ષિત બનાવી તેના પણ નાશ કરાવી નાખ્યા છે. 18 અબજો વૃક્ષાનાં નારામાં પરિણમી છે જે વૃક્ષ પાસેથી દર વર્ષે ૧૦૦ થી ૨૦૦ રૂપિયાની આવક મળે અને કુદરતી રીતે સૂકાઇ જાય ત્યારે તેનુ ફર્નિચરમાં રૂપાંતર કરીને ૨૦૦ થી ૨૦૦૦ રૂપિયા સુધી કમાણી થઈ શકે, તે 'મતી વૃક્ષને કાપીને અળતણ તરીકે ઉપયાગ કરી નાખ્યું. સરકારની પશુવધની નીતિ કાઢો નહિ, અખો વૃક્ષેમના નાશમાં પરિણમી છે. એ રીતે દેશની સેકડો અબજ રૂપિયાની મૂડીના અને તેમાંથી હજારો અબજ રૂપિયાની આવક મેળવવાની શક્યતાના નાશ થયા છે. એટલું જ નહિ લાખા વનવાસીએ એકાર મની ભૂખમરાના ખપ્પરમાં ફેંકાયા છે. જંગલોનું રક્ષણ કરી જાણનારા, વૃક્ષાનાં ગુણુદ્રેષ અને તેના ફળ, મૂળ, છાલ, પાંદડાં વગેરેના ઉપયોગ જાણનારા અને For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ ફાર્મસી ઉદ્યોગોને કાચામાલ પૂરો પાડનારા આ આખા વર્ગને, તેમની આજીવિકા અને આશ્રયને નાશ કરી તેમને કેળવણું આપવાને બહાને બીજગણિત અને ભૂમિતિ શીખવવા તેને શું અર્થ છે? નવી પેઢીને કપાયેલો સંબંધ - વનવાસીઓની નવી પેઢીને જંગલો સાથે સંબંધ કપાઈ ગયે. છે તેમની આજીવિકાનું સાધન અને જંગલ ઉછેર અને વનસ્પતિ. વિજ્ઞાનની વિદ્યા તેઓ ભૂલી ગયા છે. તેમની પણ એક શહેરીજનોથી તદ્દન અલગ પડી જતી સંસ્કૃતિ. હતી. પશુનાશ સાથે જંગલોને નાશ અને જંગલનાંશ સાથે એકસંસ્કૃતિને, એક વિદ્યાને અને લાખો કુટુંબની આજીવિકાને નાશ થયે છે. એ કુટુંબના નવેદિતાને શહેરી સંસ્કૃતિમાં વટલાવવા એ. એક સાદી સીધી ભેળી પ્રજા ઉપર અત્યાચાર જ છે. • કદાચ ભારત જ એક એ દેશ છે, જેણે પરદેશી પ્રચારમાં ફસીને પરદેશી વિજ્ઞાન અને પરદેશ રહેણીકરણીથી અંજાઈને પિતાનો. અમિતા ગુમાવી દીધી અને દેશના પશુઓ અને વૃક્ષે રૂપી હજારે. અબજની સંપત્તિને નાશ કરી નાખે. આપણા જે જંગલો સાફ થઈ ગયાં છે, તેમને પાછું નવું જીવન આપતાં કદાચ હજાર વર્ષ સુધી ભાવિપેઢીને પુરુષાર્થ કરે પડશે.. ( વિશાળ જળાશયનો નાશ - જંગલ નાશે જે પ્રજાના એક વર્ગની સંસ્કૃતિને તેના જ્ઞાન અને હજારેની આજીવિકાને નાશ કર્યો છે, તે બીજા હાથ ઉપર વિશાળ, જલાશય રૂપ રાષ્ટ્રની અમૂલ્ય સંપત્તિને પણ નાશ કર્યો છે. વૃક્ષવિહીન બનેલી જમીનનાં છેવાણથી હજારે નદીઓ અને. હજાર તળાવે માટીથી પુરાઈ જઈને સુકાઈ ગયાં છે. - “ આજની મોંઘવારીના જમાનામાં એક એક તળાવ ખોદવાને, ખર્ચ લાખ લાખ રૂપિયા ગણે તે પણ શબ્દ એ કરેડો રૂપિયાનો તળાવ રૂપી સંપત્તિ નાશ પામી છે. . For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ નદીઓનું મૂલ્ય તે અબજો રૂપિયા વડે પણ આંકી શકાય તેમ નથી. જે જે સંપત્તિ દ્વારા લોકોને મબલખ કમાણ થતી તે તમામ સંપત્તિને નાશ કરીને આવક ને ખર્ચમાં પલટાવી નાખવામાં આવી છે. - લાકેને દૂધ, ઘી, બળતણ મફત મળતાં તેને બદલે દરેક કુટુંબને દર વર્ષે કમ સે કમ રૂ. ૧૫૦૦ આ ત્રણ ચીજ મેળવવા ખર્ચ કરવું પડે છે. ' જ બાકી રહી ખનિજ સંપત્તિ. એ સંપત્તિના દુરુપયેગની તે કેઈ સીમા જ નથી. આ ખનિજ સંપત્તિને અસાધારણ દુરુપયોગ ખનિજ સંપત્તિને પ્રકાર એ છે કે તેને પ્રમાણમાં વ્યય કરી નાખવામાં આવે તેટલી તે ઓછી થતી જાય છે, તે ફરીથી પેદા થઈ શકતી નથી. પશુઓ ફરીથી પેદા થઈ શકે છે. પશુ દ્વારા મેળવાતી સંપત્તિ કલાકના સમયમાં જ ફરીથી મેળવી શકાય છે. વનસંપત્તિ ૨૦૦ વર્ષમાં પાછી મેળવી શકીશું. - શ્રી સ્વામીનાથન કહે છે કે જમીનની ફળદ્રુપતા (સંપત્તિ) જે આપણે પશુવધ દ્વારા ગુમાવી છે અને હજી ગુમાવી રહ્યાં છીએ, તે પણ એક હજાર વર્ષે આપણે પાછી મેળવી શકીશું. પરંતુ ખનિજસંપતિને દુવ્યય કરીને અમુક મુઠ્ઠીભર માણસના હિત ખાતર ભયંકર દુર્વ્યય કરી રહ્યાં છીએ. તેના લાંબે ગાળે કેવા મહા ભયંકર પરિણામ આવશે તેની કલ્પના કરતાં પણ પ્રજારી છૂટે છે. સેનું, ચાંદી, તાંબુ, લેતું, અભ્રક, પાર, ગંધક વગેરે ખનિજ સંપત્તિ છે. આપણા શરીરમાં પણ આ તમામ દ્રવ્ય હોય છે. આપણું શરીર પંચમહાભૂતોનું બનેલું છે. પંચમહાભૂત એટલે અગ્નિ, જલ, વાયુ, આકાશ અને પૃથ્વી આ પાંચમાંથી કોઈ પણ એક દ્રવ્ય એવું થાય એટલે આપણું મૃત્યુ થાય. For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ હવે જે પૃથ્વી કર્યો છે. તેમાં સુવર્ણથી માડી ગંધક સુધીના તમામ દ્રવ્ય રહેલાં છે. એ દ્રવ્ય આપણને ખોરાક દ્વારા મળે છે. ખેશક એ દ્રવ્યે જમીનમાંથી ચૂસે છે. આપણા શરીરમાં દાખલ કરે છે. ' શરીરમાંથી કોઈ પણ એક દ્રવ્ય એવું થાય ત્યારે માણસ માટે પડે છે. એ માંદગી દૂર કરવા જે દવા આપણે લઈએ છીએ તે દવા દ્વારા પેલાં ખૂટતાં ખનીજ દ્રવ્ય આપણા શરીરમાં પહોંચાડવામાં આવે છે. પછી તે દવા આયુર્વેદે નિર્માણ કરેલી હોય, એલેપથીની હોય, યુનાની હોય કે મોપથી. છે. શરીરમાં લેહતર વગેરે કેમ ખૂટે છે? દા.ત. જ્યારે તમારા શરીરમાં લેહતત્વ ખૂટે છે ત્યારે તમને પાંડુરંગ-એનીમિયા થાય છે અને તરત જ તમારા વૈદ્ય કે ડોકટર તમને લેહ પૂરું પાડે તેવી દવા આપે છે. પછી તે લેહભસ્મ હેય, લેહામૃત હિય, આંબળા અને ભેંસનું દૂધ હોય કે આયન ટેનિક હોય ગમે તે. હેય પણ એનીમિયા, પાંડુરોગથી બચવા તમારે શરીરમાં ખૂટતું હતત્વ શરીરમાં નાખવું જ પડશે. ટી. બી. થાય છે ત્યારે સેનાની ભરમ કે સેનાનાં ઈજેકશન કે સેનાના વરખ ખાવા પડે છે. રૂપું ઓછું થાય છે ત્યારે પિત્તપ્રકોપ થાય છે. તેને કાબૂમાં લેવા ચાંદીની ભરમ ખાવી પડે છે. અથવા તે એવી વનસ્પતિની દવાઓ અપાય છે જેમાં ચાંદીને અંશ રહેલે હેય. તમે જુદી જુદી જાતનાં અનાજ, શાકભાજી, ફળફળાદિ ખાવ છે. એ તમામ ખાદ્યપદાર્થો જમીનમાંથી ખનીજ ત ચૂસે છે, અને તમારા શરીરમાં દાખલ કરે છે. જેથી તમારું જીવન રોગરહિત બનીને ટકી રહે છે. - હવે ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક પ્રગતિના નામે અમુક ગણ્યાગાંઠયા શેષણોને આ તમામ દ્ર પૃથ્વીમાંથી ખેતી કાઢીને તેમને હવાલે કર્મ દેવામાં આવે અને તેમના વડે સમરત માનવજાતનું For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ શોષણ કરવા દેવામાં આવે, તે ભવિષ્યની માનવપ્રજાનું અસ્તિત્વ જોખમાઈ જશે. : . આ સ્થિતિ ભલે બે પાંચ વર્ષમાં ન આવે, તે સ્થિતિ આવત સેકડો વર્ષ પણ કદાચ લાગે. પરંતુ તેથી કાંઈ સેંકડો વર્ષ પછીના. આપણા વંશવારસોનું અસ્તિત્વ, આપણા ક્ષણિક લેગવિલાસ ખાતર, કે આપણે માની લીધેલી સગવડે ખાતર, જોખમમાં મૂકવાને આપણને અધિકાર નથી. આ માનવવા ઉપર અસર એ સાચું છે કે જમીનની અંદર ખનીજોને વિશાળ જ છે. પરંતુ તે એટલે વિશાળ નથી કે તેને દુર્વ્યય કરવામાં આવે તે ખૂટી ન જાય. લેકેની જીવન જરૂરિયાત પૂરી કરવા પર તે પ્રલયકાળ સુધી ટકી રહે છે. પરંતુ તેનું શોષણ કરવાના ઈરાદાથી તેને અમર્યાદિત રીતે દીને ખેંચી લેવામાં આવે તે તે ખૂટી પડે તેમાં શંકા નથી જ. - છેલ્લા બસો વરસથી વિશ્વમાં પશ્ચિમની શેષક અર્થ વ્યવસ્થાએ. પિતાને કબજો જમાવ્યું ત્યારથી જે રીતે ખનીજ સંપત્તિ જમીનમાંથી ઓછી થઈ છે, તેની અસર આપણા અનાજ, શાકભાજી, ફળફળાદિ, વનસ્પતિઓ અને અંતે માનવ સ્વાસ્થ ઉપર પડી ચૂકી છે. આપણા અનાજ, શાકભાજી, ફળફળાદિ તેમનાં સ્વાદ અને સુગંધ ગુમાવી રહ્યા છે. લાંબા વખત સુધી સારી સ્થિતિમાં રહી શકવાની શક્તિ ગુમાવી બેઠા છે એમના દ્વારા માનવશરીરને મળતું ખનીજ તને પુરવઠો ઘટતે જ હેવાથી રોગને ફેલવે વધતે. છે સુધી સારી છે જ તર્જન - રોગોની સારવાર લેવા જતાં આપણે એ પણ જોયું છે, કે દવાઓના જે ગુણે આપણા પ્રાચીન વૈદ્યોએ લખ્યાં છે તે ગુણ હાલની ઔષધિઓ પૂરા પ્રમાણમાં આપતી નથી. કારણ કે વનસ્પતિઓને જમીનમાંથી એને પૂરવઠો પૂરતા પ્રમાણમાં મળતું નથી. For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ વૈજ્ઞાનિક લૂંટ આપણે પાંચ ક્લિના લેઢાના હળ વડે જમીન સારી રીતે ખેડી શકતા હોઈએ તે તેને બાજુએ રાખી વૈજ્ઞાનિક ખેતીના પાંચ ટન વજનના સેઢાનું ટ્રેકટર વાપરવું એ મૂર્ખાઈની પરિસીમા જ છે. એ વૈજ્ઞાનિક ખેતી નથી. વૈજ્ઞાનિક લૂંટ છે. તમે મકાનની છત, લાકડાના ભારેટ અને લાકડાના પેઢીઆ ઉપર બાંધે, તે તે બસ વર્ષ સુધી સારી હાલતમાં રહે છે. અને તે લાકડું મેળવવા જે વૃક્ષો કપાયા હોય તે વૃક્ષોના ઝુંડના ઝુંડ બસે વર્ષમાં કપાએલાં વૃક્ષોનાં સ્થાને ઊગી નીકળ્યાં હેય. - એટલે જે વૃક્ષસંપત્તિ આપણે આપણા અનિવાર્ય ઉપયોગમાં (મકાન બાંધવામાં) ખરચી તે પાછી મળી જાય છે. પરંતુ લાકડાને બદલે લેઢાનાં બીમ મૂકે તે તેમાં જે લેતું વપરાયું તે સંપત્તિ હંમેશને માટે ગુમાવી. કારણ કે તે જમીનમાં બીજું પેદા નથી થઈ શકતું. તેઢાનું બીમ બસો વર્ષ સુધી સારી હાલતમાં રહી શકતું પણ નથી. * કદાચ બસે વર્ષમાં એવા પાંચ બીમ આપણે બદલવા જોઈએ. એટલે કે એક કામ જેટલા લાકડા વડે થાય તે કામ પાછળ પાંચ ગણા લોખંડને દુર્વ્યય કરવું પડે છે. દર વર્ષે દુર્થી માટે જમીનમાંથી ખેંચાઈ રહેલા લાખે ટન, લોખંડને કારણે અનાજ, વનસ્પતિઓ વગેરેમાં લોહતત્વ ઓછું થતું જશે. જેની અસર માનવીઓ ઉપર જ નહિ પણ સમસ્ત જીવસૃષ્ટિ ઉપર પશે. - આ તે આપણે દરેક ખનીજોને દુર્વ્યય કરીએ છીએ, જે ફરીથી જમીનમાંથી પ્રાપ્ત થવું અશક્ય છે. એ દુર્વ્યય દ્વારા માનવજાતનું શોષણ થાય છે. માનવવા, કે જીવન જરૂરિયાત માટે ઉપયોગમાં લેવાની અને શેષણ માટે ઔવો. ગિક ક્રિયાઓમાં તેને ઉપયોગ કરવાની રીતેમાં ફેર હોય છે. For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ઔદ્યોગિક ઉપયોગમાં આ ખનીજના વપરાશની ક્રિયાઓમાંથી પ્રદૂષણ ફેલાય છે. જમીન, પાણી તેમજ આકાશને ઝેરી બનાવી સૃષ્ટિ સામે ખતરો પેદા કરે છે. તે ખનીજ નુકસાન પણ કરે છે. જે ખનીજો એક જાતની Wિામાં મનુષ્યને રોગરહિત બનાવે છે, તે જ ખનીજે ઔદ્યોગિક ક્રિયાઓ વડે ઝેર પેદા કરીને જુદે જુદે રૂપે માનવશરીરમાં રોગ પેદા કરે છે. દા. ત. પારાની ભસ્મ અનેક અસાધ્ય દર્દોને સારા કરે છે. પરંતુ જ્યારે કારખાનાઓનાં પાણીના કચરો સાથે તે બહાર પડે છે, ત્યારે જે તે જમીનમાં પથરાય તે તે પાણીના ઉપયોગથી થયેલા શાકભાજીઓ દ્વારા પ્રજામાં કેદ્ર, અક્ષર અને કદાચ કેન્સર જેવા રોગો ફેલાવે છે. જે નદી કે દરિયામાં જાય છે ત્યાં માછલીઓમાં પ્રવેશી માલીઓ દ્વારા માનવ શરીરમાં ઉપર લખ્યાં રેગે ફેલાવે છે. આમ ખનીજ સંપત્તિના દુર્વ્યય દ્વારા સમસ્ત જીવસૃષ્ટિ ભયમાં મકાતી જાય છે. પ્રજાના હિતને ઠોકર મારતા નહેરુ - પશ્ચિમ વિચારસરણીથી ભ્રમિત બનેલી પ્રજા કદાચ એ દુવ્યય ન માને પણ આવશ્યક માને તે પણ એ આવશ્યકતા પેદા થઈ છે પશુસંપત્તિના કરાતા નાશમાંથી ઘરઘરમાંથી બચતનાં સાધને નાશ પામ્યા તેના મૂળમાં પશુનાશ છે, તે ઘેર ઘેર, અને દરેક ગામ કે શહેરમાં બચતને બદલે ખર્ચના પર ફરી વળ્યાં તેનું કારણ પણ પશુનાશ જ છે. ઘરઘરમાં બચતનાં અંકુરો ફરી ફૂટી નીકળે અને ખરચના વધતાં ઘૂઘવતા પૂર ઉપર અંકુશ મુકાય, માટે તે ગાંધીજી બાલગંગાધાર તિલક, લાલા લજપતરાય, પંડિત મદનમોહન માલવિયાજી વગેરે સંપૂર્ણ “પશુવધ બંધ કરાવવા જીવનભર ઝઝુમ્યા હતા For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭, પરંતુ તેમની જીવનભરની એ મહેચ્છાને અને ભારતની સમસ્ત પ્રજાના ઊંડાં હિતને ઠોકરે મારીને શ્રી નહેરૂએ વધની ક્રિયાને ઝડપી બનાવી. બંધારણ સભામાં બહુમતી સાથે સંપૂર્ણ ગોવધબંધી કરવાના મતના હતા. નહેરૂથી આ સહન થયું નહિ. પરંતુ બહુમતી પાસે પરાજય સ્વીકાર પડે તેવી સ્થિતિ હોવાથી તેણે પિતાને ધૂહ બદ. અને બંધારણમાં અનેક છટકબારીઓવાળી કલમ ૪૮ દાખલ કરવાને સંમત થઈને ગોવધબંધી માગણી કરનારા વર્ગને ચૂપ કરી દીધે. પાછળથી જે રાજેએ બંધારણની કલમ ૪૮ની રુએ પિતાના -રાજ્યમાં સંપૂર્ણ ગોવધબંધી કરી તેને તેમણે વિરોધ કર્યો. બંધારણની કલમ ૪૮ ના થતા અર્થ સામે પણ તેમણે વિરોધ કર્યો પિતે તેને જે અર્થ કરતા હતા તે જ અર્થ સાચે છે, તેમ હોકી બેસાડવા તેમણે -રાજ્યના પ્રધાન મંડળને પત્રો પણ લખ્યા. - બંધારણની કલમ ૪૮ માં શું ક્ષતિઓ છે અને હાલની બદલાએવી પરિસ્થિતિમાં તે કઈ રીતે કાર્યસાધક નથી તે અહીં આગળ ઉપર જણાવ્યું છે, અને શોષણખેરેએ રચેલાં આ ચક્રવ્યુહને સામને કેમ કરે અને પશુસંપત્તિ, વનસંપત્તિ, ભૂસંપત્તિ, ખનિજસંપત્તિ ઉપર ફરી રહેલાં કાળચક્રને અટકાવવા પ્રજાએ શું કરવું જોઈએ તે "પણ આગળ જણાવ્યું છે. “પ્રજાએ શું કરવું છે? આ પ્રજા માટે એક વસ્તુ નક્કી કરી લેવાને સમય પાકી ગયે છે, કે બચતનાં બીજ–ત ઘરઘરમાં વસાવીને દેશમાં સમૃદ્ધિના શિખર ઊભા કરવાં છે કે ખર્ચના ગંજ મોટા થવા દઈને તેની નીચે કચડાઈ આ કાં તે પશુવધ સંપૂર્ણ રીતે બંધ કરી સંપત્તિ વધારાના દ્વાર ખુલ્લા કરે. અથવા તે પશુવધ ચાલુ રાખી તેના દ્વારા દેશની તમામ For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પ્રકારની સંપત્તિને નાશ થવા દઈ, સમત, જીવસૃષ્ટિની પ્રથમ બેહાલી અને પછી વિનાશ નેતરે. 3. શ્રી વિનાનાની ગંભીર ભૂલ કે એ માન્યું છે કે બંધારણની કલમ ૪૮ના અમલથી પશુનાશ અટકી જશે. શ્રી વિનોબાએ બેટી રીતે તેમાં હરતક્ષેપ કરીને અને બંધારણની કલમ ૪૮ના અમલને મહત્વ આપીને પ્રજાના ગેવધબંધીના વિરોધને ઠંડા પાડવાની ભૂલ કરી છે, એટલે તે આ નિયમ કયારેક ચર્ચવાનું મને યોગ્ય લાગે છે. For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ XX: XX જમાનાવાદના ઝેરી પવતે માણસને અવગુણીના ઉકરડા બનાવી દીધા છે! પણ આવાં રા૬ાં રાયે પ્રેમ ચાલશે ? હજી કંઈ એટલા બધા ખરાબ કાળ તેા નથી જ આવ્યા કે આપણે એકાદ ગુણુને પણ આત્મસાત કરવા ધારીએ અને તેમાં આપહુને નિષ્ફળતા મળે. તા...માથી તમને ઠીક પડે તે એક ગુણુના વિકાસ પાછળ તમે લાગી જ પડો. ગારા ભયંકર ફૂટ—નીતિના ખેલાડી હતા માટે જ શકા થાય છે કે એમણે મા દેશની પ્રાતે જે ‘સ્વરાજ’ આપ્યું છે તે પણ પ્રજા અને તેની સ ંસ્કૃતિને સÖનાશ ખેાલાવી દેવાના એક વિભાગ રૂપે જ કદાચ કેમ ન હોય ! ચે મેર નજર કરતાં ય એ જ પરિસ્થિતિનું સર્જન થતું દેખાય છે. ખીજી બાજુ દેશની ધરતી ડેમ, વસાહતા; તેલના કૂવા, ઉદ્યો ગનમરા, અદ્યતન શહેરાથી ભાખાદ પણ ખની જ રહી છે ! હા...એ ય બરાબર છે, પ્રજાના નાશ થાય પછી શાખાદ બનેલી આ ધરતી ઉપર એ જ ગારાના કાયમી વસવાટ થઈ જાય ! ફૂટ છે એમના ગણિત ! ભાળા ભોળાનાથ ખની જવાની રાજ કારણીઓ ભૂલ ન કરી બેસે. - D આ વડીલા અને સત્તાધીશા! આજે જે ભાળકાને તમે માખી * મારતાં, મચ્છર કે ઉંદર મારતા શીખવા છે. તેઓ આ જ શિક્ષણુમાંથી આવતી કાલે માણસેાને મારશે !! તેમનાં ભાષાપતે કે પત્નીને ઢીબી ઢીખીને મારશે ! તેમને આવા માણસમાર ન બનાવવા હોય તે. મચ્છરમાર કે ઉંદરમાર તા . ન મનાવવાં. —૫. શ્રી ચન્દ્રશેખરવિજયજી -- For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ [૨૪] ઘઉં વિરુદ્ધ પશુ વૈદિક ધર્મનાં તમામ સંપ્રદામાં હિંસાને મેટું પાપ ગણવામાં આવ્યું છે. તેમાં પણ બ્રહ્મહત્યા, ગેહત્યા, સ્ત્રહત્યા અને બાળહત્યાને સહુથી મોટી પાપ માન્યાં છે. એનાં પ્રાયશ્ચિત ન કરનારને દારુણ, નક યાતના ભોગવવી પડે છે. હિંસા કરવી, કરાવવી કે તેને અનુમોદન આપવું એ ત્રણે ક્રિયાઓ દેષિત છે.' આ હત્યાની નવી વ્યાખ્યા પશ્ચિમી વિજ્ઞાને હત્યાની નવી નવી શોધ કરી છે. અમુક પ્રકારની હત્યાને તે કાયદેસરની અને સમાજ ઉપયોગી () લેવાની લેકમાં માન્યતા ફેલાવી છે. દા. ત. રોગીની સારવાર માટે આયુર્વેદની વનસ્પતિઓમાંથી બનાવેલી દવાઓ ઉપલબ્ધ હોવા છતાં, પશુ પક્ષીઓને મારીને તેમનાં અંગઉપાંગમાંથી બનાવેલી દવાઓ, ગરીબની સેવાને નામે પ્રચારમાં મૂકીને, તેના પ્રચાર અને વપરાશ દ્વારા આપણને જાણેઅજાણે પણ, હિંસાના ભાગીદાર બનાવે છે. બાળકને જન્મ થતાં જ તેને મારી નાખવામાં આવે તે ખૂનને, ગુનો બને છે. પરંતુ કુટુંબકલ્યાણને નામે બાળકને ગર્ભમાં જ મારી નાખવામાં આવે તે તેને કાયદેસરનું કૃત્ય ગણવામાં આવ્યું છે. અને ગર્ભપાત કરાવનારનું ગૌરવ પણ કરવામાં આવે છે. છતાં ગર્ભપાત કરનાર, કરાવનાર, તેનું અનુમાન કરનાર, તેનું ગૌરવ કરનાર અને તેને વર્તમાનપત્રો કે જાહેર સભાઓના મંચ ઉપરથી પ્રચાર કરનાર બાળહત્યાના પાપને ભાગીદાર બને જ છે. For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ - ૧૧ ધર્મશાસ્ત્રના કાયદાને મનુષ્ય અવગણી શકે. પરંતુ કુદરતના દરબારમાં તેની સજામાંથી તે છટકી શકે નહિ. પછી ભલે તે એક અકિંચન નાગરિક હોય, કેઈ અબજપતિ હોય, કે દેશને વડેપ્રધાન હોય. છે. પશ્ચિમી વિજ્ઞાન અને વિચારસરણીએ હથિયાર વિના પણ બીજી રીતે હત્યા થઈ શકે તેવા રસ્તા શોધી કાઢ્યા છે. પોતે હત્યા ન કરતા બીજાને હાથે તેની જાણ વિના, વિના હથિયારે હત્યા કરાવી શકાય છે. આ સંજોગોમાં આપણે આપણાં જીવનવહેવારમાં એવી સાવધાનતા રાખવી જોઈએ કે આપણે બીજા શેષણરેએ રચેલાં ષડયંત્રોના ભોગ ન બનીએ, હિંસાના ઉરોજક અને તેના પાપના ભાગીદાર આડકતરી રીતે અને અજાણપણે પણ ન બની જઈએ. - કેટલીકવાર એવું બને છે કે અજાણતાં – શુભ નિષ્ઠાથી પુણ્ય કમાવાના ઈરાદે-જે કાર્ય કરીએ છીએ તેથી મેળવેલાં પુણ્ય કરતાં બમણું પાપ કરવાના હેષિત બની જઈએ છીએ. - દા. ત. કસાઈવાડેથી પૈસા આપીને એક ગાય કે બળદ છેડાવીએ છીએ, તે પૈસામાંથી પેલે કસાઈ બે જાનવર ખરીદી લાવે છે. અને તેમને કાયદેસર કતલને પાત્ર ઠરાવવા, સરકારે ઈરાદાપૂર્વક રાખેલી છટકબારીઓને લાભ લઈને, તે પશુઓની બે ફાડી નાખે છે. - અથવા તે વૃદ્ધ છે એમ કરાવવા તેના બધા દાંત નિર્દયતાપૂર્વક ખેંચી કાઢે છે અને ભૂખ તેમજ દુઃખથી રિબાવે છે. અથવા મજબૂત લાઠી કે લેઢાના સળિયાના ફટકા મારી તેમના પગ ભાંગી નાખી તેને બિનઉપયોગી ઠરાવી તેમને કાયદેસર રીતે તલપાત્ર ઠરાવીને મારી નાખે છે. - ત્યારે આપણે એક ગાયને બચાવવા જતાં બે પશુઓને ઘેર યાતનાઓમાંથી પસાર કરાવી અંતે મૃત્યુને હાર પહેચાડાના પાપના અજાણપણે નિમિત્ત બનીએ છીએ. કુરતાપૂર્વકની આવી રીતિઓની For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ પર સાથે પણ જીવદયાના ધર્મ આચરી શકાય ખરા ?” એ પ્રશ્ન શિષ્ટજનાએ હવે વિચારવા પડશે. અને કાઈ સુચેાગ્ય નિર્ણય લેવા પડશે. મને અંગત રીતે એમ લાગે છે કે એક ગાયને બચાવવા ખર્ચે લાં નાણાં દ્વારા કસાઈને એ ગાયને રિબાવવાની અને મારવાની સુવિધા જાણીબૂઝીને કરી આપવી તેના કરતાં પહેલી ગાયને બચાવવા ખચેલાં પૈસા ખીજી ગાયને પોષવા માટે વાપરીએ તે તેને ઘેર યાતનામય મૃત્યુમાંથી ખચાવીએ, અને અજાણપણે તેના દૂધ દ્વારા પાંચ-છ ખાળકોને 'ધાપા સામે અને વિવિધ રાગે સામે રક્ષણ આપવાનું પુણ્ય પણ મેળવીએ. એટલું' જ નહિ તે ગાયનું છાણુ, ખેતરમાં ખાતર તરીકે જાય તા ત્યાં જંતુનાશક ઝેરી દવાએ છાંટવાની જરૂર ન પડે તેથી તે દા દ્વારા મરી જતી કરાયા જીવાત મચાવવાનું પુણ્ય પેલી ગાયને પોષનારને મળે છે. આમ આપણે સાવધ રહીને સીધા કે આડકતરા અનેક પાપી ખચી શકીએ છીએ અને અજાણપણે અનેક પુણ્યાના ભાગીદાર ખની શકીએ છીએ. ૐ દવા નહિ, દૂધ આપે આપણે ગરીબ માનવીઓને રાગમુક્ત કરવા એલેપથીની દવાઓ મફત આપીએ છીએ, ત્યારે એ દવાઓ તૈયાર કરવા પશુપક્ષીઓની અને પ્રાણીઓની જે ધાર રખામણી અને અંતે હત્યા–તે ઢાષના ભાગીદાર પણ આપણે ખની જઈએ છીએ. આપણે તે દવા નહિ, અને પશુપ્રાણીઓની હિંસા થાય નહિ. વાપરીએ જ નહિ, તે તે દવાઓ અને દવાઓ મફત આપવાને બદલે લેાકા માંદા જ ન પડે-અને મોટાભાગની માંદગીએ અપેાષણના કારણે હાય છે-માટે દવાને બદલે મફત દૂધ આપીએ તે તેમાં કેટલું પુણ્ય મળે તે જાણો છે ? મફત દૂધ મેળવનાર માનવી માંદા ન પડે તે દવાઓની જરૂર ન પડે. For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫ દવાઓની જરૂર જેટલી એછી તેટલી પશુ, પક્ષી, પ્રાણીઓની રિઆમણી અને હિંસા ઓછી. તેમને એ રિખામણીમાંથી અને મેતમાંથી છોડાવાનું પુણ્ય પિલા મફત દૂધ આપનાર દાતાને તેની જાણ વિના જ મળે છે. - દૂધ મેળવવા પાછળ ગાયનું. પણ રક્ષણ થાય છે. દૂધ લઈને આડકતરી રીતે પરીક્ષાનું કાર્ય પેલા દાતાઓ કરે છે. - અરે એ ગાયનાં છાણનાં છાણાંનું બળતણ મળે તે કેરોસીન માટે, તે મળશે કે નહિ તે ચિંતામાં કલાક સુધી કેસીનની લાઈનમાં ઊભા રહેવાની મહેનત અને ચિંતા બચે છે. " કેરોસીનની પાછળ ખરચાનું, રાષ્ટ્રનું હુંડિયામણ બચે છે. વિચાર કરો મફત દવાને બદલે મફત દૂધ આપવાની વ્યવસ્થા ગોઠવવાથી કેટલા લાભ અને કેટલું પુણ્ય મળે છે? આ મૂળ ઉપર ઘા , હિંસામાં અને શેષણરીમાં રચીપચી રહેલાં જગતને હિંદુધર્મ એક પડકાર રૂપ છે. માટે તેના નિકંદન માટે બિનહિંદુ પ્રજાઓએ આગ અને તલવાર વડે બે હજાર વર્ષ સુધી નિષ્ફળ પ્રયત્ન કર્યા. ' " આ નિષ્ફળતાને બેધપાઠ લઈને યુરોપની ગેરી પ્રજાએ હિંદુધર્મ અને હિંદુસંસ્કૃતિના નાશ માટે પેંતરે બદલ્ય. ' તેમણે તલવારને બદલે કેળવણી દ્વારા હિંદુઓને ધર્મ પ્રત્યે ઉદાસીન બનાવવાની રોજનાઓ ઘડી. અને હિંદુધર્મ તેમ જ હિંદુસસ્કૃતિનાં મૂળ ગેરક્ષા અને ગોસંવર્ધન દ્વારા પાંગરતા રહેવાથી સીધે ધર્મ ઉપર હુમલે કરવાને અદલે ગાયને જ ખતમ કરવાના પેંતરા રચ્યાં. '' - થડ અને ડાળીઓ કાપવાને બદલે મૂળ જ ઉખેડી નાખે એટલે ઝાડ પિતાની મેળે જ નાશ પામે. For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ તેમ હિંદુધર્મ અને હિંદુ સંસ્કૃતિનું મૂળ જે ગાય, તે ગાયને જ ખતમ કરે એટલે હિંદુધર્મ અને સંસ્કૃતિ આપમેળે જ નાશ. પામી જાય. આ ગાયને મારવાની કડીબદ્ધ જિના પરંતુ એ ગાને મારવી કઈ રીતે? જેમ કરો ડુક્કરને તેએ. નધણિયાતા હોવાથી ભારતનાં જંગ અને ગામમાંથી વહાણે ભણી. ભરીને અહીંથી લઈ ગયા, અને તેમને મારીને તેમનાં માંસના વેપાર માંથી લાખ રૂપિયા અને કમાઈ ગયા તેમ ગાયની બાબતમાં બને. તેમ ન હતું, ભારતની ગાય નધણિયાતી ન હતી. એ તે દરેક હિંદુ કે મુસ્લિમ ઘરમાં તેના કુટુંબીનું સ્થાન પામીને રહી હતી. હિંદુ તે ઠીક મુસલમાન પણ પિતાની ગાયને કે બળદને કતલ-... ખાને વેચવા તૈયાર ન હતે. હિંદુઓ ગાયને પૂજતા, તે લાખ મુસ્લિમ કુટુંબે ગાય કે બળદ. દ્વારા પિતાનું ગુજરાન ચલાવતાં. એટલે આ હિંદુ-મુસ્લિમ કુટુંબને ગાય કે બળદ પાળવા ન. પરવડે, અને તેમને વેચી નાખવાની કે નધણિયાતા ઢેર તરીકે રસ્તે રઝળતા મુકી દેવાની ફરજ પડે તેવી જનાઓ તૈયાર થઈ આ ચરિયાણેને નાશ આ જનામાં સહુ પ્રથમ ચરિયા (ચરિયાણ એટલે પશુઓ. માટે વિશાળ જગ્યામાં ઘાસ ઉગાડેલું હોય તેવી જગ્યા કોઈ ઠેકાણે. તેને ઘાસની વડી કહે છે. કેઈ ઠેકાણે ઘાસીઆ જમીન કહે છે) નષ્ટ. કરવા માંડયા. ચરિયાણે નષ્ટ કરવામાં અંગ્રેજોને મુશ્કેલી નડે તેમ ન. હતી. કારણકે જમીન પર સત્તા તેમની હતી. ચરિયાણે નાશ પામે તે જ ગરીબ માણસને ગાય પાળવાનું અને ગરીબ ખેડુતેને બળદ પાળવાનું પરવડે નહિ. અને તેઓ તે. વેચી નાખે તે અંગ્રેજ કસાઈઓના હાથમાં ભારતનું પશુધન. ઝડપાવા લાગે. For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ગરીબ તવંગર તમામ માણસની ગાય અને ગરીબ ખેડૂતોના બળદે પણ ચરિયામાં મફત ચાલી આવતાં. આ સગવડ અંગ્રેજોએ લઈ લીધી. જેથી તેઓ તેમનાં પશુઓ વેચી નાખે, પરંતુ આમાં તેમને ન ધારેલે ફાયદે થયે. ગાયને વેચવામf પાપ માનતા હિંદુઓ ગાય પાળવાને અશક્ત બન્યા ત્યારે ગાયને. વેચવાને બદલે નધણિયાતી ગાય તરીકે રસ્તા ઉપર રઝળતી મૂકી દેવા. લાગ્યા. કતલખાનાના એજન્ટને તે આ નધણિયાતી રસ્તા ઉપર રઝળતી. ગાયે મફતમાં મળવા લાગી અને કતલખાને પહોંચવા લાગી. આ પશુઓના ખોરાકની નિકાસ બીજું પગલું લેવાયું; પશુઓનાં રાકની નિકાસ કરવાનું જેથી. ગાય દૂધ આપવાની શક્તિ ગુમાવે. ગાયની દૂધ દેવાની શક્તિ ઓછી થઈ. પંદર શેર દૂધ આપનારી ગાય દશ શેર દૂધ આપે. અને ચરિયાણામાં ગાય મફત ચરી આવતી. તેને બદલે વેચાતું ઘાસ લઈને ખવડાવવું પડે એટલે પશુપાલકોને ગાયે પાળવામાં જ મુશ્કેલી પડવા લાગી. - તેઓ પણ પોતાની ગાને વેચી નાખવા લાગ્યા, અથવા રસ્તા, ઉપર નધણિયાતાં પશુ તરીકે રઝળતી મકી દેવા લાગ્યા. આમ કતલખાના માટે ગાને પુરવઠા અવિરતપણે વધતો ગયે. એક ગાય કપાય એટલે ખેડૂત માટે ઓછામાં ઓછા પાંચબળને પૂરવઠો કપાઈ જાય. * ગયા વર્ષમાં સરેરાશ દશ વાછડાને જન્મ આપે. તેમાં સાધારણ રીતે પાંચ વાછડી અને પાંચ વાછડા હેય. એટલે એક ગાય કપાય ત્યારે પાંચ ગાય અને પાંચ બળદેને પુરવઠો કપાઈ જાય. તે ઉપરાંત દૂધ, ઘી, ખાતર, બળતણ તેમજ ઘર બાંધવા માટે છાણ એ તમામ ચીજ વસ્તુઓને પૂરવઠો કપાય અને તેની અસર હિં For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ધર્મના તમામ ધાર્મિક અને સામાજિક કાર્યો પર પડે માટે ગાયોને અને તેમાં પણ નાની ઉંમરની ગાયની કતલને ખાસ પહેલી પસંદગી અપાતી અને આજે પણ અપાય છે. મુસલમાનેએ હિંદુઓનાં મંદિર તેડયાં, મૂતિએ તેડી મૂર્તિ પૂજાની મનાઈ કરી, અને તેમ કરવા જતાં હિંદુઓનાં કેસરિયાં અને અજાહરને સામને તેમની સામે આવી પડશે. ' અંગ્રેજોએ ન મદિર તેડયાં, ન મતિઓ ભાંગી, ન મૂર્તિ પૂજાની મનાઈ ફરમાવી. પરંતુ સિફતથી શૈવધ દ્વારા પૂજાના સાધને આંચકી લીધાં. અને મૂર્તિએને બદલે મંદિરના પૂજારીઓ સામે ઝેરી પ્રચાર કરીને મંદિર અને મહંતે પ્રત્યે પ્રજામાં ઉપેક્ષા વૃતિ પેદા કરી દીધી. મહેસૂલમાં ધરખમ વધારે ગાયે તે કપાવા લાગી. પરંતુ અને તે સમગ્ર વંશનું નિકંદન કાઢવું હતું. અને હજી શ્રીમંત કુટુંબમાં તેમજ ખેડૂતે પાસે સારી એવી સંખ્યામાં ગાય, બળદો, અને ભેંસે હતાં. આ પશુઓ તેઓ વેચતાં નહિ અને નધણિયાતા તરીકે રસ્તે રઝળતા પણ મૂક્તા નહિ કારણકે ગમે તે રીતે તેમને પાળવામાં તેઓ સફળ રહ્યા હતા. એટલે ખેડૂતોને મૂઝવવા મહેસૂલમાં ધરખમ વધારે કરવામાં આ. વિજળીની ઝડપે મહેસુલ બે ત્રણ ગણું વધારી દેવામાં આવ્યું. એટલે ખેડૂત નિવાઈ ગયે. બે ત્રણ વર્ષ સુધી દુકાળ પડે તો પણ વાંધો ન આવે એટલું અનાજ અને એટલે ઘાસચારો ખેડૂતના ઘરમાં હોય. પરંતુ જુલમી મહેસૂલ નીતિએ ખેડૂતને નીચેની લીધે. એટલે એક જ દુકાળમાં તેને ખાવાના સાંસાં પડવા લાગ્યા. એટલે લાચાર અનીને તે પિતાનાં પશુઓને નધણિયાતા તરીકે છૂટા મૂકી દેવા લાગે. For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ક ૧૭ જ પાંજરાપોળનું કાર્યક્ષેત્ર અગાઉ દરેક શહેરનું મહાજન પાંજરાપોળ ચલાવતું. ગરીબ, કે શ્રીમંત માણસના માંદા પશુઓની આ પાંજરાપોળમાં સારવાર થતી. દુકાળના સમયમાં જે લેકે પિતાનાં પશુઓ ન સાચવી શકે તેમના પશુઓ આ પાંજરાપોળ સંભાળી લેતી. છે. એક તરફથી ચરિયાણ કપાઈ ગયાં અને બીજી તરફથી મહાજનને દાનને પ્રવાહ મંદિર અને પાંજરાપ તરફ વહેતે હતો તે અંગ્રેજો, કલેજે અને હોસ્પિટલ તરફ વાળી ગયા. એટલે પાંજરાપોળને હવે પશુઓ પાળવાનું અશકય બન્યું હતું.. ખેડૂતો પિતાનાં પશુઓ પાંજરાપોળના દરવાજા પાસે ઊભાં રાખીને લાગી જતા. પાંજરાપોળને તેમને સંભાળવાનું અશકય બની જતું. - આ ઢેરે ભૂખ્યા તરસ્યાં જ્યાં ત્યાં રઝળીને કાંતો મરણ પામતાં નહિ તો રાતના અંધારામાં કતલખાનાનાં એજન્ટે તેમને લઈ જતાઆ પશુનાશનાં ઝહબ્ધ પગલાં - આમ છતાં લાખ ખેડૂતો અને હજારે પશુપાલક તેમની કુનેહથી | અને દાનવીરાની સહાયથી પિતાના પશુઓને જાળવી રાખવા મરણિયા. પ્રયાસો કરી રહ્યા હતા. સમગ્ર પશુધન નાશ પામે તે પહેલાં અંગ્રેજોને અહીંથી જવું પહયું. પરંતુ જતાં પહેલાં તેઓ પોતે તૈયાર કરેલા પાંચમી તારીઆએની જાળ પાથરતા ગયા. જેમણે નવી સરકારને ઝડપી પશુનાશને રિતે ચડાવી. | પરાધીન ભારત મહેસૂલ નીતિ અને ભારત વિરોધી આર્થિક નીતિ વડે સાતું હતું. હવે આ દેશને કાને છેડી દીધા પછી તેને જુદી રીતે ચૂસવાની ચેજના ઘડાઈ ગઈ. વિશ્વનું બીજા નંબરનું મોટું બજાર ભારત છે અને ભારતના સહુથી મોટાં બજાર છે; અનાજ, દૂધ, ઘી, આ ત્રણે અગત્યની ચીજોને. કરવઠો અપૂરતો હોય તો તેના પરિણામે આવી પડતી માંદગીઓના કારણે દવા બજાર For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ • આ તમામ ચીજે જિંદી જરૂરિયાતની હોવાથી એના દ્વારા સમગ્ર માનવજાતનું શેષણ વણથંળ્યું થઈ શકે. એ તમામ બજાર બહાથ કરવા માટે પશુનાશ એક અમેઘ ઉપાય છે. પરંતુ ભારતની પ્રજા ભારે તાણ વચ્ચે પણ પિતાના આ રાજ "ઘસાતાં જતાં અને નિર્બળ બનતાં જતાં પશુધનને બચાવી લેવા મરણિયા પ્રયાસ કરતી હતી. આ જીર્ણ થઈ ગયેલું પશુધન પણ અન્ન-પૂરવઠા ચાલુ રાખવા અમરણિયા પ્રયાસ કરે છે. છતાં તેની નિર્બળતાને લાભ લઈને ૧૯૬૫ થી ૧૯૭૨ સુધીના આઠ જ વર્ષમાં આપણા દેશમાં ૪ કરોડ ૨૧ “લાખ ૯૧૦૦૦ ટન અનાજ ઘૂસાડી દેવામાં આવ્યું. ' ૧૭૩ માં ભારત સરકારના કૃષિ સલાહકારોએ દેશમાં green revolution હરિયાળી ક્રાંતિની ગગનભેદક ગર્જનાઓ કરી, પણ ૧૯૭૬ સુધીના બીજા ચાર વરસમાં ૨ કરોડ ૨૯ લાખ ૨ હજાર ટન -અનાજ પરદેશેએ આપણા દેશમાં ઘૂસાડવામાં સફળતા મેળવી. (ઈન્ડિયા ૧૭૪ પાના ૧૭૬ અને ઇન્ડિયા ૧૯૭૭–૭૮ પાના ૨૦૫). - આમ તેર વર્ષમાં જ આપણ સેંકડે અજબ રૂપિયા લૂંટી જવામાં આવતા હતા, ત્યારે આપણા રાજક્તએ ગરીબી હટાવની નારા બુલંદ સ્વરે ગજાવતા હતા. ક દુખદ આશ્ચર્ય દુખદ આશ્ચર્યની પરાકાષ્ઠા તે ત્યાં છે કે એક તરફથી અનાજ પરદેશી દૂધ, પરદેશી બટરઓઈલના ધસમસતા પૂર દેશમાં ફરી વળે છે, ત્યારે દેશનું પશુધન બચાવી એ પૂરને પ્રતિકાર કરવાને બદલે તમામ પ્રકારના દૂધ અપનારા પ્રાણીઓની કતલ માટે નવા કતલખાનાઓની, અને વધુને વધુ માંસનિકાસની રોજના તૈયાર થયા કરે છે પરંતુ કદીક આપણને આપણી ભૂલ સમજાય, અને આપણે આપણાં પશુધનને સબળ બનાવી અનાજ, દૂધ, ઘી, ખાતર, બળતણ, -રહેઠાણ વગેરે ક્ષેત્રે પગભર બની જઈએ તેમ કદી બિમારીઓથી For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ યુક્ત બની પરદેશી સહકાર દ્વારા ચાલતી ફાર્મસીઓની દવા દ્વારા ચાલતી શોષણખોરીમાંથી મુક્ત બની જઈએ, તે પરદેશીઓની આપrણને આર્થિક ગુલામીમાં જકડી રાખવાની ચેજનાને મરણતોલ ફટકો માટે પશુધનના નાશ માટે પરદેશમાં વિચારણ, ભારતના પશુઓને બદનામ કરતે પ્રચાર અને પશુનાશ ઝડપી બનાવવા આપણી સરકાર ઉપર સજાવટ, આડકતરાં દબાણ હૂંડિયામણની લાલચ વગેરે ચાલુ જ રહ્યા છે. દર વર્ષે અબજો રૂપિયા તણાઈ જાય છે, - જ્યારે અંગ્રેજી હકૂમત હતી ત્યારે ભારતમાં ૬૪ કરોડ રૂપિયાનું પરદેશી કાપડ આવતું, તેની સામે ગાંધીજીને પુણ્યપ્રકોપ સળગી -ઊઠો હતે. તે સમયે ભારતનું શોષણ કરોડની સંખ્યામાં હતું, અને તેમાંથી અમુક ભાગ તો પાછો વહીવટી ખરચ રૂપે, લશ્કરી ખર્ચ રૂપે આપશુને પાછો મળતો. : જ્યારે હવે તો માત્ર અનાજ અને દૂધ પાઉડર, તેમજ બટરએઈલ આ ત્રણ ચીજમાં જ આપણાં અબજો રૂપિયા દર વર્ષે તણાઈ નજાય છે. - આ ત્રણે ચીને આપણે પેદા કરી શકીએ એટલું જ નહિ "પોમાં હરીફાઈમાં નિકાસ કરી શકીએ એટલી ક્ષમતા અને એટલી આવડત આપણી જમીન, આપણા પશુએ, આપણા ખેડૂતો, આપણા પશુપાલકો અને આપણા વેપારીઓની છે. આ તમામ સિદ્ધિ અને સમૃદ્ધિ મેળવવાને આધાર આપણું પશુધન છે. જેને ઝડપથી નાશ થઈ રહ્યો છે. જ ભારતીય પ્રતિનિધિનું ડહાપણ " આપણી ભૂલ સમજાય અને આપણે ચેતી જઈએ તે પહેલાં - જ બનતી ઝડપે આપણું પશુધન ખતમ કરી નાખવાનું વિચાર્યું એમ લાગે છે. આ નિકાસ કરી શકશે. આપણા For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ કારણ કે ૧૯૯૯ કે તે સમયની આસપાસના કેઈ સમયે જિનીવામાં બીજી વિશ્વ ડેરી પરિષદમાં ભારતીય પ્રતિનિધિએ એવી દરખાસ્ત રજૂ કરી હતી કે ભારતનું પશુધન તદ્દન નકામું અનાર્થિક છે. માટે તેને જલદી નાશ કરી નાખવું આવશ્યક છે. પરંતુ અમારી પ્રજાની ધાર્મિક ભાવના અમારી આડે આવે છે. માટે અમારી પ્રજાની ધાર્મિક લાગણીને આઘાત પહોંચાડયા સિવાય અમારા ૮૦ ટકા પશુ ? એને નાશ ઝડપથી કેમ કર તેના પગલાં આપણે અહીં વિચારવા જોઈએ.” ત્યાર પછી દેશમાં જે બની રહ્યું છે તેથી હવે શંકાને કઈ સ્થાન રહ્યું નથી કે આવાં પગલાં શોધાઈ ગયાં છે, અને તેને અમલ પણ ચાલુ થઈ ગયે છે. આ ચિંતાજનક સ્થિતિ વિશ્વ ડેરી પરિષદ પછી આપણા દેશમાંથી પશુઓના ખેરાકની મેટા પાયા ઉપર ઝડપી નિકાસ, ગામડાઓમાં પાણીની ઉગ્રતંગીની ઉપેક્ષા, જેથી ઢેરે કાં તો પાણી વિના મારે, અથવા તેમને કતલખાને મોકલવાની ફરજ પડે, વિશ્વબેંકની સલાહ અને સહાય વડે પાણીની તંગીને વધુ વ્યાપક અને કાયમી બનાવવા ટયુબવેલની જનાઓ, જેથી મનુષ્યને કદાચ પાણી મળે પણ પશુઓને તો ન જ મળે. અને ટયૂબવેલ જમીન નીચેનાં પાણીના તળને હજાર ફૂટ નીચે ધકેલી પછી જમીન તદ્દન નિર્જળ વેરાન બને. ઘાસચારે કે પાણી કશું જ મળે નહિ. એટલે પશુઓ તો નાશ પામે, પણ જમીનમાં અનાજ પણ પાકે નહિ. આ એજનામાં એક અણધાર્યો ભડકે થયે છે. જમીન. નીચે ટયૂબવેલેએ કરેલા પિલાણમાં દરિયાનું પાણી જમીન નીચેથી ધસી આવી રહ્યું છે, જેથી હંમેશને માટે લાખ એકર જમીન નકામી થઈ કાયમ માટે અનાજ, ઘાસચારે, દૂધ ઘીની બહુ મોટા પ્રમાણમાં અછત થશે. પરદેશી સત્તાઓની આપણા ગરદન ઉપરની આર્થિક પકડ વધુ મજબૂત બનશે.) સંકર ગાયને પ્રચાર, (જેમાં સંકર ગાયના તમામ વાછરડાને અને ઘણા મોટા ભાગની વાછરડીઓને મારી નાખવી, For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પડે. જેથી ગાય અને બળદના પૂરવઠાની, અનાજ, દૂધ, ઘી, બળતણના પૂરવઠાની ઉપર જબરે કાપ પડે) અને આપણી સારી ગાયને પરદેશમાં કતલ થવા માટે ધૂમ નિકાસ વગેરે પગલાં અતિ ઝડપી બન્યાં છે જે આપણને ખૂબ જ ચિંતિત કરનારી છે. છે એ કમાણીમાં રાજી થવા જેવું શું છે ? ગાના ખેરાકની નિકાસ કરનાર ભલે મનમાં ગર્વ લેતા હોય કે તેઓ આ નિકાસ દ્વારા મબલખ ધન કમાય છે અને દેશને હંડિ. યામણ કમાવી આપે છે. પરંતુ તેમના કાર્યને લીધે કરોડે પશુઓને રિખામણી સહન કરીને મતને ઘાટ ઉતરવું પડે છે. તે પાપના ભાગી. દાર એ નિકાસકારે, નિકાસની યોજના ઘડનારાઓ અને નિકાસની પરવાનગી આપનાશ પ્રધાને પણ બને છે. આવી રાષ્ટ્રહિત વિરોધી ચાલને બિરદાવનારા પણ બને છે. કારણ કે એ તમામ લેકે વિના હથિયારે નિકાસ દ્વારા પશુઓની ભૂખમરાથી થતી હિંસાને ઉરોજન અથવા અનુદન આપે છે. સંકર ગાય વાછડ-વાછડીઓ ખેતરમાં ભૂખથી કે ગેરકાયદે - કતલથી મરે તેનાં પાપના ભાગીદાર પણ સંકર ગાયના પેલા શ્રીમંત પ્રચારકે, સંકર ગાયને ઉત્તેજન આપવા તેને પાળનારા પાલક, સંકર ગાયની પ્રચાર વ્યવસ્થાના સરકારી કે અર્ધસરકારી અમલદારે, અને સંકર ગાયનાં દૂધનાં અતિશક્તિ ભરેલા વખાણ કરનારા પત્રના કટાર લેખક બનશે જ. ઈશ્વરના દરબારમાં તેમની કઈ દલીલ કે તેમનાં કેઈ પુણ્ય તેમને બચાવી શકશે નહિ હિંદુધર્મના મૂળમાં અહિંસા રહેલી છે. હિંદુની અહિંસા માત્ર હત્યા ન કરવાથી અટકતી નથી. પરંતુ પ્રાણીમાત્રના રક્ષણની સાથે તેના પષણની વ્યવસ્થા કરવા સુધી પહોંચી છે. ખેરાકની ઘોજના ના આપણા આર્ષદૃષ્ટા પૂર્વજોએ આપણા માટે એવા પ્રકારના રાક ‘ચિજ્યા જે અહિંસક હોય અને આપણી સાથે પશુપક્ષીઓનું પણ પિષણ કરે. For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧દર માનવ અને પશુની સહિયારી શક્તિ વડે એવાં અનાજે ઉગાડયાં જેમાં અનાજ માનવી ખાય અને અનાજનાં સાંઠા પશુઓ ખાય. પશુઓ વધારે કૃતજ્ઞ નીકળ્યા. તેમણે મનુષ્યોને નિરુપયોગી એવા સાંઠા ખાઈને મનુષ્ય અનાજ રાંધીને ખાઈ શકે માટે જાણ આપ્યું. અને અનાજ લખું ખાવું ન પડે માટે દૂધ અને ઘી આપ્યાં. આપણે જુવાર, બાજરે મકાઈ, રાગી વગેરે ખરીફ પાકના અનાજ ઉગાડીને મનુષ્ય માટે અને પશુઓ માટેના ખેરાકનું આયેાજન કર્યું છે.' તેલબિયાં ઉગાડીને મનુષ્ય અને પશુઓની જરૂરિયાત પોષવાનું આયોજન કર્યું છે. તે મનુષ્ય ખાય છે તેને ખેળ પશુઓ માટે છે આપણે શિયાળુ પાકમાં ઘઉં અને કઠોળ ઉગાડીએ છીએ તેના દાણ આપણે ખાઈએ છીએ અને તેની શૂલી પશુઓ ખાય છે, જેથી તેમની દૂધ દેવાની શકિત ટકી રહે આપણે કપાસ ઉગાડીને રૂમાંથી આપણા માટે કપડાં બનાવ્યા અને કપાસનાં બીજ કપાસિયાં પશુઓ માટે રાખતાં. જે તેમના માટે અતિઉપગી ખોરાક છે. આ પ્રમાણે આપણી બુદ્ધિ અને પશુઓના શ્રમના સંજનથી જીવસૃષ્ટિના રક્ષણ અને પિષણની વ્યવસ્થા આપણા આર્ષદ્રષ્ટા ઋષિસુનિઓએ કરી હતી. પરંતુ પશ્ચિમની યાંત્રિક અર્થવ્યવસ્થા શેષણ અને હિંસા સિવાય ટકી શકે નહિ. એ અર્થવ્યવસ્થાએ પોતાની હસ્તી નાબૂદ ન કરવી હેય તો ભારતના પશુધનને નાબૂદ કયે જ છૂટકો છે. કારણ કે આપણું પશુધન હયાત હય, આપણે આપણી ભૂલ સુધારી એ પશુધનને રક્ષણ આપી પરદેશીઓની આર્થિક ગુલામીએમાંથી છૂટી જઈએ, તો જગતનાં બીજા શેષિત રાષ્ટ્રો પણ આપણે પગલે જ ચાલે અને યાંત્રિક હિંસક શેષક અર્થવ્યવસ્થાને કલાકે ઓલી જાય. For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ . એટલે આપણા હાથે જ આપણા સમસ્ત પશુધનનું નિકંદન કરાવી આ મહાન પ્રજાનું નિર્દય શોષણ કરવા જયંત્ર ચાલુ કરીને આપણાં ઘરઘરમાં હિંસાના પાપને ઘૂસાડી દેવામાં આવ્યું છે. ઘઉને વપરાશ વધારવાનું ષડયંત્ર આવું એક ગજબનાક જયંત્ર છે સમગ્ર દેશમાં ઘઉંને ખેરાક ચાલુ કરી દેવાને. જેમ જેમ ઘઉંને વપરાશ વધે તેમ તેમ તેનું વાવેતર વધે. - તેનું વાવેતર વધે ત્યારે તેના સાઠા પશુઓને ખાવાના કામમાં ન આવે. એટલે આપણે પશુઓએ ઊગાડી આપેલા ઘઉં ખાઈએ પણ પશુઓ ભૂખે મરે. . કે આપણે બદલેલા આપણા ખેરાકને કારણે આપણા જ પશુઓ વગર હથિયારે ભૂખથી મરે. - પશુઓ મરે એટલે દૂધ, ઘી, બળદ, ખાતર, બળતણની અછત ચાય. ' એ અછત પૂરવા પરદેશી દૂધપાઉડર, બટરઓઈલ, કેરોસીન વગેરે માટે ભારતનાં આજે ખુલી ગયેલાં બજારે વર્ષોવર્ષ વધુ વિસ્તૃત થાય. " ઘ દૂધની અછત થાય. તે મેંઘાં થાય. એટલે પિષણ વિના બિમારીઓ વધે. બિમારીઓ વધે એટલે પરદેશી સહકાર વડે ચાલતી ફાર્મસીઓને શોષણની તક મળે. સરકારી કે ખાનગી હિતેને ફર્ટિલાઈઝર દ્વારા ખેડૂતને હથિયાર બનાવી સમસ્ત પ્રજાનું શોષણ કરવાની તક મળે. આ ષડયંત્રે આપણાં અર્થતંત્ર ઉપર, પ્રજાના આરોગ્ય ઉપર, અને કૃષિપેદાશનાં ઉત્પાદન ઉપર ગંભીર અસર પહોંચાડી છે. આપણી પશુધન ઉપર મતના વાદળ ઘેરાયાં છે. જ ઘઉના વધતા ઉત્પાદને પશુઓને ચારે છીનવી લીધે! For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ આ ષડ્યત્ર દ્વારા ૧૯૫૦-૫૧નુ ઘઉંનું. ૬૮ લાખ ૨૨ હજાર ટેનનું ઉત્પાદન ૧૯૭૬-૭૭માં ૨ કરોડ ૯૦ લાખ ૮૨ હજાર ટન સુધી પડેોંચાડી દીધુ. જો ઘઉંને બદલે ખરીફ અનાજનું ઉત્પાદન એ કરોડ ટન વધાયુ હોત, તો ખરીફ અનાજ, જુવાર, બાજરા, મકાઈ રાગી, ચાખા વગેરે લોઢાના સદીઓથી ચાલ્યા આવતો વારસાગત ખાશક હાઇ, તે તેમને મળ્યા હોત, અને સાથે છ કરોડ ટન પશુઓના ચારા પણ મળ્યા હોત, ખરીફ અનાજ આટલાં પ્રમાણમાં ઊગાડયાં પછી શિયાળુ પાકમાં વધુ ઘઉં ઊગાડવાની જરૂર ન રહેત. એટલે જે વધારાની જમીનમાં ઘઉં ઊગાડતાં તેમાં વધુ કઢાળ અને પશુઓ માટેના ચારા ઊગાડી શાત. આમ થયું હોત તો કઠોળના પાક વધારી શકાત. તેના ભાવ કાબૂમાં રહી શકયા હોત. તેની થૂલી પશુઓને પૌષ્ટિક ખારાક તરીકે મળત અને પશુઓ માટે શિયાળુ પાકમાં બી ૧૪ કરોડ ટન ચારો. ઊગાડી શકયા હાત. આ ચારા વડે છ કરોડ પશુઓને સહેલાઈથી ખચાવી શકાય. અને જીવન જરૂરિયાતની ચીોની અછત નિવારી દૂધના પાઉડર, બટરઓઈલ, કૅરીસીન, ડીઝલ વગેરે પાછળ ખરચાતુ' અખો રૂપિયાનું હૂંડિયામણુ ખચાવી શકાયુ` હોત. સરકારી પ્રવકતાએ એક તરફથી ગાવધને વાજબી ઠરાવવા ઘાસ-ચારાની તંગીની જાહેરાત કરે છે. પ્રધાના ગાયાને ન પાળવાના અને ગાયનું દૂધ ન પીવાના દોષને ટાપલા પ્રજા ઉપર ઢાળી ગાયાની તલને વાજખી ઠરાવે છે. જ્યારે ખીજી તરફથી એવાં પગલાં લે છે, જેથી ઘાસચારાની. તંગી પેદા થાય અને કતલ કર્યા વિના પણ પશુનાશ થઈ શકે. લાકાને એમ લાગે છે કે ગેાવધ ખધ કરવા કાયદા કરવા જોઈ એ. પણ સમગ્ર ગાવ ́શના કતલ દ્વારા અને કતલ વિના પણ ચાક્કસ વહી.. For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ - ૧૬૫ વિટી પગલાં દ્વારા સરકાર દ્વારા નાશ કરાઈ રહ્યો છે તે સમજ તેમને નથી. આ કતલખાનાં અનાર્થિક બનાવે જે પશુનાશ કાયદો કર્યા વિના ચક્કસ પગલાં દ્વારા થઈ શકતે હેય, તે તે પગલાં ઉલટાવીને ચોક્કસ પગલાં દ્વારા પશુવધ બંધ પણ થઈ શકે, અને જેમ પશુઓને અનાકિ બનાવે છે, તેમ કતલ ખાનને પણ અનાર્થિક બનાવી શકાય. પરંતુ આ ડહાપણ ભરેલે અને આર્થિક કટી ઉપર ન પડકારી શકાય તે માર્ગ લેવાને બદલે, ઘઉને પાક વધારી અન્નક્ષેત્રે સ્વાવલંબી અન્યાની જમણું પેદા કરી ઘઉને બદલે કઠોળની તંગી પેદા કરી. અને કઠોળના ભાવમાં કલ્પનાતીત ઉછાળ આવવા દીધે. આ ઈંડા ઘુસાડવા કઠોળ મધું કરાશે એક તરફથી સરકારી પ્રચાર પ્રોટીનને મહત્વ આપે છે. બીજી તરફથી સોંઘું કઠોળનું પેટીન આંચકી લઈને ઈડાંનું મધું છેટીન જેના ઘરમાં ઘુસાડવા સરકાર કટિબદ્ધ છે. ઈડના ઉત્પાદનમાં સરકારી હિતે સંડોવાઈ ગયાં છે એટલે કે કોળને બદલે ઇંડાને ઉપગ કરે માટે કઠોળના ભાવ હજી વધુ ઊંચા જાય એવા સરકારી પગલાં આવી પડે તે આપણે નવાઈ પામશું નહિ. ' ઘઉંના વપરાશની સાથે સાથે જ તેલ અને વનસ્પતિને વપરાશ પણ અનિવાર્યપણે વધે છે. એટલે એ બે વસ્તુની પણ દુષ્કાળજન્ય સ્થિતિ પેદા થઈ. પરિણામે ભાવવધારે, ભેળસેળ અને ભ્રષ્ટાચારને મર્યાદા રહી નહિ છે અને ખાદ્યતેલ તેમજ વનસ્પતિને બદલે બટરઓઈલ મોટા પ્રમા. માં આયાત કરીને પરદેશીઓ માટે આપણા બજાર ઉપર પકડ જમાવી દેવાની સગવડ કરી આપી. - આમ ઘઉં વગર વિચારે છતાં લાચારીથી બેફામ વપરાશ દ્વારા આપણે ૭ કરોડ પશુઓના નિકંદનનાં પાયાના ભાગીદાર બન્યા. " - For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ એટલું જ નહિ, પશુહિંસાથી પિદા થયેલી દુધ-ધીની તંગીને કારણે કરડે મનુષ્યને અપષણના દરદીના મુખમાં ધકેલવાના ગાંડપણના રોગી બનાવવાના, અને કરે બાળકોને અંધાપામાં ધકેલી દેવાના પાપના ભાગીદાર બન્યા. - આ એ જ દસ વર્ષ છે જેમાં ઘઉંને બેફામ વપરાશ વધારીને પશુનાશ કર્યો છે, અને વધુ દેઢ કરોડ બાળકોને અંધાપાના ભેગ. બનાવ્યાં છે. ' ઇ ટી. બી. નું દરદ વધે છે. પિષણના અભાવે ટી. બી. નું દરદ ફેલાતું જાય છે. દર ત્રણ મહિને નવા એલાખ મનુષ્યને ટી. બી. ના દદી તરીકે જાહેર કરાય છે. અને આપણા દેશની મરણ સંખ્યાના ૬.૨૧ ટકા લેક ટી. બી. થી મરે છે. (ડે. એન. કે. ખન્ના. એમ. બી. બી. એસ. એમ. એસ. સી. એમ. ડી. અને કે. એમ. એફ. દધીઆ એમ. બી. બી. એસ, એમ. ડી) જ સુરેપની સ્થિતિ જુદી છે. ઘણા એ સવાલ કરશે કે સમગ્ર યુરોપ અને અમેરિકાના કે માત્ર ઘઉં ખાય છે તે પછી તેમના પશુઓને ચારો કયાંથી મળે છે. અને તેમને દૂધ, માખણ, કાળ, તેલ વગેરેના પ્રશ્નો કેમ નથી નડતા? તેને જવાબ એ છે કે લેકે પિતાને ચોમાસાને અને શિયાળુ એમ બન્ને પાક પિતાની ખેતી નીચેની સમગ્ર જમીન ઉપર લઈ શકે છે. કેમકે શિયાળામાં પડેલે બરફ પીગળે ત્યારે તમામ ખેતરો પાણીથી ભીંજાઈ જાય. જ્યારે આપણે ત્યાં ૧૮ ટકા જમીન ઉપર જ બે પાક લઈ શકાય છે. એટલે શિયાળુ પાકમાં જેટલા ઘઉં વધારે વાવે તેટલી. કઠોળ, તેલ અને પશુના ચારાની અછત વધે. ' બીજું એ તમામ દેશે પિતાનાં પશુઓ માટે પૂરતી ચરિયાણ જમીન ફાજલ પાડીને પછી અનાજ ઉગાડે છે. ઈગ્લેંડ પિતાની પ્રજા માટે અનાજ આયાત કરીને પણ પચારે પૂરતા પ્રમાણમાં ઉગાડે છે. - ઈગ્લેંડ અને આયરલેન્ડ દર પથદીઠ સાડાત્રણ એકર જમીન ચણ્યિાણ માટે ફાજલ પાડે છે. For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ જાપાન પોણા સાત એકર ન્યુઝીલેન્ડ આઠ એકર, અમેરિકા બાર એકર જમીન પશુઓના ચરિયાણ માટે ફાજલ પાડીને પછી ખેતી કરે છે. જ્યારે આપણાં ચરિયાણે તે ષડયંત્રના પ્રથમ ભાગ રૂપે જ નાશ પામી ચૂક્યાં છે. અને અત્યારે પશુદીઠ માત્ર ૦૯૪૪ એકર ચરિયાણું જમીન છે. પરંતુ એ ૦૯૪૪ એકરમાં પણ ઘાસ નથી ધૂળ અને કાંકરાં છે. અમેરિકામાં ૧૨ એકર જમીન ઉપર એક પશુ ચરે છે, જ્યારે આપણે ત્યાં ૧ એકર જમીન ઉપર ૧૦ પશુ ફરે છે. અમેરિકામાં વસતી આપણા કરતાં ત્રીજા ભાગની છે. જમીન આપણા કરતા ઘણી વધારે છે. એટલે તેઓ ચરિયા માટે જમીન ફાજલ પાડીને ઘઉં ઉગાડી શકે છે. તેની નિકાસ પણ કરી શકે છે, અને બીજા દેશમાં દુકાળ પ્રસરાવી તેમનાં અનાજનાં બજારો હાથ કરવામાં રસ ધરાવે છે. ઉપરાંત પોતાના પશુઓ માટે પણ ચારો અને અનાજ બંને ઉગાડી શકે છે. આપણી ભૌગોલિક સ્થિતિ અને સામાજિક રીતરિવાજે તેમના કરતાં જુદા પ્રકારનાં છે અને ખેરાકની આપણી ટેવે પણ જુદા પ્રકારની છે. ઘઉં કરતાં જુવાર, બાજર, મકાઈ, રાગી, નાગલી વગેરે અનાજમાં પોષકત ઓછાં નથી. બાજરામાં અને નાગલીમાં ઘઉં કરતાં અનુક્રમે લેહતત્વ અને કેલ્શિયમ વધારે છે. શરીરના બંધારણ તેમજ આરોગ્ય માટે આ બે પત પ્રોટીન કરતાં પણ વધુ ઉપયોગી છે. છે માત્ર ઘઉંના વપરાશનું પરિણામ | વગર સમજે, ઈચ્છા વિના, અને ચેકકસ સરકારી પગલાને કારણે આપણે આપણે હજાર વર્ષને ખેરાક લાચારીથી બદલ પશે. તે એકલા ઘઉંના ખેરાક ઉપર આવી ગયા. પરિણામે અનેક પ્રકારના વેગેના જોગ બન્યા. For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ the આ હકીકત નથી જાણતા ઘઉં ખાનારા, કે નથી જાણુતા ટેકટશ કારણ કે એલેપેથીને ખેારાક વિજ્ઞાનની ખાસ કરીને ભારતીય ખેાશક વિજ્ઞાનની સમજ આછી છે. ઘઉંંમાં મેંદાનું પ્રમાણ વધુ હોય છે. મેટ્ઠા સહેલાઈથી પચતો નથી. પરિણામે પેટમાં આમ થાય છે. એ આમને કારણે મંદાગ્નિ, અજીણ કબજિયાત, ગેસ, બ્લડપ્રેસર, હાઇપર એસીડીટી (અમ્લપિત્ત જેમાં જન્મ્યાં પછી છાતીમાં ખૂબ બળતરા થાય છે.) અમ્લપિત્તના કારણે અસર પણ થાય છે જે કોઈ વાર કેન્સરમાં પરિણમી મૃત્યુ પણ લાવે છે. આમથી આમવાત થાય છે જે ખૂબ દર્દનાક છે. અને લકવામાં પણ પરિણમે ખરુ. આવા બધા રાગામાંથી કાઈ ને કાઈ રોગના ભાગ મોટા ભાગના મનુષ્ય ખની ચૂકયા છે. અને દવાઓના ખરચથી કુટુ એ બેહાલ બનતાં જાય છે. ૐ નિર્દેષ પદ્ધતિ ઘઉંના ખારાક તરીકે ઉપયોગ કરવાની નિષિ અને ખાસ પદ્ધતિ આપણા પૂર્વજોએ શેખી હતી. આપણે ઘઉંને ખારાકમાં સ્થાન આપ્યું જ છે, પર`તુ તે મર્યાદિત રીતે છે. ભોગાલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને ચાક્કસ વિધિપૂર્વકનુ છે, રોટલી તાવડી ઉપરથી ઉતરે કે સીધી શુદ્ધ ઘીના તપેલામાં એને ખેાળી દેવાતી, અને પછી જ થાળીમાં આવતી. જેથી શુદ્ધ ઘી પીને તે સુપાચ્ય બને. શુદ્ધ ઘી જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે. પિત્તને કાબૂમાં રાખે છે, તથા આમને આંતરડામાં ચેટી જતુ અટકાવે છે. ધી માંઘું થયુ' ત્યારે રોટલી ઘીમાં મેળવાને બદલે તેની ઉપર અને ખાજુ ચમચા વડે સારી રીતે ઘી ચાપડીને ખાવાની પ્રથા શરૂ થઇ. એ પ્રથા ભૂલાઈ ન જાય માટે નિશાળમાં ભણતાં બાળકને શીખવવામાં આવતું કે “જમ ઘી ચાપડી રાટલી.” For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ પછી પશુનાશથી શુદ્ધ ઘી દુર્લભ બન્યું. અને વનસ્પતિ આવ્યું. એણે અગ્નિમાં કેરોસીન રેડવાનું કાર્ય કર્યું. ઘેર ઘેર કબજિયાત, ગેસ વગેરે દર ફેલાઈ ગયાં. અને તેલ તેમજ વનસ્પતિના ભાવ દરિયાના મોજાંની પેઠે ઊછળવા લાગ્યાં. જે તજુએ વધુ ઘઉં ઊગાહવાની ચેજના કરી હશે, તેઓ કાંતે જિનીવા ષડયંત્ર ઘડનારાઓના વગર સમજ કુહાડાના હાથા બન્યા હશે, અથવા પોતે જ તે ષડયંત્રના ભાગીદાર હશે.' તે જે હેય તે, આપણે કાંઈ ચોક્કસ કહી શકીએ નહિ. પરંતુ તેમના એ ભયંકર દુષ્કૃત્યથી કરેપશુઓ યાતનામય મૃત્યુ પામ્યા લેકેને ખાદ્યતેલ અને વનસ્પતિના કાળાં બજાર દ્વારા ચૂસાવું પડયું છે. તેમને ભયંકર આર્થિક તેમજ માનસિક યાતનાઓના ભગ :બનવું પડ્યું છે. - તાજાં દૂધ અને શુદ્ધ ઘીના અભાવે કરડે લેકે અપષણના સેના અને કરોડ બાળકો અંધત્વના, માનસિક નબળાઈના અને બીજા અનેક રોગના ભોગ બન્યાં છે. જે દૈનિક જરૂરિયાતને માલ આપણે અહીં પેદા કરી શકીએ તેમ છે તે અબજો રૂપિયાને માલ આપણા ઘરઘરમાં ઘૂસી જઈને એક એક કુટુંબનું શેષણ થઈ રહ્યુ છે. આપણે તે રક્તદાનની શિબિર ગઠવીને અભિમાન લઈએ છીએ. પરંતુ વગર શિબિર ગેઠળે પરદેશીઓ ઘરઘરમાંથી જે શેષણ ખી રહ્યા છે. તેના તરફ નજર પણ આપણે કરતા નથી. " આપણી ઈચ્છા વિના, આપણને લાચાર બનાવી ચેકસ વેજતાઓ દ્વારા આપણે આપણા મહાપાપના ભાગીદાર બની રહ્યા છીએ. જ ઘઉને રાક ઓછો કરે, અને પશુઓ બચાવે હવે, આ મહાપાપ, આ રોજેરોજ પડતા દ દવાઓના * લિમ ખર્ચા, અને આપણા ગળામાં વીંટળાઈ વળતા પરદેશીઓના આર્થિક ફાંસલાએથી બચવું હોય તે આપણે ઓછામાં ઓછું અઠ For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૭ વાડિયામાં ત્રણ દિવસ, અથવા જ એક વખત ઘઉને ખોરાક છેડી, માત્ર ચોખા, જુવાર, બાજર, મકાઈ, ચણ જે આપણને અનુકૂળ હોય. તે ખોરાક લેવાનું શરૂ કરવું જોઈએ. તેમ કરવાથી ખરીફ અનાજની માંગ વધશે અને ખેડૂતે તે. વધારે ઊગાડવા પ્રેરાશે. જેથી પશુઓ માટે ચારે પણ મળશે અને દૂધ, ઘી, બળતણ વગેરેને પૂરવઠો પણ વધશે. આપણે રોગે અને દવાઓના ખર્ચથી બચશું, તેલ અને વનસ્પતિને વપરાશ ઘટવાથી તેના ભાવ નીચે આવશે અને અબજો રૂપિયાનું હૂંડિયામણ બચશે. આપણે અજ્ઞાનપૂર્વક જે પાપનાં ભાગીદાર બન્યા છીએ, અને. દેશને આર્થિક અગતિમાં ધકેલીએ છીએ, તેમાંથી રાકના ચોકકસ ફેરફારર્થી મુક્ત થઈને એવા જ પુણ્યના ભાગીદાર બનીને દેશની આર્થિક અધોગતિ પણ અટકાવી શકશું. આમ કરવું મુશ્કેલ નથી. પરંતુ તે એક બહુ મોટું પુય. કમાવાની અને અઘોર પાપથી બચવાની વાત છે. હિંદુધર્મ, હિંદુ. સંસ્કૃતિને ખતમ કરવાનાં અને આપણને ફરીથી આર્થિક ગુલામીમાં. જકડવાના ષડયંત્રને નિષ્ફળ બનાવવાની આ વાત છે. જ પંજાબની પરિસ્થિતિ ' આપણે ત્યાં ઘઉને મુખ્ય ખોરાક પંજાબીઓને અને ઉત્તર પ્રદેશના રહેવાસીઓને હતું અને છે. કારણ કે એ પ્રદેશે નદીઓ અને નહેરના પ્રવેશે છે. જેર્યાં તેઓ ધારે તે ત્રણ-ત્રણ પાક લઈ શકે છે. આથી ઘઉંને પાક લીધા પછી પશુઓ માટે ચારે ઊગાડવાની. તેમને સારી સગવડ છે. અગાઉ તેઓ પશુઓ સારી રીતે ઉછેરીને. દૂધ અને શુદ્ધ ઘી પણ સારા પ્રમાણમાં પેદા કરતા.. પરંતુ નવાં આધુનિક ઢબનાં શહેરો વધતાં ગયા. ત્યાં પશુઓને રાખવાની કે તેમને ચારવાની સગવડ રાખવામાં આવતી નહિ. એટલે. ત્યાં દૂધને વેપાર વધે. પંજાબ અને ઉત્તરપ્રદેશની શ્રેષ્ઠ ઓલાદની. ગાયે, સે, કલકત્તા અને મુંબઈ જેવા પશ્ચિમી ઢબના બંધાએલાં. For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૭ શહેરામાં ઘસડાઈ જવા લાગી અને આઠ કે દસ મહિને દૂધ દેતી બંધ થાય એટલે કતલખાને કપાવા લાગી. આમ હવે પંજાબ, ઉત્તર પ્રદેશ અને બિહાર એ ત્રણે સ્થળે એ. ઘાસચારે અને પાણીની ઉત્તમ સગવડ છતાંપણ પશુધન તદ્દન પાંગળું અને નિકૃષ્ટ બની ગયું છે. ઉત્તરપ્રદેશ જ્યાં દૂધની છોળો ઊડતી ત્યાં દૂધ અદશ્ય થયું છે, દારૂ અને મીઠાં પણ પુષ્કળ મળે છે. આપણા દેશમાં નીચે મુજબ પ્રદેશવાર મુખ્ય ખેરાક છે. કા. હજારો વર્ષથી એ ખેરાક ખાતા આવ્યા છે. એ ખોરાકથી ટેવાયેલાં. છે. ત્યાંના હવામાન તેમજ જમીનને એ અનાજ અનુકૂળ હેવાથી ઘઉ કરતાં તે અનાજોનું ઉત્પાદન પણ એકર દીઠ વધુ હોય છે. - ઘઉંને એકર દીઠ પાક બીજા ખરીફ અનાજ કરતાં સરેરાશ વધારે નથી. માત્ર ગંગાના ખીણ પ્રદેશમાં કે પંજાબની નહેરોના. પ્રદેશના ૩૦ ટકા જમીનમાં ઘઉને મોટે પાક ઉતરે છે. પણ તે તે અપવાદરૂપ છે. એ ઘઉં પ્રમાણમાં સૂકી જમીનમાં ઉગાડાયેલાં ઘઉં કરતાં હલકી જાતના એટલે કે સ્વાદ અને પિષણમાં ઉતરતી કક્ષાના છે. . (હેન્ડબુક એફ એગ્રિકલ્ચર, ઈકાર પ્રકાશન ત્રીજી આવૃત્તિ) આ ઘઉંનું અનાર્થિક પાસુ. - ઘઉંની અનાર્થિક બાજુ પણ છે તે દરેક પ્રદેશમાં ત્યાંના સ્થાનિક ખરીફ અનાજ જેટલે પાક દર એકરે નથી આપતાં. કદાચ આપે તે. પણ તેનું બિયારણ એટલું વધારે નાંખવું પડે છે કે વધુ પાકના. લાભને છેદ ઊડી જાય છે. બીજા અનાજનું બિયારણ એકરે ૪ થી ૧૦ પાઉન્ડ એટલે કે સરેરાશ ૭ પાઉન્ડ (આશરે ત્રણ થિી કંઈક વધારે) જોઈએ, જ્યારે. ઘઉંમાં જમીન પ્રમાણે ઓછામાં ઓછું એકરે ૧૮ કિલે અને વધુમાં વધુ ૭૨ કિલે જોઈએ છે. બીજા અનાજ એકરે બિયારણ કરતાં ૩૫ થી ૨૮૦ ગણા ઊતરે છે, ત્યારે ઘઉં બિયારણ કરતા સરેરાશ સાડા નવ ગણ માત્ર ઊતરે છે. For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ઘઉંની ખેતીમાં પણ પોષાતા નથી ઘઉંનું ઘાસ-તેના સાંઠા-પશુઓ ખાતા નથી એટલે ઘઉંની ખેતીમાં પશુ પિષાતા નથી. જેથી પશુઓ દ્વારા મળતા દૂધ, ઘી અને ખાતર અથવા બળતણ માટે મળતાં છાણુમૂતર મળતાં નથી. તેથી તેની આવક બંધ થાય છે. તેથી તે ખરીદવાને ખરચ વધે છે. આવક "વધાર્યા વિના ખરચ વધારે એ ગરીબીને આમંત્રણ આપવા જેવું છે. આપણા જુદાં જુદાં પ્રદેશમાં જુદાં જુદાં અનાજને મુખ્ય ખોરાક છે, જે નીચે વિસ્તારથી આપેલ છે. કેરળ મુખ્ય ખોરાક ચખા કર્ણાટક મુખ્ય ખોરાક કેઈવાર તામિલનાડુ ઇ જુવાર ચોખા અને રાગી ઓરિસ્સા છે એ આંધ જુવાર રાગી ચોખા બંગાળ બિહાર મકાઈ, જવ અને રેખા આસામ અને ! રાજસ્થાન મકાઈ* જુવાર બાજરો ઈશાન પ્રદેશના જુજ ભાગે ચોખા તમામ રાજ્ય ) કચ્છ સૌરાષ્ટ્ર બાજરે જવાર રાગી ગુજરાત મહારાષ્ટ્ર' કાશમીર છ છ મધ્યપ્રદેશ 'મકાઈ રાગી, જુવાર અમુક ચોક્કસ સ્થળોએ ઘઉં પંજાબ હરિયાણા મુખ્ય ઘઉં અંશતઃ બાજરો ઉત્તરપ્રદેશ મુખ્ય ઘઉં, અંશતઃ મકાઈ બાજ, જવ, જુદા જુદા જિલ્લામાં જુદો ખેરાક હોય છે. તમામ રાએ મનુષ્ય આહાર અને પશુઓના આહારનું સર્જન કરીને પશુઓના રક્ષણ અને સંવર્ધનની વ્યવસ્થા કરી હતી. તે વ્યવસ્થા દ્વારા દરેક રાજ્ય અનાજ, દૂધ, ઘી, બળતણ, ખાતર, બળદ વગેરેમાં વાવલંબી હતું. For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ઘઉં ખાનારાજેશમાં ખરીફ અનાજ (જુવાર, બાજરી, મકાઈ, આવા રિવાજ પ્રચલિત હતું કારણ કે પશુઓના નિભાવ માટે તેને પક તેઓ લેતા. પરંતુ ખરીફ અનાજ ખાનારા દેશમાં ઘઉં ખાવાનો રિવાજન હતે. , - કર્ણાટકમાં તે લે કે વર્ષમાં ભાગ્યે જ ચાર-પાંચ વખત ઘઉં ખાતા અને બંગાળીઓને તે ઘઉં કેમ રાંધવા અને કેમ ખાવા તેનું પણ જ્ઞાન ન હતું. પતુ જે લોકોને ખેરાક ઘઉં નથી તે તે લેકેને ચોક્કસ વહીવટી પગલાં વડે અને રેશનિંગ પદ્ધતિથી તેમને લાચાર બનાવીને ઘઉં ખાતા કરવાની ફરજ પાડવામાં આવી. એને લાલ તેલ અને વનસ્પતિ ઉદ્યોગને મળે, ફાર્મસીઓને મળ્યો. પરંતુ સમગ્ર રાષ્ટ્રને ભારે નુકસાની જોગવવી પડી છે. અનાજનું ગુણદોષ હવે આપણે વૈદકીય દષ્ટિએ અથવા પિષણની દષ્ટિએ જુદી જાં અનાજનાં ગુણદોષ જોઈએ. ઘઉં, બાજર, મકાઈ, ચોખા, જુદી જુદી જાતનાં કઠોળ પ્રોટીન ૧૧.૮ ટકા ૧૧૬ ટકા ૧૧.૧ ટકા ૭૧ ટકા ૧૭ થી ૨૪ ટકા ખનીજ તા ૧.૫ ટકા ૨.૭ ૧.૫ ૦.૮ ૭ થી ૫.૩ ટકા. પશિયમ | અથવા ચુને | ૦.૦૫” ૦.૦૫” ૦.૦૧” ૦.૧” ૦.૬થી ૨૦ ટકા, સાહતત્વ પ.૩ ૮.૮ ૨.૧” ૩૨” ૩.૮થી ૯૮ ટકા, છે (એમ સ્વામિનાથના D. So. ENI) સ્વામિનાથને જુવાર વિષે કાંઈ જણાવ્યું નથી, પરંતુ જુવારમાં પેટીન ૧૦ ટકા છે. તે ઉપરના આંકડા જોતાં રેખા સિવાય તમામ ખરીફ અનાજમાં મિટીન ઘઉંના પ્રોટીન જેટલું લગભગ છે. રેખામાં પ્રેટીન ઓછું For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ છે. પરંતુ ચાખા સાથે કંઠાળ ખવાય છે એટલે. કંઠાળમાં રહેવુ વધારાનુ પ્રોટીન ચાખામાં પ્રેાટીનની ઘટના છેક ઊડાવી દે છે. ખનીજ તત્ત્વામાં ખાજા સહુથી ચડિયાતા છે. જ્યારે ઘઉં અને મકાઈ સમકક્ષ છે. ચેાખાની ખનીજ તત્ત્વાની ખાદ્ય કંઠાળ પુરી દે છે. લાહતત્ત્વમાં બાજરા પહેલા નખરે છે. ખીજે નખરે ઘરૂ છે. પછી ચાખા અને મકાઈ. પરંતુ એ અન્ને પ્રકારના અનાજની લેાહતત્ત્વની ઊજીપ કંઠાળથી પૂરાઈ જાય છે. ' કોટીનના પ્રચાર અમેરિકાના દબાણથી થયા છે ખરી રીતે પ્રોટીનના પ્રચાર તા ઈ. સ. ૧૯૬૭ થી અમેરિકાના દખાણુથી થયા છે. અને એ પ્રચારના દબાણુ પાછળ લોકોને પ્રોટીનનું ઘેલું લગાડીને ઈંડા અને માંસ ખાતા કરવાના ઉદ્દેશ છે. જેથી માય "ભાગના લાકા માંસાહારી અને તેા ગોવધના વિરોધ નબળા પડી જાય. : પોષકતત્ત્વામાં પ્રોટીન કરતાં લેહ અને કેલ્શિયમ મુખ્ય ઉપયેગી તત્ત્વા છે. લેાહતત્ત્વ વધુ હોય તે લેાહીમાં રોગપ્રતિકારની શક્તિ વધુ "હાય છે અને કેલ્શિયમ ખાળકોના વિકાસ માટે અને પુખ્ત ઉંમરનાં માણસો માટે તાકાત માટે જરૂરનુ' છે. કેલ્શિયમ ઓછુ' હાય તા વ્હાડકાં નબળાં પડે. આયુર્વેદના નિયમ મુજબ હાડકાંમાંથી વીય પેદા થાય છે અને વીય એ જ ખળ અને બુદ્ધિના પાયે છે. માટે આબાળ, વૃદ્ધ સહુને કેલ્શિયમની ખાસ જરૂર હાય છે. આ કેલ્શિયમ ચણા, તલ અને દૂધ દ્વારા શરીરને મળે છે. આમ ખરીફ અનાજના ઉત્પાદન દ્વારા પશુ સ ́વધન કરીને દૂધ દ્વારા શૌરમાં કૅલ્શિયમ પઢાંચાડવાની અને પ્રજાને મજબૂત બુદ્ધિમાન અને વીય શાળી અનાવવાનુ ભારતીય કૃષિશાસ્ત્ર અને ભારતીય અન્તશાસ્ત્રમાં આયેાજન થયું હતુ, જે આજન આજના આજનપચાએ અને સરકારાએ છિન્નભિન્ન કરી નાખીને પ્રજાને ગરીબી અને માંદગીનાં મુખમાં ધકેલી દીધી છે. જ્યારે ખરીફ્ અનાજને બદલે દેશને ઘઉંના ખારાક ઉપર ચડાવી For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ દેવાની પેરવી થઈ ત્યારે કુદરતી રીતે જ ઘાસચારાના ઉત્પાદનને મરણ તેલ ફટકો પડયે. પશુઓ નાશ પામવા લાગ્યાં. તાજું દૂધ અને શુદ્ધ થી મળતા બંધ થયા. એટલે જેના ઉપર લેકેના આરોગ્યને આધાર - છે તે વસ્તુઓ જ લેક પાસેથી ઝુંટવાઈ ગઈ. અને શહેરી લોકો માટે અબજો રૂપિયાના દૂધના પાઉડર અને બટરઓઈલ મંગાવાય છે, તેની કિંમત ચૂકવવા દેશના પશુઓ કાપીને તેમનું માંસ, ઊંચા પ્રકારનાં અનાજ અને કરિયાણાથી નિકાસ કરીને લોકોને મોંઘવારીના અને માંદગીના જડબામાં ધકેલી દેવામાં આવી રહ્યા છે. ઘઉંની વપરાશ વધારીને શુદ્ધ ઘીને અદશ્ય બનાવ્યું. એટલે વનસ્પતિ ઉદ્યોગ વિકસ્યું. તેણે તેલને મધું અને દુર્લભ બનાવ્યું. “તેલનું વનસ્પતિમાં રૂપાંતર કરવાની ક્રિયામાં ચાર ટકા તેલની ઘટ આવે એ હિસાબે દેશને વર્ષે ૧૭ કરોડ ૯૦ લાખ રૂપિયાની ખેટ “જાય છે. અને ૨૨૩૭૫ ટન તેલ ગુમાવવું પડે છે. - તેલની તંગીને કારણે તેલમાં ભેળસેળ, ભાવવધારે, ભ્રષ્ટાચાર વધતા જાય છે. આ બધી યાતનાઓ અને આ રાષ્ટ્રિય નુકસાન ખરીફ અનાજની ખેતી વધારતા જઈને અને ઘઉં તેમજ શીંગદાણાની ખેતી ઉપર નિયંત્રણ મૂકીને નિવારી શકયા હેત. - પ્રોટીનના પ્રચારને નામે હું અને માછલી તેમજ માંસ ખાવાને પ્રચાર જોરશોરથી થાય છે. પરંતુ પિષણનું મુખ્ય તત્વ લેહ અને કેશિયમ છે, જે ઈડાંમાં, માછલીમાં અને માંસમાં અનુક્રમે રૂ.૧, -૦૯ અને ૨.૩ ટકા અને ૦.૦૬, ૦.૧૯, અને ૦.૦૩ ટકા જ છે. કેશિયમ અને લેહતત્વ જેમાં ઉચ્ચ પ્રકારનાં અને ભારોભાર છે તે દૂધ છીનવી લઈને લોકોને એ તો જેમાં નામનાં જ છે તે ઈડાં -વગેરે ખાતાં કરવાના પ્રયત્ન જરદાર થતાં જાય છે, તેમને સામને કરવાનો સમય આવી લાગે છે. જે પ્રોટીનને આટલું બધું મહત્વ આપી દેવામાં આવ્યું છે તેના વિષે બે મત પ્રવર્તે છે, એક માણસે જ કેટલું પ્રોટીન ખાવું તેના For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ વિષે બે મત પ્રવર્તે છે. ડોક્ટરે તે બાબત જુદા જુદા મત ધરાવે છે. વળી પ્રોટીન એ પરદેશી જ્ઞાન હેઈને અહીંના ડોકટરને તેના નિર્ણય માટે પરદેશી ડોકટરના નિર્ણય ઉપર આધાર રાખ પડે છે. પ્રોટીન પચવામાં ભારે છે. અને જે વસ્તુમાં પ્રોટીન વધારે હેય તે. વસ્તુ પચવામાં ભારે હોય છે. પચવામાં ભારે હોય ત્યારે તે ચીજ. પેટમાં સો કરે છે. વિવિધ રેગેને નેતરે છે. એટલે પ્રોટીન કેટલા પ્રમાણમાં લેવું તે વિષે ડોકટરો એક મત થઈ શકતાં નથી. આરોગ્યની દષ્ટિએ વૈદકીય સિદ્ધાંત ઉપર ખરીફ અનાજ કરતાં ઘઉં વધારે. ઉપયોગી નથી. પરદેશીઓએ ખરીફ અનાજેમાં ચખા બાદ કરતાં બાકીના જુવાર, બાજ, રાગી, મકાઈ, નાગલી વગેરેને જાડા એટલે કે હલકા અનાજમાં ગણતરી કરી તેથી તે હલકા બની જતા નથી. સૌરાષ્ટ્રમાં તે બાજી એ રજવાડી ખેરાક હતા. રાજવીએ ગમે તેવું મિષ્ટાન્ન જમ્યાં હોય તે પણ મિષ્ટાન્નને અંતે બાજરાને રોટલે ખાતા અને કાઠી રજવાડાંઓમાં તે લગ્ન પ્રસંગ હોય કે મોટા મહેમાન આવ્યા હોય પણ બાજરાના રોટલા શેડકઢું દૂધ અને માખણ એ જ મુખ્ય મહત્વને અને રજવાડી ખોરાક હતું. ' જ આર્થિક દૃષ્ટિ એ મૂલવીએ હવે ઘઉંને આર્થિક દષ્ટિએ મૂલવીએ. તેના અનાર્થિક પાસ ડાંઘણાં તે ઉપર વર્ણવાઈ ગયા છે. ઘઉં ઉગાડવા માટે જમીનની જાત પ્રમાણે હેકટર ૪૫ થી ૧૩૫ કીલે એટલે કે હેકટર દીઠ સરેરાશ ૯૦ કિલો બિયારણ એરવું પડે છે, (હેકટર એટલે અઢી એકર) અને હેકટરે સરેરાશ ૬૦૦ થી ૬૫૦ કીલો પાક ઉતરે છે. એટલે કે બિયારણ કરતાં લગભગ ૭ થી ૭ ગણે પાક ઉતરે છે. (હેન્ડબુક ઓફ એગ્રિકલ્ચર ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રીસર્ચનું પ્રકાશન ૧૯૬ની ત્રીજી આવૃત્તિ) ગંગાના ખીણ પ્રદેશ અને પંજાબ, હરિયાણાના અમુક પ્રદેશને બાદ કરતાં ઘઉને પાક ખરીફ અનાજ કરતાં વધારે નથી. પણ તેમાં For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ 2000 બિયારણ આરવુ પડે છે તે ખરીફ અનાજના બિયારણ કરતાં ૩૬ ગણુ વધારે છે. ૧૮ લાખ ટનથી વધુ અનાજ બિયારણમાં હામી કેવુ પડે છે. એટલું અનાજ વર્ષે એક કરોડ માણુસાનાં પેટ ભરે. સહુથી મહત્ત્વની બાબત એ છે કે એનાથી માનવી અને પશુ વચ્ચેના સબંધ તૂટી જાય છે. માનવીના અનાજનાં જેટલાં જ અગત્યનાં મળતણુ અને પોષણનાં સાધના કપાઈ જાય છે. છાણાનાં બળતણને અભાવે જંગલે ખાળીને તેમનું નિકંદન કાઢી નાખ્યુ. જંગલોના નાશ કરીને હરસાદને અનિયમિત અને આછે મનાવ્યા. જમીનનું' ધાવાળુ થવા દઈને તેની ફળદ્રુપતા આછી કરી આ બધાં લાંબા ગાળાના નુકસાન ના લોકોનુ ધ્યાન જ ગયું નહિ. - શ્રાવકની સામે જાવક કેટલી વધી ! ખેડૂતને તે ઘઉંના અને શીંગદાણાના વધુ પૈસા ઊપજ્યાં, તે તેમણે જેયુ' પર'તુ અનાજ સિવાયની બીજી આવક અંધ થઈ અને ખરચ વચ્ચે તે તેમણે ન જોયુ. ખેડૂતએ ખરીફ્ અનાજ ઉગાડયું હોય તેના કરતાં તેમને ઘઉં ઉગાડવામાં થશે* ૬૦-૭૦ કરોડ રૂપિયા વધારે મળે છે. શીંગદાણામાં પણ વધુ મળે છે. છતાં તેમની ગરીબી હટતી નથી. કારણકે તેમને જે વધુ આવક થાય છે તે દૂધ, ઘી, બળતણુ, ખાતર વગેરેમાં ખેંચાઈ જાય છે. ખળાના ભાવ વધુ આપવા પડે છે અથવા ટ્રેકટરના ભાડાના ખરચ કરવા પડે છે. - તા ફિટ લાઈઝર પરવડે રવિ અનાજના ભાવ ખરી; અનાજના ભાવ કરતાં વધુ ઊંચા બોધવા પાછળ કાઈ કૃષિ વિષયક, આર્થિક, વૈજ્ઞાનિક કે સ્વાસ્થ્યને સિદ્ધાંત રખાતા નથી. માત્ર એક જ કારણ પી શકાય છે કે ઘઉંના ભાવ વધુને રધુ ઊંચા બાંધે, તેમાં ફર્ટિલાઈઝર વાપરવાનું ખેડૂતાને પરવડે. For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ દર વર્ષે ફર્ટિલાઈઝરના ભાવ એક અથવા બીજા બહાના નીચે વધારી શકાય. એના ભાવ વધારામાં સરકારને રસ છે કારણ કે ફરિ. લાઈઝર ઉદ્યોગમાં સરકાર પિતે જ સ્થાપિત હિત બની ચૂકી છે. ઘઉંનું વધુ ને વધુ વાવેતર વધાર્યા જવામાં બીજો હેતુ પશુનાશને કતલ સિવાય તેમનું નિકંદન કાઢી નાખવાને હોય એમ માનવું પડે છે. સંભવ છે કે સરકાર દબાણ નીચે અથવા તેના સલાહકારની અવળી સલાહથી દેવાઈને આ રસ્તે ચડી ગઈ હોય. એ કારણે ગમે તે હોય પણ એક વાત દિવા જેવી સ્પષ્ટ છે કે ઘઉંના અવિચારી વપરાશે પશુનાશ સર્યો છે. દુધ, શુદ્ધ ઘી, છાણનો બળતણ, (૬ લાખ ગામડાઓમાં તમે છાણ સિવાયના બળતણની કલ્પના પણ કરી શકે નહિ. ઈલેકટ્રિક, ગેસ, કેરોસીન એ તે હજી અઢી હજાર શહેરોમાં પણ પહેંચ્યાં નથી. અને જે વરસાદ બે વર્ષ ઓછો થાય તે ઈરાન કે રશિયા ગમે તે કારણે કેરોસીન આપવાની ના પાડે કે વાહનવહેવારમાં કે ગેસ કાઢવાના સ્થળે હડતાળ પડે તે મુંબઈ જેવા શહેરમાં પણ લોકોને તદ્દન કાચું અનાજ ખાવાને પ્રસંગ આવે. ખાતર અદશ્ય થયા છે અને તેમની આયાત પાછળ દર વર્ષે અબજો રૂપિયા ખર્ચવા પડે છે. ' આ માનવી અને પશુને સંબંધ કપાય છે. ઘઉંને વિરોધી નથી. પરંતુ વગર વિચાર્યું માનવીય અને પશુઓનાં હિત જોખમાવીને માનવ અને પશુને સંબંધ પાવા દઈને, બીજી જીવન જરૂરિયાતની ચીજોને દુકાળ ઊભું કરીને, અને રાષ્ટ્રને પરદેશીનું ઓશિંગણ બનાવીને ઘઉને રાષ્ટ્ર મુખ્ય ખેરાક બનાવી ડે એ શબ્દ ઉપર, માનવીઓ ઉપર અને પશુઓ ઉપર આફત જ, નેતરવા જેવું છે. ખાસ કરીને જ્યારે આવું પગલું આપણા પશુધનનું કતલ કર્યા સિવાય નિકંદન કાઢી નાખવા માટે અને આપણા અનાજ, દૂધ, ઘી અને દવાના બજારે હાથ કરવાના કાવતરાંને એક ભાગ હેય ત્યારે ખૂબ જ સચેત બનવા જેવું છે. પશ્ચિમ રેખા સિવાયના આપણા તમામ પ્રકારના અનાજને બરછટ અનાજ તરીકે ઓળખાવે For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ છે. તેથી કાંઈ તેનું પોષક મૂલ્ય અથવા તેની પરમ આવશ્યકતા ઓછાં થતાં નથી. જ પ્રાદેશિક અનાજ એ જ મુખ્ય ખોરાક ખરીફ અનાજ, જ્યાં તે વધુ પ્રમાણમાં ઉગાડવામાં આવતા, અને જે જમીનને તે અનુકૂળ હોય ત્યાં તે જ અનાજનું વધુ વાવેતર થતું. તે પ્રદેશમાં તે રજવાડી ખોરાક ગણાતે. આસામ-બંગાળમાં રેખા, તે બિહારમાં મકાઈ, પંજાબમાં -ઘઉં તે કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં બાજર, મહારાષ્ટ્ર-કર્ણાટકમાં જુવાર એમ જુદાં જુદાં રાજ્યમાં શ્રીમંત અને રાજા મહારાજાઓને તેમના પ્રદેશમાં ઉગતું ખરીફ અનાજ મુખ્ય રાક હતે. કર્ણાટકમાં ભાગ્યે જ કે વર્ષમાં ચાર પાંચ વખત ઘઉં ખાતાં, તેમને રાક જુવાર જ. - સૌરાષ્ટ્ર કાઠિયાવાડના રાજા મહારાજાઓ પણ બાજર જ ખાતા. એની સાબિતી રૂપે સૌરાષ્ટ્રનું એકમ થયું ત્યાં સુધી રાજા મહારાજાઓ ગમે તેવા મિષ્ટાન્નના ભજન પછી છેલ્લે બાજરાને વેટલે ખાતા.. અને કાઠિરજવાડાંઓ તે લગ્ન પ્રસંગ હોય કે ઘેરે મટાં રજવાડી મહેમાન હેય પણ ભેજનસમારંભમાં બાજરાના રોટલા, શેળકઠું દૂધ અને માખણ જ હેય. હજી બીજા વિશ્વયુદ્ધ વખતે મુંબઈમાં રેશનિંગ આવ્યું અને કોને માત્ર ઘઉં ખાવાની ફરજ પડી ત્યાં સુધી કચ્છ કાઠિયાવાડના કરોડપતિ શ્રીમંતેને ત્યાં પણ રોજ એક વખત તે બાજરામાં રેટલાં કે ખાખરાં ખવાતાં. 1 ઘઉની ખેતી મર્યાદિત રાખવાના કારણે. ભારતમાં તે ખેતીની દષ્ટિએ, પિષણની દષ્ટિએ અને આર્થિક દષ્ટિએ ખરીફ અનાજની ખેતી બને તેટલા વધુ વિસ્તારમાં અને ઘઉંની ખેતી મર્યાદિત વિસ્તારમાં જ રાખવી જોઈએ. આ સાથે આપેલા કોઠા ઉપરથી એ વાત સ્પષ્ટ રીતે સમજાઈ જશે. આધાર-હેન્ડબુક ઓફ એગ્રિકલ્ચર ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરે પ્રગટ કરેલી ૧૯૬૯ ત્રીજી આવૃત્તિ. For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only અનાજની ખત ઘઉં માઈ બાજી રાગી જુવાર દરેક હેક્ટરે કેટલું નેઇએ હેક્ટર એટલે અહી એકર ખાતર દરેક હેકટરે કેટલું બિયારણ જોઈએ ૪૫ થી૧૩૫ કિલા જમીનની જાત પ્રમાણે સરેરાશ ૯૦૪ીલા ગણાય | સૂકી જમીનમાં સરેરાશ ૨૩૦ કિલા છાણિયું ખાતર જોઈએ જો પૂરતા વરસાદ થયા હોય તે ૪૦ કિલા ટિલાઇઝર અને સિચાઈની જમીન હોય તા ૧૦ ગાડાં છાણિયુ ખાતર અને ૭૦ કિલા ક્રુટિ લાઈઝર છાણિયું ખાતર ૨૫થી ૩૫ગામ ૧૫થી ૨૦ કિલા છાણિયુ ખાતર ૧૦ ગાર્ડ સૂકી જમીનમાં છાણિયુ. ખાતર ૫ ગાઢાઁ, સિંચાઈની જમીનમાં ૧૦ થી ૧૫ ગાર્ડ દર ઉંટને કેટલુ અનાજ પાકે દર એકરે છાણિયુ' ખાતર ૫ થી દર એકરે જેથી હું | મહારાષ્ટ્રમાં ૪૦૦ પાઉન્ડ ૧૦ ગાર્મ પાઉન્ડ સરેરાશ ૨૦ પાઉન્ડ ૫ થી ૧૦ પાઉન્ડ સૂકી જમીનમાં ૪૫૦ કિલો સિંચાઈની જમીનમાં ૬૭૫ થી ૭૫ કિલા પાખ અને ગંગાની ખીણુ પ્રદેશની ૩૦ ટકા જમીનમાં ૧૦૦૦ થી ૧૪૦૦ કિલો સુકી જમીનમાં પાકેલાં અનાજ નહેરપ્રદેશની જમીનમાં પાકેલા અનાજ કરતાંસ્વાદ અને ગુણુવત્તામાં વધારે સારુ. હાય. સરેરાશ ૭૩૦ કિલા ફળદ્રુપ જમીનમાં ૧૭૦૦થી ૧૮૦૦ ફ્રિલા સિચાઈ અને ભારે ખાતવાળી અનુકૂળ જમીનમાં ૨૮૦૦ કલા પુજનમમાં ૮૦૦ પાઉન્ડ, રાજસ્થાનમાં ૯૦૦ પાઉન્ડ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૧૭૦૦ થી ૨૦૦૦ પાઉન્ડ સરેરાશ ૭૦૦ પાઉન્ડ બિયારણ કરતા કેટલા ગણુ. અનાજ ઉતરે ૧૦ ગણુ ૮ ગણું ૮ થી ૯ ગઈ ૮ થી ૯ ગ સરેરાય ૪૦ ગણુ ૧૦૦ ગણુ. ૧૬૦ ગણ ૧૮૦ થી ૨૫૦ ગણુ ૩૫ ગણુ ૪૦૦ થી ૮૦૦ પાઉન્ડ સરેરાશ ૬૦૦ પાઉન્ડ વરસાદ સારા હાય તા દ્રુપ જમીનમાં ૧૨૦૦ પાઉન્ડ સિંચાઈ ૬૦ ગણું અને ખાતરની સારી સગવડ હોય અનુકૂળ જમીનમાં ૨૦૦૦ પાઉન્ડ ૧૫૦ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ | અનાજ સામે હર એકરે કડબ (ચાર) કેટલી દર એકરે જે કડબ થાય તે ગાયને ખવહવીએ તે કેટલું ઘી મળે દર એકરે જે કડબ થાય તે ભેંસને ખવ. ડિવીએ તે કેટલું ઘી મળે દર એકરે જે કડખ થાય તે ખાધા પછી ગાય છાણું રૂપે કેટલું ઉતરે ખાતર આપે ૫૦ કિલો જ જ જ બાજરાની ૨ ટન ૩૦૦૦ પાઉન્ડ રાગીની ૩૫ કિલે ૬૦ કિલે - ૧ ટન ૨૨૦૦ પાઉન્ડ જુવારની ૫૫ કિલે ૯૫ ૩૫૦૦ મકાઈની ૫૦ કિલે ૮૦ કિલે ૨ ટન ૩૦૦૦ થી ૩૫૦૦ * પાઉન્ડ આ કડળની પેદાશને આધાર હેન્ડબુક અને એગ્રિકલ્ચર ગાયના ઘીને ઉતાર ૫ ટકા હાય, ભેંસના ઘીને ઉતાર ૭ ટકા એ સર્વમાન્ય હકીકત છે. હમણા સરકાર જ્યાશિયાં પીલી નાખે છે અને મેળા અને ભૂસું નિકાસ કરી નાંખે છે એટલે ગાયભેંસના દૂધની પેદાશ ઓછી થાય છે અને તેમાં ઘીને ઉતાર માત્ર અઢી ટકા હોય છે. | ગાયના ઘીને ભાવ કિલેના રૂ. ૧૫ લેખે ગણે છે. ભેંસના ધીને ભાવ કિલોના રૂ. ૧૮ બજાર ભાવ કિલોના રૂ. ૨૫ થી ૩૦ ચાલે છે. પરંતુ ખેડૂતને એ ભાવ ન મળે. તેને અનુક્રમે ૧૫ અને ૧૮ રૂપિયા મળી શકે. '. અનાજના ભાવ સરકારે બાધેલા ઘઉંના કિવન્ટલના રૂ. ૧૧૫ અને બીજા અનાજના કિવન્ટલના રૂ. ૮૫ લેખે ગણેલા છે. For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ - ૧૮૨ ઘઉં ઉગાડીએ તેનું ઘાસ પશુઓને કામ ન લાગે એટલે ઘઉંની ખેતીમાં પશુઓને ચારે ન મળે એટલે કે દૂધ, ઘી, તેમજ છાણ પણ ન મળે, ઘઉંની ખેતીમાં બિયારણ બહુ ખપી જાય. હાલમાં ૨ કરોડ. ૮ લાખ ૬૩ હજાર હેકટર જમીનમાં ઘઉંનું વાવેતર થાય છે. (ઈન્ડિયા ૧૯૭૭/૭૮) એટલે સરેરાશ ૧૮ લાખ ૭૪ હજાર ટન ઘઉં બિયારણમાં વપરાઈ જાય છે. | દર એકરે બાજરાની ખેતીની આવક મહારાષ્ટ્રમાં પંજાબમાં રાજસ્થાનમાં કચ્છને સૌરાષ્ટ્રબાજરાની : રૂ. ૧૬૧ રૂ. ૩૨૩ રૂ. ૪૦૮ રૂ. ૬૨૬. ગાયના ઘી ની રૂ. ૭૫૦ રૂ. ૭૫૦ રૂ. ૭૫૦ રૂ. ૭૫૦ ખાતરની રૂ. ૨૦૦ રૂ. ૨૦૦ રૂ. ૨૦૦ રૂ. ૨૦૦ ગાયને વાછડે અથવા વાછડી જન્મ તેના રૂ. ૧૦૦ રૂ. ૧૦૦ રૂ. ૧૦૦ રૂ. ૧૦૦ કુલ રૂ. ૧૨૬૧ રૂ. ૧૪૨૩ રૂ. ૧૫૦૮ રૂ. ૧૭૮૬ સરેરાશ કુલ ગ્રેસ આવક રૂ. ૧૪૪ પરંતુ, જે ભેંસ રાખે તે ભેંસના ઘીના રૂ. ૬૯૦ વધારે. દર એકરે રાગીની ખેતીની આવક દર એકરે જુવારની ખેતીની આવક અનાજનાં રૂ. ૨૮૨ અનાજનાં રૂ. ૨૪૨ ગાયના ઘીનાં રૂ. પર૫ ગાયનાં ઘીનાં રૂ. ૮૨૫ ખાતરના રૂ. ૧૦૦ * ખાતરના રૂ. ૨૦૦ વાડાનાં રૂ. ૧૦૦ વાછાનાં રૂ. ૧૦૦ કુલ ગાય આવક રૂ. ૧૦૦૭ કુલ ગ્રાસ આવક રૂ. ૧૩૬૭. For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ ને ભેંસ રાખે તે રૂ. ૫૫૫ ભેંસ રાખે તે રૂ. ૮૮૫ વધારે દર એકરે મકાઈની ખેતીની આવક ઘઉંની ખેતીની દર એકરે આવક અનાજનાં રૂ. ૨૪૮ ગાયના ઘીનાં રૂ. ૭૫૦ સૂકી જમીનમાં રૂ. ૨૦૦ ખાતરનાં રૂ. ૨૦૦ સિંચાઈની જમીનમાં રૂ. ૩૩૪ વાછડાનાં રૂ. ૧૦૦ અમુક ચોકકસ વિસ્તારોમાં રૂ. ૫૫૨ કુલ ગ્રોસ આવક રૂ. ૧૨૯૮ કુલ ગ્રોસ આવક સરેરાશ રૂ. ૩૬૫ જે ભેંસ રાખી હોય તે ઘીના રૂ. ૬૯૦ વધારે.. - ઘઉંની ખેતીમાં બિયારણ અને ફર્ટિલાઈઝરને ખર્ચ વધારે આવે છે. માટે ઘઉંને ભાવ બીજાં અનાજ કરતાં ટન દીઠ ૩૦૦ રૂપિયા વધુ બાંધે છે અને એ રીતે લેકેને અનાજમાં ફરજિયાત ઘઉં ખાઈને રૂ. ૬ અબજ વધુ ખરચવા પડે છે. ખેડૂતોને વધુ ભાવ મળે છે તે ફર્ટિલાઈઝર અને સિંચાઈમાં વપરાય છે. ઘઉંના ખેરાક પાછળ તેલ અને વનસ્પતિને વપરાશ ફરજિયાત વધે. એટલે પ્રજાને તેને પણ ખરચ વધે છે. ઘઉંની ખેતીથી પ્રજાની આવક નથી વધતી. ખરચ અને ગરીબી વધે છે. છે. તે પછી ખરીફ પાકની ખેતી ઓછી કેમ? તે પછી સવાલ એ ઉપસ્થિત થાય છે કે ખરીફ અનાજની ખેતી વધુ ફાયદાકારક હોવા છતાં ખેડૂતે શા માટે ઘઉં અને શીંગદાણાના વાવેતર તરફ વધારે ઉત્સાહપૂર્વક વળ્યા છે. 1 . ઉપરના કોઠામાં જે આંકડા મેં દર્શાવ્યા છે, તે આંકડા અત્યારે ખરેખર પરિણામ આપતા આંકડા નથી, પરંતુ ઇન્ડિયન કાઉન્સિલ વિઓફ એગ્રીકલ્ચર રીસર્ચ દ્વારા જમીનની ચકાસણી કરીને આપણી જમીનમાં કેટલે પાક આપવાની ક્ષમતા છે તેનું તારણ કાઢેલા આંકડા છે. તે આંકડા એમ બતાવે છે કે વધની નીતિને પરિણામે જમીનને જે નુકસાન થયું છે. તે ખૂબ જ સારે છે. વીસમી સદીના પ્રારંભકાળે સૌરાષ્ટ્રમાં સારા વર્ષમાં ૧૦૦ મણ એટલે કે ચાર હજાર પાઉન્ડ આજરો એક એકર જમીનમાં પાકી શકતે. For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ઈકારના સંશોધનમાં બે હજાર પાઉન્ડની ક્ષમતા જોવામાં આવી એટલે કે જમીને પિતાની ૫૦ ટકા શક્તિ ગુમાવી દીધી છે. અત્યારે ખેડૂત ખરીફ અનાજ કરતાં ઘઉં અને શીંગદાણા તરફે વધુ ઉત્સાહથી વળ્યા છે કારણ કે શીંગદાણાના ભાવ અને હેરફેર મુક્ત રાખીને, ઘઉંના ભાવ ઊંચા બાંધીને અને બીજા ખરીફ અનાજે ઉપર વારંવાર વિચિત્ર કહી શકાય તેવા હેરફેરના અંકુશ મકીને અને તેના ભાવ નીચા બાંધીને તેને ખરીફ અનાજની ખેતી માટે હતાશ બનાવી દીધા છે. આ પાણીની તંગી પશુઓ રાખવામાં બાધક પાણીની ખોટી જનાઓ કરીને પાણીના દુકાળ ભેગા કર્યા છે. ૩૩ ટકા લોકોને પીવાના પાણી નથી તે પશુઓને પાણી ક્યાંથી પીવડાવે? બીજા ૩૩ ટકા લેકેને મુશ્કેલીથી પાણી મળતું હોય પછી પશુઓને પાણી કયાંથી પીવડાવે ? એટલે ખેડૂતે ગાય, ભેંસ રાખે જ નહિ. બળદને પણ મુશ્કેલીથી નભાવે. - પશુઓ ન રાખે એટલે ખાતરની ખેંચ પડે. છાણિયા ખાતર માટે સરકારે કોઈ પગલાં લીધાં નથી. તેને પૂરવઠો કાપી નાખવાના પગલાં લીધાં છે. બીજી તરફથી ફર્ટિલાઈઝર વાપરવા માટે જોરદાર પ્રચાર કરે છે. ખેડૂતે તે ખરીદી શકે માટે કરજે પૈસા પણ ધીરે છે. પરંતુ ખરીફ પાકના અનાજેમાં ફર્ટિલાઈઝરને ઉપયોગ કરવાથી તેમાં અરગટ આવે છે. તેને લીધે સેંકડો મનુષ્ય, હજારો પશુઓ અને લાખે પક્ષીઓના જાન ગયા છે. એટલે સરકારી પ્રચારથી છેતરાઈને ખે શીંગદાણા અને ઘઉંની કરજે ખરીદેલા ફર્ટિલાઈઝર વડે ખેતી કરે છે. જેમ બાળકને પિપરમીંટ ભાવે પણ તેનાથી દાંત સડે છે કે પટમાં કૃમિ થાય છે, તે દહાડે તે ટેવ ડાયાબીટીસનું દરદ પેદા કરે છે તેની તેને ગમ નથી. આપણે કહીએ તે તે માનશે પણ નહિ For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ કારણ કે તે સ્વાદથી લેભાય છે. તેમ ખેડૂતના હાથમાં વધુ પૈસા આવે છે તેનાથી તે લેભાય છે. પરંતુ તે પૈસા તે ફર્ટિલાઈઝર ટ્રેકટર, મોટરપંપના ખરચ તે ખરીદવા કરેલા કરજના વ્યાજ, ડિઝલને ખરચ વગેરેમાં તણાઈ જાય છે. અને કો તે ઘી દૂધ વિના ચલાવી લઈને કમર અને રોગના ભોગ બનવું પડે છે. અથવા તે તે બન્ને ચીજ માટે તથા બળતણ માટે વધારાને ખર્ચ કરવું પડે છે તેની સૂઝ તેમને હોતી નથી. ફર્ટિલાઈઝરના ઉદ્યોગમાં સરકારે પિતાનાં હિતને વધારે કર્યો છે એટલે કદાચ એમ પણ હેય કે જે ખેડૂત ફર્ટિલાઈઝર ખરીદવાની ના પાડે તેને આડકતરી રીતે મૂંઝવવામાં આવે. આ ઘઉ વાવવા માટે અપાતી ભાવવધારાની લાલચ ઘઉંનું વાવેતર વધવાનું બીજું એ પણ કારણ હોઈ શકે કે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ વધુ ઘઉં ઉગાડનારા પ્રદેશ છે અને તે એગ્ય પણ છે. તેઓ ફર્ટિલાઈઝર અને ટ્રેકટરને વધુ ઉપયોગ કરે છે, તેથી તેમને ઉત્પાદન ખરચ વધતું જાય છે. જે ઘઉંના ભાવ ઊંચા ન બાંધે તે એ પ્રદેશના ખેડૂતે ફર્ટિલાઈઝર અને ટરને તિલાંજલી આપે એટલે ફરજિયાત દર વર્ષે ઘઉંના ભાવ ઊંચા બાંધવા પડે છે. આ ઊંચા ભાવને લાભ સૂકી જમીનના ખેડૂતેને મળે છે. કારણ કે તેઓ તે નાના ખેડૂતે છે. પૂરતાં પાણીનાં અભાવે ફર્ટિલાઈઝર વાપરી શકે તેમ નથી. પરંતુ ખરીફ અનાજ કરતાં ઘઉંના ભાવ ઊચા બંધાય એટલે કુદરતી રીતે જ તેઓ જુવાર, બાજરા કે મકાઈને બદલે ઘઉં અને શીંગદાણા વાવવા લલચાય છે. - પાણીના અભાવે પશુઓ તે તેઓ રાખી શકતા નથી એટલે ચાની તેમને જરૂર નથી અને પશુઓ રાખી શકે તેમજ નથી એટલે દૂધ-ઘીની આવક ગુમાવવાને તેમને સવાલ જ નથી. કાં તે તેમણે તે વિના ચલાવી લેવાનું જ છે. અથવા શક્તિ હોય તે તે ખરીદવા ખરચ કરવાનું જ છે. જ દૂધ આ દુનિયાનું અમૃત હોવા છતાં પણ જેને ઝાડા થયા હોય તેના માટે તે તે ઝેર સમાન છે. For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ' તેમ ઘઉં ઉત્તમ અનાજ હોવા છતાં તેના નિરંકુશ ઉપયોગ અને નિરંકુશ વાવેતર ભારત માટે તે તે પ્રાણઘાતક બની ગયેલ છે. આર્થિક અને સામાજિક નુકશાન ઉપરાંત તેના સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે પણ ઘેરા પ્રત્યાઘાત પડયા છે. તેણે સર્જેલી દૂધ ઘીની અછતથી ભેળસેળ ભ્રષ્ટાચાર વધ્યા છે. પકવાન શાસ્ત્રની અધોગતિ થઈ છે. પાકશાસ્ત્ર એ હિન્દુ સંસ્કૃતિનું ઉત્તમ અંગ છે. તમામ ધર્મ કાર્યોમાં અશુદ્ધિ પ્રવેશી છે. યામાં, પૂજામાં અશુદ્ધ દૂધ અને અશુદ્ધ.. અથવા બનાવટી ઘી વાપરીને પ્રજાએ કાં તે પાપના ભાગીદાર થવું અથવા ધમકા બંધ કરવા અને ભાવી પ્રજાને તેનાથી તદ્દન અનભિજ્ઞ રાખવી એ બે જ વિકલ્પ આપણું પાસે છે. For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ = = + =+ =RE જે આર્ય પ્રજાના જીવનમાં ધન સંબંધિત ભ્રષ્ટાચાર વ્યાપે, કામ સંબંધિત અનાચાર ફેલાય અને ભેજનમાં માંસાહાર કુદકે ને ભૂસકે ફેલાવા લાગે તે પ્રજાનું આયુષ્ય સો વર્ષથી વધુ નહિ હોય એમ === = મને એ તો કહે જે તે વિલાસ અને સ્વચ્છતાની જિંદગીને બચાવ કરવા માટે તમે “જમાને ઢાલની જેમ આગળ ધરી દે છે તે “જમાન” શું વસ્તુ છે? એ કઈ બગીચાની કાયલ છે? કે. કલિકે ડામમાં ગોઠવાયેલી ફેશનની વસ્તુ છે? જમાને એટલે તમે શું “કાળ” કહેવા માંગે છે? શું કાળ ખરાબ આવ્યા છે એમ તમારું કહેવું છે ? ના રે.ના.કાળ ખરાબ થયો જ નથી; આ તે તમારું કાળજું ખરાબ થયું છે; અને ચડાવ્યું છે પાપ નિર્દોષ બિચારા કાળ ઉપર - વર્ણની વયવસ્થા હતી; નારીની વ્યવસ્થા હતી; જ્ઞાતિઓ વ્યવસ્થા માટે હતી. આ વ્યવસ્થામાં ભેદ જરૂર છે; આજે ય પંચાયત, તાલુકા વગેરેમાં; કે શાસક. જનસંઘ વગેરેમાં, કે સરકારી-બિનસરકારી માણસ વગેરેમાં ભેદ હોય છે તેવો જ પરતુ ભેદભાવ તે કયાંય ન હતા. ભેદ અને ભેદભાવ સાવ જુદી ચીજ છે. કમાલ કરી છે ગરાઓએ ! આપણી વ્યવસ્થા અંગેના ભેદને ભેદભાવમાં ગણાવી નાખીને; એક-બીજાને લડાવી મારીને, વ્યવસ્થાઓને માપણા જ હાથે નષ્ટભ્રષ્ટ કરાવી દઈને ! . જે પ્રાચીન તમાં ઠસોઠસ પ્રજાનું હિત જ પડયું હતું તેને - ઊખેડી નાખવા માટે ગરાઓ તેના ૧૦ ટકા જેટલી દેખાતી, ખરાબીને જાહેર કરીને કાગારોળ મચાવે છે ! આયુર્વેદ, નારીગરવા વદિવ્યવસ્થાઓ, સંતશાહી વગેરેને આવી કાગારોળ દ્વારા જ ઉખેડી નાખવામાં આવી છે. અને બીજી બાજુ જે તમાં ૯૦ ટકા ખરાબીઓ ખીખીચ ભરેલી હતી, તેને પ્રસરાવી દેવા માટે તેમાં પહેલાં ૧૦ ટકા જેટલાં જ દેખાતાં સારાં તત્ત્વોને જાહેરમાં લાવવામાં આવ્યાં અને તેને લોકહદયમાં ઘુસાડી દેવામાં આવ્યાં સંતતિનિયમન, સહશિક્ષણ, ગર્ભપાત, છૂટાછેડા વગેરેને આ રીતે જ પ્રસારમાં મૂકી દેવામાં આવ્યાં છે. બિચારી પ્રજા ! હજી ય એની નિંદકામ થતી નથી. જુઠાણએને એ આબાદ બેગ બનતી આવી છે, પં શ્રી ચન્દ્રશેખરવિજયજી , = For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ [૫] ઈસાઈ ધર્મ પ્રચારની ટ નીતિઓ ભૂમિકા - ઈ. સ. ૧૪૨માં પિપે પિતાના બન્ને હાથના ઈશારાથી, પર્વની દુનિયા પિટુગલને અને પશ્ચિમની દુનિયા પેનને વહેંચી આપી. જાણે કે વિશ્વ પિતાની માલિકીનું હેય એવી છટાથી. બાપ પિતાના “દીકરાઓને પિતાની મિલકત વહેંચી આપે તેમ. વિશ્વનું રાજ્ય આ - અને ખ્રિસ્તી મન કેથલિક રાજને વહેંચી આપ્યું. . તે સમયે યુરોપમાં પોપનું વર્ચસ્વ હતું. જાણે કે ઈશ્વરના દર બારમાં પણ પોતાનું વર્ચસ્વ હેય તેમ પોપ શ્રીમંતે પાસેથી પસા ભલઈને જેટલા પૈસા મળે તેટલા પૈસાનાં પાપ માફ કરી આપવાની ચિઠ્ઠી લખી આપતા. - લ્યુથર નામના એક જર્મને આની સામે બળવો કર્યો, તેમાંથી જે ઘર્ષણ થયું તેને લીધે પ્રોટેસ્ટટ પંથને જન્મ થયે. ખ્રિસ્તી ધર્મ રોમન કેથલિક અને પ્રોટેસ્ટંટ એ બે વિભાગમાં વહેંચાઈ ગયે. . ધીમે ધીમે પોપની જોહુકમીથી કંટાળીને યુરોપનાં રાજ ટેસ્ટંટ પંથમાં ભળી જવા લાગ્યાં. પોપની સત્તાને અસ્ત થવા લાગે. એટલે બહારની દુનિયા ઉપર પોતાનું વર્ચસ્વ જમાવવા પોપે આશીર્વાદ આપીને તે સમયે ચુસ્ત મન કેથલિક રાજે પેન અને પોર્ટુગલને (તે વખતે એ બન્ને રાજે યુરોપમાં બળવાન ગણાત) " વિશ્વના દેશ ઉપર અધિકાર સ્થાપિત કરવા, તેમની ધનસંપત્તિ પોતાના ઉપભોગ માટે લૂંટી લેવા અને ત્યાંની પ્રજાઓને ખ્રિસ્તી બનાવવા પ્રેર્યા. પોપના આશીર્વાદથી સ્પેનિયાડૅ દક્ષિણ અમેરિકામાં ઘૂસ્યા. ત્યાંથી ઉત્તર અમેરિકામાં પણ ગયા. ત્યાંથી લૂંટ કરીને વહાણે ભરીને જે મન માં અળસંપતિ For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ સંપત્તિ લાવતા તેને અંગ્રેજે મધ દરિયે લૂંટી લેવા લાગ્યા. આથી સ્પેન અને ઇંગ્લેન્ડ વચ્ચે યુદ્ધ ખેલાયાં. આ યુદ્ધો કાંઈ ધર્મ માટે ન. હતાં. એક પ્રજા રોમન કેથલિક હતી અને બીજી ટેસ્ટંટ હતી માટે ન હતાં. એ માત્ર લૂંટ માટે, બીજાની સંપતિ આંચકી લેવાની રાક્ષસી લાલસા માટે હતા, અને એટલાંટિક મહાસાગર લેહીથી લાલ બનતે. હત–આસુરી લાલસાવાળી પ્રજાના લેહીથી. પાછળથી અંગ્રેસે અને પણ અમેરિકા પહોંચ્યા. ત્યાં વસતી ત્યાંની મૂળ પ્રજાને હથિયારના બળે ખતમ કરી. ત્યાં પોતપોતાનાં અલગ રાજ્ય સ્થાપ્યા. ત્યાંના અસલ વતનીઓની પ્રજાને મારવા માટે તેઓ ઘડા ઉપર બેસીને શિકારે જતા અને આ મૂળ વતનીઓના. નિવળિઓને જુએ કે તરત તેમના ઉપર ગોળીઓને વરસાદ વરસાવી તેમને મારી નાખતા. તેમનાં ઘરબાર સળગાવી દેતા. માલમિલકત અને જમીન ઉપર પિતાને કબજો જમાવી દેતા. અમેરિકાની આજની સમૃદ્ધિના પાયામાં અમેરિકાની રૂડ ઈન્ડિયન નેને નામે ઓળખાયેલી મૂળ પ્રજાનાં શબના ગંજ પડેલા છે. અને લાખ હબસી ગુલામના પસીના વડે તેનું ચણતર થયું છે. આ - પિગીએ પૂર્વ તરફ ધસારો કર્યો. આફ્રિકા ગયા અને ત્યાંથી ભારતમાં આવ્યા. ભારતમાં રાજયને કબજે લેવા અને ખ્રિસ્તી ધર્મને ફેલા કરવા, મુસિલમાને ઝાંખા પાડે એવા અત્યાચાર તેમણે ગુજાર્યા છે. પણ તેઓ ખ્રિસ્ત રહેવાથી અંગ્રેજોના ખ્રિસ્તી શાસનમાં માત્ર મુસ્લિમ અત્યાચારને વધુ વિસ્તારપૂર્વક પ્રસિદ્ધિ આપવામાં આવી અને. ફિરંગીઓના અત્યાચાર ઉપર લેખંડી પડદો પાડી દેવામાં આવ્યા. નિષ્ફળ થયેલા ફિરંગીઓ પાછળ અંગ્રેજી, ફ્રેંચ અને વલંદા પણું ભારતમાં આવ્યા. ત્રણેને ઉદ્દેશ એક જ હતુંઆ મહા પ્રજની. સમૃદ્ધિનું હરણ કરવું, અહીંની કુદરતે છૂટે હાથે આપેલી સંપત્તિનું શોષણ કરવું, અને તમામ પ્રજાને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવી. For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજો વધુ કુનેહબાજ નીકળ્યા. તેમણે બાકીની ગોરી પ્રજાને હરાવી પિતાનું સામ્રાજય સ્થાપ્યું. તેમને ખ્રિસ્તી ધર્મને ફેલાવે તે કર જે હતું કારણ કે સમગ્ર પ્રજા અને તે ન બને તે બહુમતી પ્રજા પણ એક જ ધર્મની હોય તે રાજય સ્થિર રહે, આંતરિક સંઘર્ષ ન થાય અને ધર્મની દષ્ટિએ પિતાને બહુમતી પ્રજાને ટેકો મળે. એટલે એ દષ્ટિએ તેઓ જ્યાં જ્યાં ગયા, ત્યાં ત્યાં સહુ પ્રથમ વેપારીઓ મોકલ્યા, પાછળ પાદરીએ ગયા અને તેમની પાછળ લકર ગયું. ભારતનું રાજય અંગ્રેજી લશ્કરની બહાદુરીથી નહેતું જિવાયું. -ભારતીય રાજવીએના પરાજ્યના મૂળમાં તેમનાં ભેળપણ, ઉદારતા, એકવચનીપણું વગેરે હતાં. અને તેમનાં છળકપટ, દગા, વિશ્વાસઘાત, કૃતતા વડે વિજય મેળવતા ગયા. આજે દેશ જેમ ભ્રષ્ટાચાર, સતા લુપતા, ધનલાલસા, વિશ્વાસઘાત, પક્ષપલટા, વચનભંગ વગેરેથી ખદબદે છે એ જ હાલત ૧૭ મી અને ૧૮મી સદીમાં ભારતની હતી. એટલે ઈ. સ. ૧૭૫૭માં પ્લાસીના યુદ્ધમાં કલાઈવ ભાdય રીન્ય વડે અને બંગાળના સેનાપતિઓ, પ્રધાને, શ્રીમંત અને જાગીરદારની બેવફાઈથી બહાર પણ ભલા ભેળા સિરાજ-ઉદ-દૌલાને હરાવ્યું અને અગ્રેજી સામ્રાજ્યને પાયે નાખે. - ૩૩ વરસ પછી એટલે કે ઈ. સ. ૧૭૯ભાં તે સમયના અંગ્રેજી કબજા નીચેના ભારર્તીય પ્રદેશના ચીફ જસ્ટિસ વિલિયમ જો કવિ કાલિદાસના સંસ્કૃત નાટક શાકુન્તલનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. અને -ત્યાર પછી પાંચ વરસે મનુસ્મૃતિને અંગ્રેજી અનુવાદ કર્યો. ત્યાં સુધી સુરેપની પ્રજાને વેદધર્મ કે સંસ્કૃત સાહિત્ય વિષે કશું જ્ઞાન કે જાણ કારી ન હતાં. ઈ. સ. ૧૮૦૬માં સર હેન્ન ટોમસ કલબુકે વેદધર્મ ઉપર એક નિબંધ લખે. ઈ. સ. ૧૮૧લ્મ ઓગસ્ટ વિહેમ ફેશન લીગલ, બેન યુનિવર્સિટીમાં સંસ્કૃતને પ્રોફેસર નિમાયે. તેના ભાઈ ફેડરિક લીગલે For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ ૧૮૦૯માં ‘હિં’દુશ્મની બુદ્ધિમતા અને તેમનું સાહિત્ય' એ વિષય ઉપર એક-નિબંધ લખ્યા હતા. ઓગસ્ટ શ્લીંગલે ભગવદ્ગીતાના અનુવાદ કર્યાં. આ પુસ્તકે બીજા એક જન સ ંસ્કૃતરસિયા હન વિલ્હેમ ફાન હુમ્માલ્ટનું ધ્યાન ખેંચ્યું. તે વાંચીને તેણે ઇ. સ. ૧૮૨૮માં પેાતાના એક મિત્રને લખ્યું કે ભગવદ્ગીતા એ વિશ્વનું શ્રેષ્ઠ અને ગહન જ્ઞાનવાળુ પુસ્તક છે. . ઈ.સ. ૧૭૮૯થી ૧૮૬૧ના સમયગાળામાં આર્થર શેપનહાવર એક માટા જમન ફિલસાફર હતા. શહેનશાહ શાહજહાંના યુવરાજ દ્વારાશેકાએ (ઔરંગઝેબના મેાટા ભાઈ) સીર-એ-અકબર'ના નામે ઉપનિષદ્યાનો ફારસી ભાષામાં અનુવાદ કર્યાં હતા. ઉપનિષદ્યાના ફારસી અનુવાદનું ફ્રેંચ લેખક એવીતિલ-દ-પેરાએ લેટિન ભાષામાં ભાષાંતર કર્યું. આર શેપનહાવરે એ લેટિન અનુવાદ વાંચ્યા અને એટલે તા પ્રભાવિત થયા કે તેણે લખ્યુ કે ઉપનિષદ એ મનુષ્યની શ્રેષ્ઠ બુદ્ધિની ટુન છે, અને શ્રેષ્ઠ કાટિના મનુષ્યથી પર એવા વિચારાનુ' એ પુસ્તક છે. ઉપનિષદનું અધ્યયન એ શેાપનહાવર માટે પ્રેરણા અને આત્માની શાંતિ મેળવવાનું સાધન ખની ગયું. તે લખે છે કે ઉપનિષદ એ આ દુનિયામાં મળી શકે તેવાં માનસિક શાંતિ, સંતોષ અને ઉન્નતિ મેળવવાનું સાધન છે. એનું વાંચન એ મારા જીવનના આનંદ છે. અને મૃત્યુ સમયે સ ંતોષજનક આશ્વાસન રૂપ હશે. તેના ટેબલ ઉપર હંમેશાં ઉપનિષદનુ પુસ્તક પડી રહેતુ અને રાતે સૂતા પહેલાં તે હંમેશાં ઉપનિષદના અભ્યાસ કરતા. સ ંસ્કૃત સાહિત્યને તે હુંમેશાં વિશ્વની શ્રેષ્ઠ વસ્તુ ગણુ અને તેણે એવી આગાહી કરી હતી કે એક દિવસ ઉપનિષદનુ જ્ઞાન પશ્ચિમની દુનિયાના પ્રિય ધમ બની જશે. આથર શેપનહાવરનાં લખાણેાએ જમન વિદ્વાનોને સંસ્કૃત ભાષા તરફ વધુને વધુ આકર્ષ્યા, અને ભારતીય સંસ્કૃતિ તરફ તેમનુ માન વધવા લાગ્યું. પ્રેસર વિન્ટરનિ જનવિદ્વાનોના સ ંસ્કૃત For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૨. સાહિત્ય પ્રત્યેના ઉચ્ચ કાટિના આદર અને ઉત્સાહ વિષે નીચેના શબ્દોમાં વર્ણન કર્યું છે જયારે હિંદી સાહિત્યની (સ'સ્કૃત સાહિત્ય) પશ્ચિમની પ્રજાને જાણ થઈ ત્યારે ભારતથી આવતી સાહિત્યની દરેક કૃતિને પ્રાચીન યુગની કૃતિ તરીકે સ્વીકારી લેવા લાગી. અને ત્યારથી અહીંના લોકો ભારતને મનુષ્યાતિના અથવા ઓછામાં ઓછું માનવસભ્યતાના જન્મ સ્થળ તરીકે સ્વીકારવા લાગ્યા છે.” પશ્ચિમના તત્ત્વદર્શન જ્યારે હિંદુઓના વેધમ થી પ્રભાવિત થયા તથા તેનાં મુક્તક કે વખાણ કરવા લાગ્યા ત્યારે ખ્રિસ્તી પાદરીઓમાં માટી હલચલ મચી ગઇ. અને તેઓ વેદધમ પ્રત્યે અસહિષ્ણુ ખની ગયા. તેમને ડર હતા કે ૪ લોકો વેદ, ઉપનિષદ અને ગીતાથી પ્રભાવિત થઈ જશે અને તે ધર્મને માનતા થઈ જશે તે પ્રજા ઉપરનું' આપણ' વર્ચસ્વ આપણે ગુમાવી દઇશુ. અને આ ડરથી તેમણે. ઉપનિષદના પ્રશસક વિદ્વાન સામે જેહાદ જગાડી. આજ દિવસ સુધી અંગ્રેજી લશ્કરા સાથે પાદરીએ આવતા તે માત્ર તેમના રાજ્યની સ્થિરતા લેખમાય નહિ માટે બહુમતી પ્રજાને ખ્રિસ્તી બનાવવાના ઉદ્દેશથી. એ ઉદ્દેશ પાછળ રાજકારણ હતું. રાજસત્તાના સ્વાથ હતા. હવે ઉદ્દેશ બદલાયા. તેમને ખુદ પોતાના ધર્મની જ સ્થિરતા ઢંગી જવાના ભય લાગ્યું. હવે તે એમાંથી એક ધમે પૃથ્વીના પટ: પરથી વિદાય લેવી જ જોઈએ એ નિશ્ચિત બની ગયુ. એ નિર્ણય. માત્ર તેમના હતા. કારણ કે વેદ કે જૈન ધમ ખળજબરીથી કાઈનુ ધર્માન્તર કરાવવામાં માનતા નથી. એ બન્ને ધર્મો સત્યનાં સનાતન મૂલ્યાને, સંસ્કૃતિના શ્રેષ્ઠ આદĆને શાંતિથી સમજાવે છે અને સ પ્રાણીઓ તરફ પ્રેમભાવ ખતાવતાં બતાવતાં મેક્ષમાગી જીવન જીવવાની. કલા લોકો સમક્ષ રજૂ કરે છે. ત્યાગની, અપરિગ્રહની, સત્યની અને For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭ દયાની મર્યાદા વચ્ચે જીવન જીવવા અને તપ તેમ જ ત્યાગ વડે મિક્ષ માગી બનવા માત્ર ઉપદેશ આપે છે. જેને તે સ્વીકાર હોય તે સ્વીકાર. ન સ્વીકારે હોય નરકગામી બનવું હોય તેવાએ સામે તલવાર તાણીને પોતે નરકગામી બનવાથી દૂર રહેવાની, મેક્ષમાર્ગની આકાંક્ષાવાળાઓને સલાહ આપે છે. - ઈ. સ. ૧૮૦૨થી ૧૮૪૧ સુધી છે. યુજીન બરનીર નામને ફેંચ ફસની યુનિવર્સિટીમાં સંસ્કૃત ભાષાને પ્રેફેસર હતું. તેના બે જર્મન શિષ્ય હતા. રુડોલ્ફ રોથ અને મેકસમૂલર. ઈ. સ. ૧૮૭૦માં ભારતમાં ફેંચ કબજા નીચેના ચંદ્રનગર શહેરના ચીફ જસ્ટિસ અને પંચ. ભાષાના વિદ્વાન લુઈ જેકેલીયને લાબાઈબલ દાંલ ઈન્ટ ભારતમાં બાઈબલ નામનું પુસ્તક લખ્યું. બીજે વરસે તેને અગ્રેજી અનુવાદ પ્રસિદ્ધ થયે. આ પુસ્તકમાં તેના વિદ્વાન લેખક લખ્યું હતું કે સંસારની તમામ મુખ્ય વિચારધારાએ ભારતવર્ષની પ્રાચીન વિચાશ્રેણીમાંથી ઊતરી આવી છે. ભારતભૂમિએ માનવતાના જન્મદાત્રી છે. આગળ જતાં એ લખે છે પ્રણામ! પ્રાચીન ભારતભૂમિ! માનવતાની જન્મદાત્રી ! નમસ્કાર! પૂજનીય માતૃભૂમિ ! જેને સદીઓ સુધી બહારનાં આક્રમણે ભૂતકાળના ઈતિહાસમાં વિલીન કરી શક્યાં નથી એવી છે માતા! તારે જ્ય છે. શ્રદ્ધા પ્રેમ કાવ્ય અને વિજ્ઞાનની જન્મદાત્રી ! તને ધન્યવાદ, પ્રણામ. અમે અમારા પશ્ચિમ પ્રદેશમાં તારા ભવિષ્યના આગમનને યજયકાર બેલાવીશું.” - મેકસમૂલર આ લખાણથી ખળભળી ઊઠશે. તેણે કહ્યું કે આ માણસ ભારતના બ્રાહ્મણેથી પ્રભાવિત થઈ ગયે છે. કિસમૂલર અને તેને જેવા માનસના ઈસાઈ પાદરીઓ હવે સંપૂર્ણ રીતે ખળભળી ઊઠયા અને ભારતની હિન્દુ પ્રજા સામે એક જબરજસ્ત મોરચાની ચેજના તૈયાર થઈ ગઈ. આ છે આજે બની રહેલા બનાની પૂર્વભૂમિકા For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૪ હેલવૃત્તિનું દાન ઓકસફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત ભાષાને સ્થાન આપવામાં આવ્યું અને સંસ્કૃતને આ અભ્યાસક્રમ ચાલુ કરવા કન બેડને લાખે પાઉન્ડની સખાવત કરી અને ૧૩ ઓગસ્ટ, ૧૮૧૧ના રોજના પિતાના વીલમાં એણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે મેં આ મેટી રકમ એટલા માટે દાનમાં આપી છે કે જેથી મારા દેશવાસીએ સંસ્કૃત, ભાષામાં આપણા ધર્મગ્ર શેને અનુવાદ કરે અને હિંદુઓને ખ્રિસ્તી બનાવે. - ઓકસફર્ડ યુનિવર્સિટીના સંસ્કૃત ભાષાના પ્રાધ્યાપક પ્રેફિસર વિલસને હિંદુઓની ધાર્મિક અને દાર્શનિક પદ્ધતિ એ નામનું એક પુસ્તક પ્રસિદ્ધ કર્યું. એ પુસ્તક પ્રસિદ્ધ કરવાને ઉદ્દેશ જણાવતાં તેણે કહ્યું કે હેલીબરીને સંસ્કૃતના વિદ્વાન જૈન મરે હિંદુઓની ધાર્મિક પદ્ધતિનું ખંડન કરે તેને બસો પાઉન્ડ (તે સમયના બે હજાર રૂપિયા) ઈનામ જાહેર કર્યું છે, તે ઈનામ જીતવા મથનારને મદદગાર થવાનું છે. મેકસમૂલરના ગુરુબંધુ રુડોલ્ફ થે વૈદિક સાહિત્ય ઉપર એક નિબંધ પ્રગટ કર્યો અને અભિમાનપૂર્વક લખ્યું કે જર્મન ભાષા વિજ્ઞાનની મદદથી વેદમંત્રોના અર્થ, નિરુક્ત વડે કરવામાં આવેલા અર્થ કરતા વધારે સ્પષ્ટ અને સાચી રીતે થાય છે. ડબલ્યુ. ડી. હટલીએ એ દાવે કર્યો કે, “જર્મન વિચારકે સ્થાપિત કરેલા સિદ્ધાતે જ વેદના મંત્રોનું યથાર્થ સ્વરૂપ સમજાવી શકે.” મેકસમલરની ઈષવૃત્તિ અને ઘમ મેકસમૂલરે જાહેર કર્યું કે વેદમંત્રો બાલિશ છે, મર્ખતાપૂર્ણ છે, જટિલ છે, હલકી કોટિના છે અને સામાન્ય કક્ષાના છે. એટલું જ નહિ વેદોમાં બાલિશ વિચારેની સાથે સાથે કેટલીક એવી વાત છે, જે અમને આધુનિક અથવા તે તદ્દન વીજી શ્રેણીની લાગે છે. (આમ કહેવાને તેનો હેતુ વિશે સનાતન નથી એમ સમજાવવાનો હતે) તેણે કહ્યું કે માનવજાતિએ ધીમે ધીમે શિક્ષિત થવું પડશે. (આ કડવા પાછળ એનો હેતુ એ હતું કે વેદધર્મના મત મુજબ માનવજાત For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ જન્મથી શિક્ષિત છે, એ માન્યતાનું ખંડન કરવું) અને ધીમે ધી શિક્ષણ લઈને આખરે ખ્રિસ્તી ધર્મ સ્વીકારવું પડશે. વિશ્વના પુરાણ તમામ ધર્મોએ પિતાની ભૂલ સ્વીકારીને અને ખ્રિસ્તી ધર્મની સચ્ચાઈ જિઇને તેને સ્વીકારવો પડશે. તેણે વેદના અનુવાદ કર્યા અને પોતાની પત્નીને પત્ર લખ્યું કે મેં વેકેના અનુવાદ કરવાનું કાર્ય પૂરું કર્યું છે. (ટા અનુવાદ) નભવિષ્યમાં એ ભારતની પ્રજા ઉપર અસર કરશે. ત્રણ હજાર વરસથી વેદધર્મના મૂળમાંથી જે પાંગરી રહ્યું છે તેને નાશ કરવા માટે આ જ માત્ર ઉપાય છે. પિતાના પુત્રને તેણે પત્ર લખ્યું કે, તું કહી શકશે કે ધર્મના પુસ્તકોમાં શ્રેષ્ઠ પુસ્તક કયું છે? હું કહું છું કે ન્યુ ટેસ્ટામેન્ટ (બાઈબલ જ સર્વશ્રેષ્ઠ પુસ્તક છે. બીજે નંબરે કુરાન છે. કુરાન આખરે તે ન્યુ ટેસ્ટામેન્ટની સુધારેલી આવૃત્તિ જ છે ને? ત્યાર પછી ઓલ્ડ ટેસ્ટામેન્ટને નંબર આવે ત્યાર પછી અનુક્રમે દક્ષિણનું બૌદ્ધ ત્રિપિટિક, ધી ટાઉટે કિંગ ઓફ લાઓ, ધી કિંગ ઓફ કન્ફયુશિયસ પછી વેદ અને છેલ્લે અવેસ્તા ઈ.સ. ૧૮૬૮ની ૧૮મી ડિસેમ્બરે ઇંગ્લેન્ડના હિંદી મંત્રી ડચૂક એફ આરગાઈલને હિંદમાં ખ્રિસ્તી ધર્મ ફેલાવવા કટિબદ્ધ કરવા લખ્યું કે ભારતમાં વેદધર્મ નાશ પામી ચૂક્યું છે. હવે તેનું સ્થાન ખ્રિસ્તી ધમ ના પડાવી લે તે દોષ કેને? (મતલબ કે રાજ્યસત્તાન). મેકસમૂલરે એ દવે આગળ કર્યો કે તેના સાચા અર્થ એ જ જાણતા હતા. ભારતીય વિદ્વાને બેઠા હતા અને આ દાવા સાથે તે ભારતમાં ફરી વળે. તેની પાછળ તેની બ્રિટિશ સત્તાનું પીઠબળ હતું. આ હકીક્તને ખ્યાલમાં રાખીને હવે કઈ રીતે ભારત આ ગ્રે. ના હાથમાં ગયું તે વિષય ઉપર આવીએ. કારણ કે મેકસમૂલર અને છેતેના સાથીઓનાં દ્વેષપૂર્ણ અપકુનું વર્ણન કરવા એક અલગ પુસ્તકની For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ખ્રિસ્તી ધર્મના ફેલાવામાં આવશે બંગાળ છત્યા પહેલાં જ ઈ. સ. ૧૮૩૩માં ખ્રિસ્તી પાદરીઓ આસામમાં ઘૂસ્યા હતા. ભારતને જે જે પ્રદેશ અંગ્રેજી હકુમત નીચે આવ્યું ત્યાં ખ્રિસ્તી પાદરીઓનાં ધાડા ઘુમવા લાગ્યાં. આ પાદરીઓ માટે વટાળ પ્રવૃત્તિ સરળ બનાવવાના માર્ગો શેકવા, જતાં અંગ્રેજ શાસકેને જણાવ્યું કે જ્યા સુધી હિંદુ પ્રજા. માંસ ખાતી ન થાય ત્યાં સુધી તેમને ખ્રિસ્તી ધર્મની દીક્ષા આપવી અશક્ય છે. સિડની એચ. બિયર્ડ લખ્યું છે કે ભારતમાં ખ્રિસ્તી ધર્મને ફેલા કરવામાં ખ્રિસ્તી મિશનરીઓની માંસ અને દારૂ પીવાની ટેવ બહુ મોટી આડખીલીરૂપ છે. જિસસ ક્રાઈસ્ટથી પણ હજાર વરસે પહેલાં વેદધર્યો માંસાહાર કરવાની મનાઈ ફરમાવી છે. ગૌતમ બુદ્ધ અને રેસ્તરે પણ હિંસા કરવાની મનાઈ ફરમાવી છે. તે પછી આપણે એમ કેમ માની શકીએ કે તેઓ ખ્રિસ્તી ધર્મને વધારે સારે ગણીને સ્વીકારશે? " આ અવરોધ દૂર કરવા અંગ્રેજોએ એક કુહાડાને હાથે શેધી કાઢો. રાજેન્દ્રલાલ મિત્ર નામના કોઈ વૈષ્ણવ નબીરા પાસેથી પ્રાચીન ભારતમાં ગોમાંસ ભક્ષણ” એ નામનું પુસ્તક લખાવ્યું. એ પુસ્તક લખવા બદલ તેનું બહુમાન કર્યું. તેમને ખાતરી થઈ હતી કે હિંદુસ્તાનમાં ખ્રિસ્તી ધર્મ ફેલાવ હોય તે બાઈબલના પ્રચારથી નહિ ફેલાવી શકાય. તે માટે તેમણે રાજ્યસત્તા, અર્થકારણ, સમાજ-એ ત્રણ ક્ષેત્રો ઉપર પિતાને અંકુશ અને પ્રભાવ જમાવીને પછી જ ધર્મ પરિવર્તન કોઈ નવા પ્રકારની કુનેહથી કરવું પડશે. જેમ હિંદુઓ માટે ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા એ તેમના ધર્મનાં અને સંસ્કૃતિનાં શ્રેષ્ઠ મૂલ્ય છે તેમ ઈસાઈઓ માટે, For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭ આપણાં એ ચારે મહત્યનું નિકંદન કાઢવા, તેમણે આપણાં શસત્તા, અર્થકારણ અને સમાજ ઉપર પિતાને સંપૂર્ણ અંકુશ જમાવ જ પડશે, અને આપણાં મૂલ્યોનું નિકંદન કર્યા વિના ભારતમાં ખ્રિસ્તી ધર્મને ફેલાવે આકાશકુસુમ જે અશક્ય છે એ વાતની તેમને ખાતરી થઈ ગઈ હતી. હિંદુઓની રાજનીતિ, યુદ્ધનીતિ, વેપાર, હુન્નાર, ઉદ્યોગ, શિક્ષણ, વહાણવટું, એ તમામ વિષયેની તેમણે પૂરી માહિતી મેળવી લીધી હતી. એટલે પૂરી તૈયારી અને પૂરી પૂર્વજના સાથે તેઓ આગળ વધ્યા. પ્રજાના રાજકીય જીવન ઉપર કબજો જમાવવાની શરૂઆત જે રીતે અમેરિકાના મૂળ વતનીઓને તેમણે નાશ કર્યો તે વીતે અહીં સફળતા મળે તેમ ન હતું. જહાંગીર શહેનશાહના સમયમાં તેઓ ગરીબ વેપારી તરીકે અહીં આવ્યા. મોગલ શહેનશાહની ઉદારતાથી ખાસ હક મેળવીને અહીં વેપાર શરૂ કર્યો. પિતાના રક્ષણ માટે મોગલ શહેનશાહ પાસેથી મંજુરી મેળવીને સુરત, મદ્રાસ, કલકત્તા વગેરે સ્થળે કઠીએ એટલે કે શહેરની અંદર નાના કિલ્લા જેવાં પણ મજબૂત રક્ષણસ્થાને બાંધ્યાં. એ એવાં તે મજબૂત બાંધ્યાં હતાં કે ઈ.સ. ૧૬૬૪માં છત્રપતિ શિવાજીએ સુરત લૂંટયું ત્યારે તેમનાથી પણ એ કઠી જીતી શકાઈ નહિ. એકસો વરસ સુધી નાના નાના પ્રદેશ ઉપર પિતાને કબજે જમાવતા જઈને ભારતીય રાજવીઓની ઉદારતાથી ચકકસ પ્રકારની સગવડ મેળવતા જઈને તેઓએ અઢળક નાણું મેળવ્યું. પિતાનું અક્ષર પણ ઊભું કર્યું અને અંદરોઅંદર લડતા રાજવીએ અને નબળી પડેલી મોગલ સલ્તનતના સૂબાઓ વચ્ચે કુનેહપૂર્વક ઝઘડા વધારીને બે દુશમનેમાંથી એકને પક્ષ લઈ તેમને આપેલી મદદના બાલામાં અમુક અમુક વિસ્તારને પ્રવેશ મેળવી પિતાના રાજ્યની હદ બારતાં ગયાં. For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ આખરે પૂરી તૈયારી સાથે બંગાળના નવાબ સિરાજ-ઉદ્-દૌલા સાથે સીધા સંઘર્ષમાં ઊતર્યા. નવાબ સિરાજ-ઉદ્-દૌલા ખૂબ બહાદુર પણ ઉદાર અને ભોળો હતે. તેણે અંગ્રેજોને ઘણી વખત હરાવ્યા હતા. અને છતાં રહેમદિલીથી તેમને બંગાળમાં રહેવા દીધા હતા. આખરે લેર્ડ કલાઈવે બંગાળના વજીર મીર જાફરને બંગાળની ગાદી આપવાનું વચન આપીને ફે. એક શ્રીમંત વેપારી અમીચંદને રૂપિયા પચીસ લાખ આપવાનું વચન આપી ફેડે. તે બન્ને મારફત બીજા સરદાર અને ઉમરાને ફોડયા. નવાબને વફાદાર માત્ર એક જ સેનાપતિ રહ્યો. હતે. અને તે સેનાપતિ ઈ.સ. ૧૭૫૭મા પ્લાસીનું યુદ્ધ શરૂ થતાં જ તેપને ગળે વાગવાથી મરણ પામે, બીજા તમામ સરકારે ફૂટેલા હતા એટલે નવાબ વગર લયે હાર્યો અને કેદ પકડાયો અંગ્રેજોએ જે દગોફટકા અને વિશ્વાસઘાત કર્યા તેમનું વર્ણન કરવા માટે તે સે પાનાં પણ ઓછાં પડે, માટે બની ગયેલા બનાવે. ઉપર ઊડતી નજર ફેંકીને જ આપણે સંતોષ માનવે પડશે. અમીચંદને કરાર મુજબના પચીસ લાખ રૂપિયા એવું બહાનું કાઢીને ન આપ્યા કે એ કરાર તે પીળા કાગળ ઉપર લખાયા હતા. માટે તે આપવાના ન હોય. મીર જાફરને ગાદી તે આપી, પણ તેની સાથે એવી તે આકરી શરતે કરી કે તે શરતે પૂરી કરી શક્યા નહિ અંગ્રેજોની ખૂબી તે એ હતી કે તેમની શરતે પૂરી કરવામાં આવે તે તરત જ વધુ આકરી નવી શરતે રજૂ કરતા, અને તે પણ ન થાય તે ફરીથી વિગ્રહની ધમકી આપતા. આખરે મીર જાફરને ગાદીએથી ઉઠાડી મૂકીને તેને જમાઈ મીસ કાસિમને બંગાળને નવાબ બનાવ્યું. પણ તેની સાથે વળી વધુ આકરી. શરતે લખાવી. મીર કાસિમ એ શરતે પૂરી કરી શક્યો નહિ . અંગ્રેજો દ્વારા લૂંટની શરૂઆત મૌર કાસિમ સાથેની એક શરત મુજબ અંગ્રેજોએ બંગાળબિહાર વગેરે સ્થળોએ પિતાની કોઠીઓ એટલે કે નાના નાના કિલ For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ બાંધી લીધા. તેમાં પિતાના સૈનિકો અને દારૂગોળ તેમ જ બીજા હથિયારે ગોઠવી દીધાં. તે સમયે આખા પ્રદેશમાં ગાઢ વિસ્તૃત જંગલ હતા, તેમાં વાઘની મોટી વસ્તી હતી અને વાઘના ખેરાક માટે બૂડની વિશાળ સંખ્યામાં વસ્તી હતી. જંગલમાં લાખોની સંખ્યામાં જૂડે રખડતાં. આ ભૂંડે કોઈ પાળતું નહિ. એટલે તેમને કોઈ માલિક ન હતું છતાં બંગાળ અને બિહારમાં જે કંઈ જડ કે ચેતન પદાર્થો હતા તે તમામના માલિક તે જે તે પ્રદેશના નવાબે હતા મીર કાસિમ બંગાળનો નવાબ છતાં પણ તેની સત્તા અંગ્રેજોના પટાવાળા જેટલી પણ ન હતી. અંગ્રેજો મીર કાસિમની માલિકીના ગણાય એવાં આ લાખે ભૂઓને વહાણ ભરી ભરીને યુરોપમાં વેચવા લાગ્યા અને તેમાંથી લાખો રૂપિયા કમાવા લાગ્યા. કારણ કે યુરોપની પ્રજા મૂંડના માંસની ભારે શોખીન છે. તેમણે જોયું કે હિંદુઓના વેપારઉદ્યોગ ભાંગીને તેમનું શેષણ કરવું હોય, તેમ જ તેમને ખ્રિસ્તી બનાવવા હોય તો તેમના ગેધનને ખતમ કરવું જોઈએ અને તેમને રોમાંસ ખાતા પણું કરવા જોઈએ. પરંતુ હજી હિંદુ સજાએ બળવાન હતા અને તેમની સાથે કરવામાં આવતી સંધિઓમાં એવી શસ્ત અંગ્રેજોએ કબૂલ કરવી પડતી કે તેમના પિતાના રાજ્યમાં પણ તેઓ ગેવધ કરી શકશે નહિ. એટલે હજી તેઓ ગાયે મારી શકતા નહિ. પણ જંગલોને નાશ કરવાનું શરૂ કરી દીધું. વનરક્ષાના આપણા અધિકારને આપણે અમલ કરી શક્યા નહિ. જગલે કાપવાને અધિકાર તેમણે મીર કાસિમ પાસેથી મેળવી લીધું અને જંગલે કાપી કાપીને વહાણે ભરી ભરીને તે સુરેપનાં બજારમાં વેચવા લાગ્યા. યુરેપી રાજ્યને મકાને, ફર્નિચર અને વહાણે બાંધવા માટે લાકડાની જરૂર હતી. યુરોપની ત્રણે દિશાએનાં રાજા પાસે લડાયક અને વેપારી એમ બે પ્રકારના નૌકા કાફલા હતા. એટલે ત્યાં લાકડાનું બજાર મેટું હતું અને અંગ્રેજ અહીંથી For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ મફતમાં મેળવેલા લાકડામાંથી મબલક કમાણી કરતા હતા. ભારતનાં જ ંગલો કાપનારા મજૂરોને તો અંગ્રેજોની કમાણીના એંઠવાડ જેટલું પશુ મળતુ ન હતું. તેમણે મૌર કાસિમ પાસેથી મીઠાર્થી તે કાપડ સુધીના તમામ વેપારના ઈજારા મેળવી લીધા, અને આયાતનિકાસના તમામ માલ વગર જકાતે ફેરવવા લાગ્યા. આમ ભારતની ધનસપત્તિ, પશુસંપત્તિ અને વનસંપત્તિના થાષણના શ્રીગણેશ મંડાયા. અંગ્રેજોની દાદાગીરી હવે અ ંગ્રેોએ મૌર કાસિમ પાસે નવી શરતો રજૂ કરી કે (૧) અ ંગ્રેજોના તમામ પ્રકારના માલ જકાત મુક્ત જાહેર કરવા (૨) હિંદી વેપારીઓના માલ ઉપર અ ંગ્રેજો કહે તેટલી જકાત નાખવી, (આ શરતો રજૂ થઈ ત્યારે હિંદી વેપારીએ ઉપર પચીસ ટકા જકાત તો હતી જ). (૩) આજ દિવસ સુધી નવામનાં કાઈ પણ પગલાથી અંગ્રેજોને નુક્સાન થયું હોય તે નવાબે ભરપાઈ કરી આપવું. (નુકસાન તો કાંઈ થયું જ ન હતુ, પરંતુ શિયાળ અને વરુના ન્યાયે આ શરત રજૂ કરવામાં આવી હતી.) (૪) અંગ્રેજો નવાબના જે કાઈ નાકરને શિક્ષા કરવાનું ફરમાવે તેને નવાએ શિક્ષા કરવી. મીર કાસિમ આ શરતો સ્વીકારી શકયા નહિં એટલે નવા વિગ્રહ ફાટી નીકળ્યા. મૌર કાસિમ અહાદુર હતો, યુદ્ધનિપુણુ પણ હતો, પણ તે જમાનામાં સિકયુલર હતો. એટલે પેાતાના લશ્કરમાં ઇસાઈઓની ભરતી કરી હતી. તેના તેપાળમાં ખ્રિસ્તીઓ ઊંચા હાદ્દા ઉપર હતા. તેની હિંદી બનાવટની તપો તેમ જ ખ ંદૂકો અંગ્રેજી બનાવટની તાપે અને બંદૂકો કરતાં ઘણી ચડિયાતી હતી. પરંતુ અ ંગ્રેજોએ વિગ્રહ શરૂ કર્યાં પહેલાં આ તાપદળના ખ્રિસ્તી અધિકારીઓને અને ખીજા કિલ્લેદારાને કાઢયા હતા. એટલે વિગ્રહ શરૂ થતાં જ તાપઢળ બેવફા નીવડ્યું. મૌર કાસિમ હારીને For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ લાગ્યા અને તેના કિલ્લેદારા અંગ્રેજ લશ્કરને આગળ વધતું રાકવાને અદલે વગર લડાઇએ કિલ્લાના કમજો અ ંગ્રેજોને સોંપી દેવા લાગ્યા. મીર કાસિમ ભાગી ગયા અને ઘણા પ્રદેશ અ ંગ્રેજોને વગર લડાઈએ મળી ગયેા એટલે ફરીથી બુઢ્ઢા મીર જાફરને વધુ આકરી અને નામેાશીભરી શરતે લાદીને બંગાળનો નવાબ બનાવ્યે. હવે અંગ્રેજોને પ્રદેશે! જીતવાના નવા રસ્તા મળી આવ્યા હતા. -જમ ઘર ભાળી ગયા હતા. લોંચ, રુશવત, ગાય઼ટકા, વિશ્વાસઘાત અને એવચનીપણું એ અંગ્રેજોનાં કાતિલ હથિયાર બની ગયાં હતાં. બંગાળમાંથી એ જ શસ્ત્રો સાથે તેમણે અધ્યામાં ધસારા કર્યાં અને ત્યાંના મળવાન ગણાતા નવાબ શુજા-ઉદ્-દૌલાના સેનાપતિઓને ફાડીને તેને હરાવ્યેા. શુજા-ઉદ્-દૌલા પાસે બખ્તરિયા ઘેાડેસવારાનું (બખ્તરિયા ઘેાડેસવાર એટલે ઘેાડાઓને પણ બખ્તર પહેરાવતા જેથી ઘેાડાને હથિયાર વાગે નિહ) પચાસ હજારનું લશ્કર હતું. પાયદળ તે જુદું અને ભારતમાં તેનુ ઘેાડેસવાર સૈન્ય સહુથી વધુ મળવાન ગણાતું. પરંતુ ફૂટેલા સેનાપતિના હાથ નીચેનું ગમે તેવુ મળવાન અને બહાદુર સૈન્ય પશુ લાચાર બની. પરાજિત થાય છે. શુજાઉદ્-દૌલાના પરાજયથી સમગ્ન ભારતમાં અંગ્રેજોની ધાક બેસી ગઈ. અહીં મીર જાફરે દર મહિને અંગ્રેજોને પાંચ લાખ રૂપિયા આપવાની શરત સ્વીકારી હતી. આથી તે ભારે નાણાકીય તંગીમાં બ્યા, 'ગ્રેજો દ્વારા થતા રાજનાં અપમાન, રાજની કનડગતા, પ્રજાની થઈ રહેલી બેહાલી, આર્થિક સંકડામણુ અને પોતાની લાચારીથી આઘાત પામીને મૃત્યુ પામ્યા, ત્યારે જે અનેક નવી સધિઓ અને વિગા થયાં તેની વિગત લખવા અહીં સ્થાન નથી, એટલે ઘણા મહત્ત્વના હોય એવા પ્રસંગાની જ નોંધથી સતાષ માનવો પડશે. તિહીનાં લાચાર શહેનશાહે લાઈવને છાપેલી દીવાનગીરી કલાઈવ હવે દિલ્હી પહોંચ્યા. શહેનશાહ શાહુઆલમ નમળે : For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ હતા. હતાશ થઈ ગયેલા હતા. સમગ્ર દેશ દગામાજી, નિમકહેરામી સ્વાર્થી ધતાથી ઊકળી રહ્યો હતા. આાથી લાચાર બનેલા શહેનશાહે કલાઈવને બિહાર, એરિસા અને બંગાળની દીવાનગીરી લખી આપી. હકીક્તમાં તા તેણે એ ત્રણે રાજ્યે અ ંગ્રેજોને ચરણે ધરી દીધાં. દિલ્હીથી પાછા ફરતાં કલાઈ વે મીર જાફરના પુત્ર નવામ નજ -સુદુ દૌલાનુ` દગાથી ઝેર આપીને ખૂન કરાવ્યું. નજમુદ્-દૌલા કલાઇવને મળવા આવ્યે ત્યારે તેણે પાંચ લાખ રૂપિયાનુ નજરાણું ધર્યું હતું. અને લાઈવ તેને બદલામાં ખાણામાં ઝેર આપ્યુ હતુ. એ મરી - ગયા પછી લાઈવ ઈંગ્લેન્ડ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને કાગળ લખ્યો કે.... "...It is impossible therefore to trust him with power and be safe,.." “નજ-સુદ-દૌલાના હાથમાં સત્તા રહેવા દઈને આપણે સલામત રહીએ એ અસભવિત છે.” (ઈ.સ. ૧૭૬૫ના સપ્ટેમ્બરની ૩૦મીએ કલાઈવ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને લખેલા કાગળમાંથી અવતરણુ) ઉત્તર ભારતમાં હવે કહેવત શરૂ થઇ ગઈ કે ખક ખુદાકા,, શુલ્ક બાદશાહકા, હુકમ કંપની સરકારકા', અધૂરામાં પૂરુ' જાણે કે અ ંગ્રેજોને મદદ કરવા જ આવ્યાં ઢાય તેમ સમસ્ત ભારતમાં ભયાનક દુકાળ, મહામારી અને કાલેરા ફાટી નીકળ્યાં. આ વરસેામાં ખગાળીએના શરીરમાંથી પસીના નહાતો. અરતો, લાહી ઝરતુ હતુ. તેમની આખામાંથી અશ્રુધારાને ઠેકાણે. રક્તધારા વહેતી હતી, પ્રજાની લાચારીના લાભ લઈને અંગ્રેજોએ અગાળાથી પ’જામ સુધી પેાતાની ધૂસણખેરી વિસ્તૃત મનાવી દીધી. "પેાતાની બહાદુરીથી નહિ પણ છળકપટ, દગાફટકા, વિશ્વાસઘાત અને વચનભ ંગાની હારમાળા સરજીને, આવા અનેક જાતના ખનાવાને ખાજુએ રાખીને એક વાતને ઉલ્લેખ કરવાનું જરૂરતું છે, કારણ કે તે સમયે જે કાંઈ બન્યું' તેનુ જ પુનરાવતન આજે રાજકીય અને આર્થિક ક્ષેત્રે બની રહ્યું છે. ખસે For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ વરસ પહેલાં શું બન્યું હતું તે આજની પ્રજા જાણતી નથી. કારણ કે તે બનાવે ઉપર લેખંડી પડો પાડી દેવામાં આવ્યું છે. આજની, પ્રજા એ જાણીને બોધપાઠ લે અને આગમનાં એંધાણ પારખે એ અતિ જરૂરનું છે. માટે તેને ઉલેખ લંબાણ થવાને ભય છોડીને, પણ કરે જ રહ્યો. લાચારીભરેલી સંધિઓ હવે અંગ્રેજો નાનામોટા રાજવીઓ સાથે નવેસરથી સંધિની નવી દરખાસ્ત રજૂ કરતા અને એ દરખાસ્તને સ્વીકાર ન થાય તે લકી હુમલાની ધમકી આપતા. નવી સંધિઓની દરખાસ્તમાં ખાસ મહત્વની, અપમાનકારક અને રાજ્યની આર્થિક, સામાજિક સ્થિતિને ઘેરી અસર પહોંચાડે તેવી દરખાસ્ત નીચે મુજબ રહેતી.' - રાજવીએ પિતાનું લશ્કર વિખેરી નાંખીને અંગ્રેજો કહે તેટલા જ સૈનિકો અને તેટલાં જ હથિયારે પોતાના સૈન્યમાં રાખવાં. બીજાં અન્ય સાથે કોઈ પ્રકારની સંધિ કરવી નહિ. અંગ્રેજો કહે તેટલી અંગ્રેજ પલટને અને ઘોડેસવાર ટુકડીઓ પિતાના રાજયમાં રાખવી. તેને ખરચ રાજવીએ ભગવ, પણ એ લશ્કરના અફસર રાજવીને હુકમ નહિ માને, હુકમ અંગ્રેજોને જ માનશે. લશ્કરમાં કદાચ સૈનિકો હિંદી હોય, પણ અફસરે તમામ અંગ્રેજો જ રહેશે. - આ લશ્કરના પગારનું પેરણું અંધેજે નક્કી કરે. એ ધરણ, એટલું ઊંચું હોય કે રાજ્યની તિજોરી એ બે જે ઉપાડી શકે નહિ. ઉપરાંત આ સંધિ ઉપર સહી કર્યા પહેલાં રાજવીએ અંગ્રેજ સત્તાધીશોને પાંચથી દશ લાખ રૂપિયા નજરાણું (આજની ભાષામાં આનના આપવું પડતું. બદલામાં રાજ્યની અંદર કાંઈ અવ્યવસ્થા થાય તે તે સામે રાવીને અંગ્રેજ સૈન્યનું રક્ષણ મળતું. એ આવી શરતે અને સંધિને નામે થતી લૂંટથી રાજ્યની આર્થિક રીતે કમર ભાંગી પડતી. એ ખરચને પહોંચી વળવા પ્રજા ઉપર વધુ કરવેરા લાદવાની અને આકરી મહેસૂલ નીતિને આશ્રય લે પડતે. For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ પરિણામે પ્રજાની રાજા તરફની શક્તિમાં એટ આવી અને ધીમે ધીમે રાજાપ્રજા વચ્ચેની કડવાશ એટલી વધી ગઈ કે જયારે અંગ્રેજો ગયા ત્યારે તરત જ પ્રજાએ આ તમામ રાજવીઓને ફેંકી દીધા. અંગ્રેજો જેમ જેમ ભારતમાં આગળ વધતા ગયા તેમ તેમ તેમની પાછળ ખ્રિસ્તી પાદરીએ પણ દેશમાં ફેલાતા ગયા. ખ્રિસ્તી ચને કુરાન તરફ દ્વેષ ન હતા કારણ કે તેના અને ભય ન હતા. મેકસમૂલર કુરાનને ન્યુ ટેસ્ટામેન્ટની નવી આવૃત્તિ કહેતો. છતાં તેણે ઈસ્લામનો ન સ્વીકાર કર્યાં, ન તેનાં પર પ્રહારો કર્યાં. તેણે તેની તમામ શક્તિ વેધમને ઉતારી પાડવા માટે જ વાપરી. કારણ કે તેને અને મૌજા ઈસાઈ પાદરીઓને ભય હતો, કે વેદનું ઉચ્ચ પ્રકારનું મૈક્ષમાગી તત્ત્વજ્ઞાન ગારી પ્રજાએ જાણી જશે તો પાદરીઓના વૈમન વિલાસ અને સત્તાના અંત આવી જશે. આથી તેમને વેદધમ પ્રત્યે ઊડા દ્વેષભાવ હતો. અને હિંદુઓને ખ્રિસ્તી બનાવવા તે પાતાની તમામ શક્તિનો ઉપયેગકરતા. રાજવીઓને પુત્ર દત્તક લેવાની મનાઈ હવે સત્તા અને ધનપિપાસુ મંગેશે તેમની દુષ્ટતામાં વધુ આગળ વધ્યા. ખ્રિસ્તી ધર્મના ફેલાવા કરવા વધુ ને વધુ રાજયે ઊપર અધિકાર જમાવવાનું આવશ્યક હતું. કારણ કે તે સિવાય ખ્રિસ્તી ધર્મના પ્રચારનો અને એ પ્રચારની ચેાજનાએને અમલમાં મૂકવાનો તેમજ દેશની સમૃદ્ધિ લૂંટીને કુદરતી સ ંપત્તિ કમજે કરવાનો બીએ ફાઇ માર્ગ તેમને માટે ખુલ્લા ન હતો. હિંદુ ધમ માં પુત્ર હોવા એ ધાર્મિક સામાજિક અને આર્થિક • દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનું છે. જો કોઈ ને પુત્ર ન હોય અને થવાની સંભાવના પણ ન હાય તો કુટુંબીજનોના કાઈ પુત્રને વિધિપૂર્વક ધમ'શાસ્ત્રોની મર્યાદા પ્રમાણે દત્તક લેવાની પ્રથા છે. ગૃહસ્થ કુટું’ખે કરતાં પણ રાજાઓ માટે તો પુત્રનું મહત્ત્વ ઘણું જ વધારે છે. કારણુ કે જે રાજાને પુત્ર ન હૈય તો રાજાના અવસાન પછી રાજય માટે For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ કુટુબીએમાં ઝઘડા થાય, આંતરવિગ્રહું થાય, રાજયના ભાગલા પણુ પડે અને રાજય નબળુ પડે. માટે રાજા હમેશાં પોતાના રાજ્યના રક્ષણ અને સ્થિરતા માટે જે પોતાને પુત્ર ન હાય તા પોતાના કુટુંબીઓમાંથી પોતાને ચેાગ્ય લાગે તેના પુત્રને દત્તક લેતા, જે તેમના મરછુ પછી રાજયના વારસદાર બનતા. અ ંગ્રેજોએ ભારતના સાર્વભૌમ રાજવીઓના આ ધામિક અધિ કાર ઉપર તરાપ મારી, તેમને તેમની પરવાનગી વિના દતક ન લેવાને અને દતક લીધે હાય તા તેને ન સ્વીકારવાના આદેશ આપ્યા. આ પગલા પાછળ તેમના હેતુ અપુત્ર મૃત્યુ પામેલા રાજવીના રાજ્યને ખાલસા કરી પોતાની હકૂમતમાં મેળવી લેવાના હતા. રાજ્યાએ સધિ અનુસાર પાતાનાં લશ્કરી અને હથિયારા મર્યાદિત બનાવ્યાં હતાં અને તેમની રાજધાનીમાં અંગ્રેજ સૈન્યની છાવણીએ પડેલી હતી. એટલે તેઓ અંગ્રેજોને અરજી કરવા સિવાય ખીજું કાંઈ કરી શકવાની સ્થિતિમાં ન હતા. આજે પણ પ્રજાની એ જ સ્થિતિ છે. પશુઓની કતલ, જીવતાં પશુપક્ષીઓની નિકાસ, પવિત્ર સ્થળોએ કતલખાનાં, મચ્છીમાર કેન્દ્રો, અમાનુષી કરભારણ, મોંધવારી વધારે તેવાં પગલાં, કાયદા વગેરે સામે અરજી કર્યા સિવાય પ્રજા શું કરી શકે તેમ છે? અને એટલે તે આ તમામ અરજીઓ ઠુકરાવી દેવામાં આવે છે અને અરજીની નકલા કચરાપેટીમાં ફેંકી દેવામાં આવે છે. રાજાઓએ સેનાપતિ કાને નીમવા, દીવાન કાને નીમવા વગેર વિષચેચમાં પણ અ ંગ્રેજોની દખલગીરી આવી પડી અને અ ંગ્રેજો પાતાની કહ્યાગરી વ્યક્તિને તે મહત્ત્વનાં સ્થાને બેસાડવાની રાજાઓને ફરજ - પાડવા લાગ્યા.. For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ કઠપૂતળી જેવા આજના રાજકીય નેતા આજે Aid to the developing Countriesની જાળ પાથરવામાં આવી છે, અને તે જાળમાં મુખ્યત્વે . ભારત સાયુ છે. વિકસિત રાજ્યાને સહાયની ચાજના-એ તા માત્ર ઇ.સ.૧૮૦૦ની આસપાસના સમયે માર્કિસ વેલેસ્લીએ ઘડેલી સબસિડિયરી એલાયન્સની સુધારેલી આવૃત્તિ છે. સબસીડીના અથ હતા સહાય, અને એલાયન્સના અથ મૈત્રી. ઉપર જણાવ્યું છે તેમ લશ્કરી સહાય અને તે પણ મૈત્રીના એઠા નીચે આપીને જ ઘણાં રાજ્યાને નિખળ અને પરાધીન બનાવી દેવાયાં હતાં. આજના આપણા રાજકર્તાએ કદાચ આ ભૂતકાળના ઇતિહાસ ભણ્યા જ નહિ હોય. ભણ્યા હાય તે તેમાંથી આધપાઠ લેવાની તેમની શક્તિ નથી. ભૂતકાળના બનાવામાંથી એધપાઠ લેવામાં વિશ્વની તમામ પ્રજામાં અંગ્રેજ પ્રજા સહુથી વધુ કુશળ પુરવાર થઈ છે. જ્યારે ભારતની પ્રજા પતાના જ બે હજાર વરસના અનુભવેામાંથી એધપાઠ લેવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે. અને તેથી જ તે પરદેશી જાસૂસીર્થી ઘેરાયેલી છે, પરદેશી સહાય રૂપી કરજમાં ડૂબેલી છે, અને અનેક પક્ષોમાં વહેં'ચાયેલી છે. જે પક્ષને પાતાની કાઈ જ મોલિક, જેને શુદ્ધ ભારતીય કહી શકાય એવી વિચારધારા નથી, એનું દન પણ નથી. માત્ર પરદેશી સુત્રોની ગેાખણપટ્ટી એ જ જેમનુ ક્રૌશલ્ય છે. તે પરદેશી દબાણુ નીચે તેમની સલાહ મુજબ પરદેશી પ્યા મની રાજયસત્તા સંભાળે છે. ભારતવાસીઓ દ્વારા ખ્રિસ્તી ધર્મ પ્રચારની વેલેસ્લીની યોજના બ્રિટિશશ ભારતમાં જેમ જેમ આગળ વધતા હતા તેમ તેમ વધુ ને વધુ પાદરીઓની જરૂર પડતી હતી. અગ્રેજી રીતરિવાજોના પ્રચારની પણ જરૂર પડતી. વેલેસ્લીએ ભારતમાં સત્તાનાં સુત્રો હાથમાં લેતાં અ ંગ્રેજી પ્રદેશમાં વિવારની રખ પાળવાનુ શરૂ કર્યુ. પ્રદેશે કબજે કર્યો પછી સમાજ અને અર્થકારણ ઉપર અંકુશ જમાવવાનુ આ પ્રથમ પગથિયુ હતું. For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ તેણે રવિવારે વર્તમાનપત્રો છાપવાની પણ મનાઈ કરી અને કલકત્તા ફિટ વિલિયમ કિલ્લામાં એક કેલેજ શરૂ કરી, જેને ઉદેશ ભારતમાં ઈસાઈ ધર્મને ફેલા કરવા તૈયારી કરવાનું હતું. આમ ઉપરછલી રીતે જોતાં તે સરકારી વહીવટ ચલાવવા ભારતીય કાકુને તૈયાર કરવાનું આ કાર્ય દેખાતું હતું. પરંતુ જે હજારે બલકે લાખે કારકુનેની હવે જરૂર પડી હતી, તેમને સરકારી નોકરી માટે તૈયાર કરતી વખતે અંગ્રેજી રીતભાત મુજબ પલટવામાં આવતા. અંગ્રેજી પ્રતિભા અને વિચારસરણીથી પ્રભાવિત કરતા અને સમાજમાં તેમની મહત્તા વધારીને અંગ્રેજી સંસ્કૃતિ કોને પ્રભાવિત કરવા આ કારકને મહથિયાર તરીકે ઉપયોગ થવા લાગે. સાથે સાથે જ આ કેલેજમાં બાઈબલનું જુદી જુદી સાત ભાષા-- એમાં ભાષાંતર કરાવીને તેને સરકારી સહાય વડે પ્રચાર કરવામાં આવતો. પરદેશથી આવતા પાદરીઓ જે જે પ્રાંતમાં જાય છે તે પ્રાંતની ભાષાના બાઈબલના અનુવાદની નકલ તેમને પૂરી પાડવામાં આવતી. કૌદે અને હકીમો ઉપર પ્રતિબંધ સહરાણપુરમાં એક હોસ્પિટલ ખેલવામાં આવી. તેમાં દરેક -વર્ણનાં અને ધર્મનાં પુરૂષોની દરેક પ્રકારના રોગની સારવાર કરવામાં આવતી. પણ કોઈ આયુર્વેદિક વૈદ કે યુનાની હકીમને કઈ રેગનો ઈલાજ કરવાની મનાઈ કરી. ઈસાઈ પાદરીઓ માટે રેગીઓની સેવાને નામે ઈસાઈ મતનો પ્રચાર કરવાની અને ગરીબોની સેવા કરવાના નામે પ્રજામાં તેમની પ્રતિષ્ઠા વધારવાની આ ચાલ હતી, જે પાછળથી ખૂબ સફળ અને વિસ્તૃત થઈ અને એ જ ચાલ નીચે આજે આસામમાં અંધાધૂંધી અને ગરીબ વિસ્તારમાં વટાળ પ્રવૃત્તિ વેગ પકડી રહી છે. આપણી સરકારોએ અંગ્રેજોની આ જૂનીપુરાણી ચાલબાજીના અનુભવમાંથી પણ બોધપાઠ લેવાનો ઈન્કાર કરીને આપણી આંતરિક સલામત ખમાવી છે.. - દક્ષિણમાં વેલેરને ખ્રિસ્તી ધર્મપ્રચારનું કેન્દ્ર બનાવ્યું. મદ્રાસના ગવર્નર લેર્ડ વિલિયમ બેન્ટિકે એક ઇંચ પાદરીને ભારતવાસીઓના For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ એટલે કે 'િદુશ્મના ધાર્મિક અને સમાજિક રીતરિવાજોને ઉતારી પાડનારું એક પુસ્તક લખવા આઠ હજાર રૂપિયા આપ્યા. આ પુસ્તકમાં અનેક જૂઠાણાં છાપવામાં આવ્યાં હતાં. હિંદુને પેટ ભરીને ગાળે કાઢવામાં આવી હતી અને એમ સાબિત કરવાને પ્રયત્ન કરવામાં આવ્યો હતા કે ભારતની પ્રજા તદ્દન જંગલી છે, અને તેના ઉદ્ધાર માટે ત્યાં મગ્રેજી શાસનની જરૂર છે. આમ કરીને યુરાપના જે વિદ્વાનોએ ભારતની અને વેધમ'નો પ્રશસા કરી હતી તે છાપ ગારી પ્રજાના મગજ ઉપરથી ધાઇ નાખવાની ચાલ હતી. સરકારને ખરચે આ પુસ્તકનો ઈંગ્લેન્ડમાં પુષ્કળ પ્રચાર કરવામાં, આન્યા અને એના લેખક પેલા ફ્રેંચ પાદરીને ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ. એક ખાસ પેન્શન બાંધી આપ્યું. અપુત્ર રાજવીઓનાં રાજ્યો ખાલસા થયાં પ્રદેશ ઉપર સત્તા જમાવવાની ચેાજના નીચે હવે મગાળથી એક ૫ જાખ સુધી અંગ્રેજોની ધાક બેસી ગઈ હતી. જે જે રાજવીએ: અપુત્ર મરણ પામતા તેમનાં રાજ્ય જપ્ત કરવામાં આવતાં હતાં. જુઠ્ઠા આક્ષેપો કરીને મૌજા રાજ્ગ્યા ઉપર ચડાઈ કરતા અને ચડાઈ કરતા પહેલાં ત્યાંના અમીઉમરાવાને ફાડીને વિના પરિશ્રમે લડાઈ જીતવાનો માજી રચતા. સિંધ ખાલસા કર્યુ, મહારાષ્ટ્ર ખાલસા કર્યુ. ફૂગ, ૫ જામ વગેરે રાજા ખાલસા કરી તેના ઉપર અધિકાર જમાવ્યે . સતારા, આંસી, નાગપુર, પેગૂ, સિકિમ, સંબરપુર વગેરે એક પછી એક રાજ્યે ખાલસા કરતા કરતા ભારતીય પ્રદેશનો ૩ ભાગ તેમના અધિકાર નીચે લઈ લીધા, અને આ પ્રદેશની ૨૧ હજાર ઇનામી જાગીર જપ્ત કરી. આ જાગરા તે તે રાજ્યાના રાજવીઓએ વશપર પરા ભાગવવાના તે જાગીરદારાને પટ્ટા કરી આપ્યા હતા. અ ંગ્રેજોની રાજા સાથે સબસિડિયરી એલાયન્સની અને રાજ ખાલસા કરવાની તેમ જ ઈનામી જાગીરા જપ્ત કરવાની નીતિથી એક નવી પરિસ્થિતિ જન્મ પામતી હતી જેના ઉપયેગ તેઓ આ દેશના For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ २०४ આર્થિક અને સામાજિક ક્ષેત્રમાં અંકુશ જમાવવા કરવા માગતા હતા, જેની ચર્ચા આગળ આવશે. ભારતવાસીઓને ઈસાઈ બનાવવા અંગ્રેજી અફસરે રોચમાં પ્રચાર કરવા લાગ્યા. અંગ્રેજ નીતિને ભારતની પ્રજા ખ્રિસ્તી બની જાય તેમાં જ પિતાના રાજ્યની સ્થિરતા દેખાતી - ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અધ્યક્ષ મેગસે ઈ. સ. ૧૮૫૭માં પાર્લામેન્ટમાં કહ્યું કે પરમાત્માએ ભારતનું વિશાળ સામ્રાજય ઈગ્લેન્ડને સેપ્યું છે તે એટલા માટે કે ભારતના એક છેડાથી બીજા છેડા સુધી ઈસાઈ ધર્મ ફેલાઈ જાય. આપણે દરેકે આ કાર્ય માટે આપણી તમામ શક્તિ ખરચવી જોઈએ, જેથી આખા ભારતને ખ્રિસ્તી બનાવવામાં કોઈ ઢીલ ન થાય. રેવન્ડ કેનેડી નામના એક અંગ્રેજે લખ્યું છે કે, “આપણા ઉપર ગમે તેટલી આફત આવે તે પણ ભારતમાં જ્યાં સુધી આપણું રાજય છે ત્યાં સુધી ખ્રિસ્તી ધર્મને ત્યાં પ્રચાર કર એ આપણું મુખ્ય કર્તવ્ય છે. જયાં સુધી કન્યાકુમારીથી હિમાલય સુધીના તમામ પ્રદેશની પ્રજા ખ્રિસ્તી ધર્મ ન સ્વીકારે અને વેદધર્મ તેમ જ ઈસ્લામનો નિંદા કરવા ન લાગે ત્યાં સુધી આપણે આપણા પ્રયત્નો ચાલુ રાખવા સેઇએ. આ કાર્ય માટે આપણે જેટલા પ્રયત્ન કરી શકીએ તે તમામ પ્રયત્નો કરવા જોઈએ તેમ જ આપણા હાથમાં જેટલી સત્તા છે અને એટલે અધિકાર છે તે તમામને આપણે ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે ઉપયોગ કરવે જોઈએ.' - લોર્ડ મેકલેએ જે કેળવણીનું માળખું આપણા માટે ઘવ્યું તેમાં તેને મૂળ ઉદ્દેશ આ મહાન પ્રજાને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાનો અને રહેણીકરણ, ખાણીપીણી, વિચાશ્રેણી, તમામને અંગ્રેજી સંસ્કૃતિની અક્ષરી રંગ દેવાના હતે. For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મક્રિશ અને મસ્જિદોની જાગીરા જપ્ત કરવામાં આવી. જેલના નિયમ એવા બનાવાયા જેથી ખ્રિસ્તી સિવાય કઈ અન્ય ધર્મો જેલમાં પેાતાનો ધમ પાળી ન શકે. લાડ કેનિંગે ખ્રિસ્તી ધર્મ પ્રચાર પાછળ લાખો રૂપિયા ખરચ્યા. આ રૂપિયા હિ'ની પ્રજા પાસેથી મહેસૂલ અને બીજી જકાતામાંથી મેળવેલા હતા. ભારતવષ ની તિશેરીમાંથી ખ્રિસ્તી બિશપેા અને આક મિશાને બાદશાહી પગારા મળવા લાગ્યા. કચેરીમાં `અંગ્રેજ અમલદારી પેાતાના હાથ નીચેના હિંદી નોકરાને ખ્રિસ્તી ધમ સ્વીકારી લેવા આગ્રહ કરવા લાગ્યા. પજાબને સ’પૂણ ખ્રિસ્તી બનાવવાનુ` કાવતરું અંગ્રેજ પાદરીઓ પેાતાનાં વ્યાખ્યામાં હિંદુ અને મુસ્લિમ ધર્માની છડેચેાક નિદા કરવા લાગ્યા. ઇ.સ. ૧૮૪૯માં પજામ ઉપર સ`પૂર્ણ અધિકાર સ્થાપ્યા પછી આખા પંજાબ રાજ્યને એક આદેશ ખ્રિસ્તી રાજય બનાવવાનું કાવતરુ ઘડાયું તે નીચે મુજબ હતુ. પાખમાં અંગ્રેજ સરકાર પાતાની શાળાએ મધ કરે, અને શિક્ષણકાર્યની સઘળી જવાબદારી ઇસાઈ પાદરીઓ ઉપાડે. સરકાર આ આ પાદરીની શાળાઓને છૂટથી પૈસાની મદદ કરે. ભારતની પ્રજાના પૈસે ભારતનાં બાળકાને ખ્રિસ્તી બનાવવાની આ યાજના જેવું જ આજની કેળવણીનુ પણ માળખું છે, જ્યાં ભારતની પ્રજાના પૈસે ભારતની પ્રજાનાં બાળકોને આપણા ધમનાં અને સસ્કૃતિનાં શ્રેષ્ઠ મૂલ્યાનુ નિકંદન કાઢનારા અને ખ્રિસ્તી સંસ્કૃતિના પ્રચારના હાથા અનાવાય છે. એક એવી પણ દરખાસ્ત હતી કે શાળાઓમાં બાઈબલનું શિક્ષણ આપવું. હિંંદુ ધર્મ કે ઈસ્લામને જરા પણ ઉત્તેજન આપવું. નહિ. તેમના તહેવારાની સરકારી કચેરીઓમાં રજા આપવી નહિ. (આજે આપણા તહેવારાની રજા ધીમે ધીમે બંધ કરવામાં આવે છે. તે પ્રજા નિ:સહાય બનીને સહન કરી લે છે.) ન્યાયકચેરીઓમાં વેદ For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ કે ઈસ્લામ ધર્મનાં પુરતાને સ્થાન આપવું નહિ, અને તેમનાં ધાર્મિક કીર્તને પણ બંધ કરવાં. પણ આ નીતિ લાંબો સમય ચાલી શકી નહિ. લેકીને વિરોધ આવી નીતિ સામે ઉત્તરોત્તર ઉગ્ર બનતે ગયે. લશ્કરમાં ખ્રિસ્તી પ્રચાર - છતાં ખ્રિસ્તી ધર્મને પ્રચાર તે ચાલુ જ રહ્યો. હવે તેમણે તેમની નજર સિપાહીઓ તરફ ફેરવી અને ખુલ્લી રીતે તેમને ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા સમજાવવા લાગ્યા. આવા પ્રચારકોને સૈન્યમાં કલાની પદવી આપીને ઘુસાડયા, જ્યાં કુરસદના સમયમાં તેઓ ખ્રિસ્તી ધર્મને. -રીન્યમાં પ્રચાર કરતા. ખ્રિસ્તી ધર્મના પુસ્તકોને ભારતની ભાષામાં અનુવાદ કરતા અને પત્રિકાઓ વહેંચતા ધીરે ધીરે તેઓ આપણાં રામ અને કૃષ્ણને ગાળો આપવા - લાગ્યા અને લાંચ આપીને લશ્કરી જવાનેને ઈસાઈ ધર્મ સ્વીકારવા પ્રલેભન આપવા લાગ્યા, અને ખ્રિસ્તી ધર્મ સ્વીકારે તેમને ઊ ચી પાયીએ ચડાવવા લાગ્યા. જે સિપાહી ખ્રિસ્તી ધર્મ સ્વીકારે તને હવાલદાર અને હવાલદાર હોય તે સૂબેદાર, મેજર વગેરે પદવીઓ આપવા લાગ્યા. જસ્ટિસ મારકમ લૂઈનને એકરાર આ બધા જુલમનું વર્ણન કરતાં મદ્રાસની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ માલકમ લૂઈન લખે છે કે, “સમાજના સભ્ય તરીકે હિંદીઓ અને અંગ્રેજે એકબીજાથી અજાણ્યા છે. માલિક અને ગુલામ વચ્ચે જે જાતને સંબંધ હોય તે જાતનો સંબંધ આપણી વચ્ચે છે. જેનાથી દેશવાસીઓનું જીવન સુખી બને એવી દરેક ચીજ ઉપર આપણે આપણે અધિકાર કરી લીધું છે. જે વસ્તુથી દેશવાસીઓ સમાજમાં ઉનત મસ્તક રાખીને ફરી શકે એવી કરક ચીજ આપણે તેમની પાસેથી પડાવી લીધી છે. આપણે તેમને જાતિભ્રષ્ટ બનાવ્યા છે. તેમના ઉત્તરાધિકારના નિયમે આપણે રદ કર્યા છે. તેમની વિવાહ For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ સંસ્થાને આપણે બદલી નાખી છે, તેમના ધર્મના પવિત્રતમ નિયમની આપણે અવગણના કરી છે. તેમનાં મંદિરની જમીન આપણે જપ્ત કરી છે. આપણા સંસ્કારી ઉલેમાં તેમને કાકર કહીને તેમને કલંકિત બનાવ્યા છે, તેમના દેશી રાજાઓનાં રાજ્ય આપણે જપ્ત કર્યા છે અને એ રાજવીઓના અમીર ઉમરાવની જાગી જપ્ત કરી છે. આપણી લૂંટફાટથી દેશને બરબાદ કર્યો છે અને તેને સતાવી સતાવીને તેમની પાસેથી મહેસૂલ વસૂલ કર્યું છે. આપણે દુનિયાના પ્રાચીન ઉચ્ચ કુટુંબનો નાશ કર્યો છે અથવા તેમને હલકાં પાઈને અસ્પૃશ્ય જેવાં બનાવી દીધાં છે.” અંગેજી જુલમી નીતિની હિંદી આવૃત્તિ ઉપર જે વર્ણન માલ્કમ લૂઈને કર્યું છે તે જ જુલમ આજની પ્રજા ઉપર પણ ઠોકી બેસાડવામાં નથી આવ્યું? તફાવત માત્ર એટલે જ છે કે કેટસે વરસ પહેલાં એ જુલમ આચરનારા પરદેશીઓ હતા. આજના આચરનારા એ પરદેશીઓએ તૈયાર કરેલા તેમના હિંદી શિષ્ય, છે. પ્રજાની જુદી જ રીતરસમ વડે લૂંટ, અને તેમના ધર્મ અને સંસ્કૃતિના ઉછેદનું કાર્ય તે કદાચ વધુ ઝડપી રીતે ચાલુ છે. ફરક એટલે પડે છે કે તે સમયની પ્રજાએ પરદેશી જુલમ સામે બળ પિકા. આજે એ જુલમથી કદાચ વધુ આકરો જુલમ પ્રજા નિસહાય બનીને લાચારીથી સહન કરે છે. પ્રજાનું ખમીર ચક્કસ નીતિ વડે તેડી પાડવામાં આવ્યું છે. અને તે રાષ્ટ્રની સ્વાધીનતા માટે કદીક ખતરનાક પણ નીવડે. પ્રદેશ, સમાજ, અર્થશાસ્ત્ર અને અંતે ધર્માન્તર એ ચારે પ્રવૃત્તિઓને એકસાથે આગળ ધપાવવા મથતા અને વિશાળ પ્રદેશ, કબજે કર્યા પછી બાકીના ત્રણ કાર્યોને આગળ ધપાવવા ઉતાવળા થયા.. તેમણે લશ્કરી સિપાહીઓને ફડવાની બંદુકેના કારતૂસ, જે મઢાથી તેડવાના હોય છે તેના ઉપર કોપરેલ તેલને બદલે ગાય અને સ્વરની ચરબી લગાડી. For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ હિંદુઓ એમાંસ ખાય નહિ, મુસ્લિમ સૂવરનું માંસ નથી તા. અને મને એની સામે ધાર્મિક વધે છે. એટલે જે તેઓ આ ચરબી લગાડેલા કારતુસ માં નાખે તે સમાજ તેમનો બહિષ્કાર કરે અને તેમના માટે ઈસાઈ ધર્મ સ્વીકારવા સિવાય બીજો વિકલ્પ ન રહે. લશ્કરે આ કારસે લેવા ના પાડી. અને તેમાંથી ૧૮૫૭નો મહાવિપ્લવ જાગી ઊઠશે. એક વરસ ચાલેલા આ મહાવિગ્રહમાં ભારતીય સૈન્ય પરાજિત થયાં. તેમને આ પરાજય અંગ્રેજ સૈન્યની બહાદુરીથી નહિ પણ અંગ્રેજોને વફાદાર રહેલા શીખ સૈન્યની વીરતાથી થયે હતો. . -ચંધિએ રાજવીઓને ખંડિયા બનાવી દીધા - હવે પ્રદેશ છતવાનું કાર્ય પૂરું થયું. ભારતને હું ભાગ તેમના સંપૂર્ણ અને સીધા કબજા નીચે આવી ગયે હતે. બાકીનો ભાગ તે પ્રદેશના રાજવીઓ દ્વારા અંગ્રેજી અંકુશ તળે હતો. રાજવીઓએ સંધિ કરાર મુજબ પિતાના લશ્કરે વિખેરી નાંખ્યા હતા. અંગ્રેજી પલટણે તેમના પૈસે, તેમનાં રાજ્યમાં, તેમનો હુકમ ઉઠાવવાને ઈન્કાર કરતી, છાવણું નાખીને પડેલી હતી. તેમના સેનાપતિઓ અને દીવાને અંગ્રેજો પસંદ કરતા. - તેમના રાજકુમારે માટે ખાસ કોલેજો શરૂ કરવામાં આવી હતી, જ્યાં અધ્યાપકો અને આચાર્યો અંગ્રેજો હતા. રાજકુમારને ત્યાં ફરજિયાત ભણવા જવાનું હતું. ત્યાં તેમના ટચૂકરે, કપેનિયને વગેરે પણ અંગ્રેજ હતા. આ બધાના પગારના અને વહીવટના ખરચ આ રાજવીઓને માથે ચડતા. આ રાજકુમારના અગ્રેજ કેપેનિયનો તેમને દારૂ, જુગાર અને ભોગવિલાસને રસ્તે ચડાવતા, તેમને પશ્ચિમી સંસ્કૃતિના ઉગે રંગી નાખતા, પરિણામે જ્યારે તેઓ ગાદીએ આવે ત્યારે ખરાબ ધન તરીકે ખ્યાતિ મેળવી પ્રજાનાં સ્નેહ અને ભક્તિ ગુમાવી દેતા. કઈ રાજા મૃત્યુ પામે અને વારસદાર યુવરાજ નાની ઉંમરનો For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ હોય તો તરત ત્યાં અંગ્રેજ વહીવટદાર એડમિનિસ્ટ્રેટરના નામે ઓળખાદ્ધ રાજ્યને વહીવટ સંભાળી તે રાજ્યનું ઝડપથી અંગ્રેજીકરણ કરી નાખતે. " ઈ. સ. ૧૮૫૮માં મહાવિગ્રહને અંતે ભારતનો પરાજય થયે. એટલે પિતાના પ્રદેશમાં પણ ગેહત્યા ન કરવાના હિંદુ રાજાઓ સાથેના સંધિ કરારે અંગ્રેજોએ કચરાની ટેપલીમાં ફેંકી દીધા અને ઝડપથી ગાયની કતલ શરૂ કરી. આમ કરવા પાછળ તેમનાં ઉદ્દેશ. નીચે મુજબના હતા ? ભારતની અર્થવ્યવસ્થા તેડી પાડવી. પિતાની સેવાળિયા અથ. વ્યવસ્થાને અમલી બનાવી ભારતની સમૃદ્ધિ અને સંપત્તિનું શેષણ કરવાનાં દ્વાર ખુલ્લાં કરવાં. સમાજ ઉપર અંકુશ મેળવે. દેશમાં. ગરીબી અને બેકારી ફેલાવી ખ્રિસ્તી ધર્મના પ્રચારને વેગ આપે. ગોવધ દ્વારા બેકારી, ગરીબી અને ખ્રિસ્તી ધર્મ ફેલાવવાનું કારસ્તાન ગાયની કતલ કરવામાં જે હવે તેમને કેઈનો ભય હાય તે અમુક મેટા હિંદુ રાજવીઓને અને અમુક મોટું પ્રજાકીય પીઠબળ ધરાવતા પુષ્ટિ સંપ્રદાયના મહારાજે. તેમને હિંદુ પ્રજાની ભક્તિને અનુભવ ૧૮૫૭ના મહાવિગ્રહ દ્વારા મળી ગયે હતો. એટલે એકતરફથી ગોવધ શરૂ ક્યની સાથે જ હિંદુ રાજવીઓમાં બળવાન, ગણાતા મલ્હારરાવ ગાયકવાડ સામે તેણે બ્રિટિશ રેસિડન્ટનું ખૂન કરવાનું કાવતરું કર્યું છે એ આરોપ મૂકી તેમને પદભ્રષ્ટ કરી બીજા રાજવીઓ ઉપર ધાક બેસાડી દીધી. ધર્માચાર્યોને બદનામ કરી ધમને ઉતારી પાડવાનું કાવતરું બીજા હાથ ઉપર પુષ્ટિ સંપ્રદાયના મહારાજે સામે ગદે પ્રચાર શરૂ કરાવ્યું. હવે વેદધર્મ કે તેની શાખાઓના ધર્મની સામે પિતે સીધે પ્રચાર ન કરતા; કુહાડાના હાથા જેવા હિંદુઓને શોધી કાઢી તેમની મારફત કરાવતા. તે પ્રચાર માટે પતે તમામ મદદ આપતા. For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ આ પ્રચારમાંથી મહારાજ લાયબલ કેસો જન્મ થયે. તેની વિગતે બહુ લાંબી છે, એટલે એના અંગે ખેલાયેલા કાવાદાવાના ઉલ્લેખ માટે અહીં પૂરતી જગ્યા નથી. પણ આ ષડયંત્ર, બ્રિટિશ ન્યાયના નમૂનાની જાણકારી, અને વર્તમાનપત્રો ઉપરના અંકુશ દ્વારા પ્રચારથી કોર્ટમાં જીતેલા મહારાજશ્રીને પ્રજાની નજરે પરાજિત કેવી રીતે ચીતરાયા તે જાણવું આવશ્યક હોવાથી અહીં તેનું મને તેટલું ટૂંકું વર્ણન કર્યું છે. મહારાજશ્રી સામે હિંદુઓ દ્વારા ભારેગ પ્રચાર શરૂ કરાવ્યું. મહારાજશ્રીએ કોર્ટમાં પોતાની બદનક્ષી માટે રૂપિયા પચાસ હજારનો દા માંડે. દાવામાં ન્યાયાધીશ અને વાદી તેમ જ પ્રતિવાદના વકીલે અંગ્રેજ હતા, જેમને વૈષ્ણવ ધર્મનું કશું જ્ઞાન ન હતું. અનેક પ્રયત્ન છતાં, ધાકધમકી અને કાવાદાવાથી મહારાજશ્રી વિરુદ્ધ અનેક જુબાનીએ રજૂ કરાવી છતાં મહારાજશ્રી ઊતરતી કેટિના ચારિત્ર્યના હતા તેમ પુરવાર કરવામાં આરોપીઓ નિષ્ફળ ગયા, ત્યારે અંગ્રેજ ન્યાયાધીશે ચુકાદે આપે કે મહારાજશ્રી સામે કઈ આરેપ પુરવાર થતો નથી. પણ મહારાજશ્રી પોતાના લગ્ન પછી બે વરસ સુધી પોતાના પત્નીથી દૂર વ્રજમાં રહ્યા હતા. માણસ બે વરસ સુધી બ્રહ્મચર્ય પાળી શકે એ અશક્ય છે. માટે મહારાજશ્રીના ચારિત્ર્યમાં કાંઈક નબળાઈ તો હશે, જે પુરવાર થઈ શકી નથી. માટે તેમને બદનક્ષીના બદલાના ૫૦ હજાર રૂપિયાને બદલે પાંચ રૂપિયા અપાવું છું. સુધારક સમાજ ઉપર અોછ પ્રતિભાને અંકુશ. • કેર્ટના આ ચુકાદાને સુધારક છાપાંઓએ વિકૃત કરીને ચગાવ્યું. સુધરેલા ગણાતા અને અંગ્રેજોની મહેરબાની માટે તલસતા સુધારકેએ સમાજમાં જોરશોરથી પ્રચાર શરૂ કર્યો કે મહારાજે બધા દુષ્ટ ચારિત્ર્યના છે એમ કેટેમાં સાબિત થઈ ચૂકયું છે. આ કેસ અને દાવાનું પરિણામ એ આવ્યું કે સમાજનું સંગઠન (યું. સમાજ સુધરે લાઅને સનાતન એમ બે ભાગ વચ્ચે For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ નટુ ચાઈ ગયા. સુધરેલા સમાજ ઉપર અંગ્રેજી પ્રતિભા છવાઈ ગઈ. અગ્રેજી 'કુશ આવી ગયા. ૪૩ વર્ષ માં ત્રણ અબજ ગાયા-મળવાની તલ બીજા હાથ ઉપર માંસાહારના, ખાસ કરીને ગેામાંસ ખાવાન પ્રચાર શરૂ કર્યાં. એ પ્રચાર માટે ખંગાળમાં Beaf Eating Clubs (ગેામાંસ ભક્ષણ કલબે) સ્થપાઈ. આ કલમના સભ્યોને સુધારકો તરીકે, ફ્રાન્તિકારી તરીકે બિરદાવીને અને જાહેરમાં તેમનુ સન્માન કરીને અંગ્રેજો તેમને બિરદાવવા લાગ્યા. તેા ખીજી તરફ પશુહત્યાની કાયદેસરની ઝડપ વધારીને માત્ર ૪૩ વરસમાં આશરે ત્રણ અબજ ગાયા અને બળદોની કતલ કરીને ૧ અબજ ૬૬ કરોડ રૂપિયાથી વધુ કિંમતની મૃતલ કરાયેલી ગાયલેસાનાં ચામડાંની નિકાસ કરી નાખી. આ ઘેર કતલે ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટેના, સમાજ સંગઠનને તાઢવાના, અને સમાજ તેમ જ અથશાત્ર ઉપર અંકુશ મેળવવાના રસ્તા ખુલ્લા કરી આપ્યા. ગાવધની નીતિ દ્વારા સામાજિક પાસા ઉપર કબજાની શરૂઆત તે સમયે ચામડાના ઉદ્યોઝ નફાકારક ઉદ્યોગ હતા અને તે હરિજનાના વારસાગત સદીએ જૂના ધંધા હતા. જેમ કાપડ ઊદ્યોગમાં પાયાની જરૂશ્યિાતની ચીજ રૂ છે, તેમ ચામડાના ધંધામાં પાયાની જરૂરની ચીજ ચામડું છે. દેશમાં સ ́પૂર્ણ ગેાવધબાંધી હાવાથી અને દેશના કૃષિ, વાહનવહેવાર, ખળતણુ, રહેઠાણુ તેમજ ગ્રામ અને ગૃહઉદ્યોગે પશુઓની મદદ વડે જ ચાલતા હોવાથી પશુઓની સંખ્યા અગણિત હતી અને કુદી માતે મરતાં પશુએ હજિનાને મફત આપી દેવાતાં. આમ ધંધાની પાયાની વસ્તુ મફત મળી જવાથી તેમને ધંધામાં કમાણી સારી થતી. હવે પશુઓ કપાવા લાગ્યાં અને તેમનુ ચામડું નિકાસ થઈ જવા લાગ્યુ. એટલે ચામડાના ઉદ્યોગને તેની પાયાની જરૂરિયાતના માલ For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ગળ જ બંધ થઈ ગયું અને આખી કેમ સામુદાયિક રીતે બેકાર બની ગઈ દેશમાં દૂધને પરવડે તૂટી ગયે. દૂધ વેચવામાં પાપ ગણાતું. -હવે દૂધ વેપારની ચીજ બની ગઇ, જેથી ગરીબ માણસે દૂધથી વંચિત બની ગયા. મધ્યમ વર્ગના લોકોને તેનો વપરાશ મર્યાદિત બનાવ પડે, પરિણામે લેકેની તંદુરસ્તી અને શરીરના બાંધા નબળા પડવા લાગ્યા. છાણાંનું બળતણ મફત મળતું. હવે છાણ વેપારની ચીજ બની ગયાં. છાણાં વેચાવા લાગ્યાં તેની અસર ધીમે ધીમે પકવાનશાસ્ત્ર ઉપર થવા લાગી. બળની ખેંચ અને ખાતરની તંગી પડવા લાગી એટલે તેની અસર ખેડાણ ઉપર થઈ. એગ્ય ખેડાણ વિના એકરદીઠ અનાજને ઉતાર ઘટવા લાગે. બળદની કિંમત વધવા લાગી. એટલે અનાજના ભાવ અને માલની હેરફેરનો ખર્ચ વધે. . શુદ્ધ ઘી બનાવવાને ઉદ્યોગ ભારતને સૌથી મોટે ગૃહઉદ્યોગ હતા. તે દુધને પુરવઠા તૂટવાથી પડી ભાંગ્યું. દૂધ વેચવામાં ભલે પાપ ગણાતું, પણ દૂધમાંથી પેદા થતા ખાદ્ય પદાર્થો જેવા કે ઘી, પેંડા, અરફી, ગુલાબ જાંબુ વગેરે મેટી કમાણીના ધંધા હતા અને એ તમામ લકોને બળ, વીર્ય અને તંદુરસ્તી આપનારા પદાર્થો હતા. લાખ કુટુંબ એ બનાવીને પિતાને ગુજારે કરતાં. * દૂધને પુરવઠા તૂટવાથી આ તમામ પદાર્થોનું ઉત્પાદન ઓછું થવા લાગ્યું. ભાવ વધવા લાગ્યા અને લાખે કુટુંબ ઓછા પુરવઠાને અંગે પૂરે માલ ન બનાવી શકવાથી બેકાર થયાં. ચામડાંની નિકાસે અહી ગરીબી, બેકારી, તંગી અને જીવનખર્ચ વધાર્યા. ઈગ્લેન્ડની પ્રજાને માટે ધંધાનું અને એ ધંધા વડે ભારતની પ્રજાનું શોષણ કરવા માટેનું બજાર ખેલી આપ્યું. ૫૦ પૈસામાં એક પશુનું ચામડું લઈ જઈને તેમાંથી જેડ બનાવી અને અહીં પાંચ રૂપિયે જેડની For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૮. જેડ વેચતા, અને તેમની કેળવણીને પ્રતાપે અંગ્રેજી કેળવણી લીધેલ વર્ગ વિલાયતી જોડા પહેરીને ગૌરવ અનુભવ. ગોવધની નીતિએ. એક જ ઝાટકે સમગ્ર સમાજને ખળભળાવી નાખે. હવે પાદરીઓ આ બેકાર બની ભૂખમરાની સ્થિતિમાં આવી. પડેલા હરિજને વચ્ચે, પૈસા અને નેકરીની લાલચ આપીને તેમને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાના કામમાં લાગી ગયા. ' રાજ્ય સાથે થયેલા સબસિડિયરી એલાયન્સ, મૈત્રી અને સહાયના કરારના ઘેર આર્થિક તેમ જ સામાજિક પ્રત્યાઘાત પડ્યા. આ કારની રૂએ રાજવીઓને પિતાનું લકર વિખેરી નાખવું પડતું. લકારમાં મુખ્યત્વે ક્ષત્રિય હતા. તેમના જીવનકાર્યો મુખ્યત્વે લશ્કરમાં જોડાઈ યુદ્ધ સમયે લડાઈમાં જવું અને શાંતિ સમયમાં રાજ્ય આપેલી. જમીનમાં ખેતી કરવાનાં હતાં. તેમને લશ્કરમાંથી છૂટા કરવામાં આવ્યા ત્યારે તેમની કમાણનું સાધન (રાજ્યને પગાર) તેમને ગુમાવવું પડયું અને તેમનાં કુટુંબના ગુજરાનને બે જે માત્ર જમીન ઉપર તેઓની. ખેતીની આવક ઉપર આવી પડશે. - જે વખતે ખેતીની હાલત ગંવધની નીતિને લીધે નબળી બનવા. લાગી હતી અને જીવનખર્ચ વધતો જતો હતો તે સમયે તેમના પગારની આવક અટકી પડી તે બીજી તરફથી રાજવીઓના ખરચ વધતા હતા. તેમણે બ્રિટિશ મિત્રોને ખુશ રાખવા તેમના કૃપાપાત્ર . બની રહેવા તેમને ઉદાર હાથે નજરાણાં આપવાં પડતાં. મહેસૂવની આવક ઘટતી જતી હતી. એટલે તેમની નજર તેમણે સારા સમયમાં લશ્કરમાં સારું કામ કરનારા શુરવીરને કે પિતાના કુટુંબીઓને જે ગામ કે જમીન આપ્યાં હતાં તેના તરફ વળી, તે આંચકી લેવા. લાગ્યા. પરિણામે એ જાગીરદારે બહારવટે નીકળી લૂંટફાટ કરવા, લાગ્યા. સમાજની સલામતી જોખમાઈ ગઈ. . : " જે જે પ્રદેશોમાં અંગ્રેજોએ ઘૂસણખોરી કરી હતી ત્યાં ત્યાં ; અનેક છળકપેટ, વિશ્વાસઘાત, દગોફટકા વડે અનેક પ્રકારના ધંધા તેડી. ત્યારે એના જૂના આ કાવવાની ને For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૯ નાખીને પોતાના હસ્તક લઈ લીધા હતા અને પોતાને અનુકૂળ એક એક વેપારી વર્ગ ઊભું કરી જૂના વેપારીઓ અને જૂના આસામીઓને. ભાંગી નાખ્યા હતા. આમ વેપારી વર્ગ નળ પડ હતો. દેશની કેળવણુનું સંચાલન બ્રાહ્મણ દ્વારા થતું. શહેરોમાં વિદ્વાન બ્રાહ્મણની પાઠશાળાઓ હતી જ્યાં ધર્મ, વિજ્ઞાન, તિષ, ઈતિહાસ, ભૂગળ, ગણિત, કૃષિ, શિલ્પ, સંગીત, ચિત્રકળા, નૃત્ય, કાવ્ય, વૈદકવગેરે અનેક વિષયે મફત શીખવતા. - ગામડાઓમાં પણ નિશાળે હતી. એકંદરે ચારસો માણસની: વસ્તી દીઠ એક નિશાળ હતી. તે સમયે એટલે કે ઈ. સ. ૧૮૫૦ માં . ભારતની વસ્તી ૧૫ કરોડની હતી. આ હિસાબે પોણા ચાર લાખ. નિશાળે બ્રાહ્મણે દ્વારા મફત શિક્ષણ આપતી અને આ બ્રાહ્મણને. ક્ષત્રિયે તેમ જ વૈશ્ય તરફથી તેમના ગુજરાન માટે દક્ષિણારૂપે વળતર: મળી જતું. ' - હવે આ બન્ને કોમ આર્થિક ભીંસમાં સપડાઈને બેકારી અને ગરીબીમાં અટવાઈ પડી. એટલે બ્રાહ્મણે મુશ્કેલીમાં મુકાયા. ત્યાં અગ્રેજોએ બીજે ફટકે માર્યો. તેમણે આ તમામ નિશાળોને અમાન્ય. કરી પોતાની નિશાળ શરૂ કરી. આ નિશાળે નજીવી સંખ્યાની હતી. અને પોતાના વહીવટી કાર્ય માટે કેટલા નવા કારકુને દર વરસે જોઈએ તેની ગણતરી ઉપર આ નિશાળે શહેરમાં શરૂ થતી. બ્રાહ્મણ દ્વારા ચલાવાતી નિશાળમાંથી કઈ પણ વિષયના પારંગતઃ થયેલા વિદ્યાથીને સરકારી કરી ન મળે. પણ સરકારી નિશાળમાંથી. લખતાં-વાંચતાં શીખેલા વિદ્યાર્થીને સરકારી કારકુનગીરી મળી જાય.. એટલે તેની બેકારી હટે અને સરકારી કારકુન તરીકે સમાજમાં તેમને વિશે વધે. અંગ્રેજ આર્થિક નીતિથી દેશમાં બેકારી વધતી જતી હતી. ભીન ઉપર બેને વધતે હતું અને જમીનમાંથી ગુજારે ન કરી થકનારા, બીજા નાશ પામતા ધંધાઓમાંથી ફેંકાઈ ગયેલા બેકારોને, For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ધસારો સરકારી નેકરી મેળવવા તરફ વળે અને સરકારી નોકરી મેળવવાનું સાધન બન્યું સરકાર માન્ય નિશાળમાં અપાતું શિક્ષણ આ રીતે કાયદે ર્યા વિના ટૂંક સમયમાં જ બ્રાહ્મણની ૩ લાખ ૭૫ હજાર શાળાઓ તદન બંધ પી ગઈ. સમસ્ત બ્રાહ્મણ વર્ણ એકાર બની ગયે, તેમની વિદ્યા, કલા, સંસ્કૃતિ અને ધર્મને પ્રવાહ. એકદમ થંભી ગયે. " બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણો વચ્ચે ધમ અને ધંધા દ્વારા સગઠન હતું. સામાજિક એક્ય હતું. ગોવધની નીતિએ આ સંગઠનમાં સુરંગ ચાંપી અને ચાર વર્ષો એકબીજાથી દૂર ખસવા લાગ્યા. કેળવણી દ્વારા સમાજ ઉપર પકડ નિશાળમાં અંગ્રેજી ભાષાનું, અંગ્રેજી રહેણીકરણીનું, અંગ્રેજી ઢબના ખેરાકનું ગૌરવ વધવા લાગ્યું. અંગ્રેજી ભણેલા વર્ગમાં ચાર -વેદના જ્ઞાતા પંડિત કરતાં અગ્રેજીમાં વાતચીત કરનારને મેલે વધારે હતે. આયુર્વેદાચાર્ય કરતાં ડેકટરના કમ્પાઉન્ડરને મે વધારે થયે. “દરેક વર્ણમાં અને દરેક જ્ઞાતિમાં બે ભાગ પડયા-અંગ્રેજી ભણેલા સુધારકે અને અંગ્રેજી ન ભણેલા નવી પેઢીથી તિરસ્કૃત વડીલે. નિશાળમાંથી બહાર પડતી નવી પેઢી ઉપર હવે અંગ્રેજી સંસ્કૃતિની પકડ જામતી હર્તા અને સમાજ ઉપર પરદેશીઓને અંકુશ ધીમે ધીમે વધવા લાગ્યા. જૂની પેઢીના હિંદી સંસ્કૃતિના પંડિતો જીવન પૂરું થતાં દુનિયામાંથી વિદાય થતા હતા અને નવા જન્મેલાં જીવનમાં પ્રવેશ્યા પહેલાં પેલી નિશાળોમાંથી પસાર થઈને પરદેશી મહિનાથી રંગાઈને આવતા હતા. હવે ઘરમાં ભાઈ ભાઈ વચ્ચે અંગ્રેજી ભાષામાં વાત કરવી એ સુધારાની નિશાની ગણાવા લાગી. અંગ્રેજી ઢબને પોશાક પહેર એ સમૃદ્ધિ અને હોશિયારીનું ચિહ્ન બની ગયું. પ્રાતકાળનું નિત્યકર્મ સેવાપૂજાનું હતું તે બંધ થયું. તેને બદલે મેનિગ વેક અથવા For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧ ટેનિસ રમવાનુ અને કાંઇ નહિ તો હાથે દાઢી કરીને બુટાલિશ કરી લેવાનુ શરૂ થયું. સવારના દૂધ અને નાસ્તા માટે પેડા, ગાંઠિયા, જલેખી, શીરા વગેરે મધ થયાં. તેને બદલે ચા ને બિસ્કિટ આવ્યાં. દૂધ તાંસળીમાં પિવાતુ, ચા માટે કાચનાં કપરકાબી આવ્યાં. લાકમાં સવારે ઊઠીને નદીકિનારે અથવા તળાવ કે કૂવા ઉપર નાહવા જતા તેને બદલે ઘરમાં બાથરૂમમાં નાહવાનું શરૂ કર્યું. નાહવા માટે તળાવની માટી, અરીઠાં, ચિકાખાઈ અથવા નાહવા માટે અહિંસકપાયાનાં સુગંધી ચા વપરાતાં. હવે તે અવૈજ્ઞાનિક ગણુાઈ ગયાં. તેને બદલે ચરબીમાંથી બનાવેલ સુગંધી સાબુ made in England વાપરવા એ અભિમાનના વિષય અની અચે. જે અંગ્રેજી ભાષા ન. જાણતા હોય તેમની સાથે પણ વાત કરતી વખતે પોતાના સુધાર--- પણાના પ્રભાવ પાડવા અંગ્રેજી શબ્દ માતૃભાષાની વચ્ચે ઘુસાડવા. લાગ્યા. નવાં મકાનો બંધાયાં, તેની બાંધણી ફરી ગઈ. જૂનાં મકાનો આપણા શાસ્ત્રોક્ત સિદ્ધાંત મુજબ અને આપણા ધાર્મિક, સાંસ્કૃતિકનિયમ પાળવામાં મદદરૂપ થાય, એ અને પુરુષની મર્યાદા સચવાય,. એ રીતે આપણા દેશની આહેવા પ્રમાણે ખંધાતાં. ન હવે નવા અ ંગ્રેજી બળેલા એન્જિનિયરાએ આપણા મિસ્ત્રીનુ સ્થાન લીધું'. તેમણે યુરોપીય ઢબે મકાનો બાંધવાનુ શરૂ કર્યુ. તેમાં ન આપણી મઢવાના ખ્યાલ રાખ્યો, ન ધાર્મિકÖસ્કૃતિક રિવા તેના આમ જીવનના દરેક પાણે અ ંગ્રેજી પ્રભાવ વધતો ગયે.. આપણુ સાહિત્ય જેના ઉપર એક દિવસ વિશ્વ મુગ્ધ હતુ. તેને પાછળ. હડસેલી દેવામાં આાબુ. કવિ કાલિદાસ, બાણુ, ભવભૂતિ વગેરેનાં નામ પશુ ભુલાવાં લાગ્યાં અને અંગ્રેજી સાહિત્યકારો નવી પેઢીના યુવાનોને સુગ્ધ કરવા લાગ્યા. For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ સ માબાપે અંગ્રેજી ભણેલાં ન હતાં માટે પછાત માનસનાં હતાં, આછી બુદ્ધિવાળાં હતાં, અને પોતે અંગ્રેજી ભણ્યા હતા માટે સુધારા હતા, પ્રગતિશીલ હતા એવા ખાટા માનસથી નવી પેઢીનુ માબાપે પ્રત્યેનું વતન તાડું' અનતું ગયું. જૂના કુલાચાર, દેવદેવીઓની પૂજા એ તે બધાં જૂના જમાનાનાં છે, આ પ્રગતિશીલ દુનિયામાં હવે એ મધબેસતાં નથી એ માન્યતા દૃઢ થતી ગઈ. સાધુ, સંત, મુનિભગવંતા પણ હવે આ પ્રગતિશીલ પેઢીને ખાસ આદર આપવા જેવા ન લાગ્યા, કારણ કે તેનુ જ્ઞાન બહુ જૂનું હતું. નવી દુનિયા વિષે તેમને જાણકારી ન હતી. આમ ધીમે ધીમે લેાકમાનસ બદલાતુ હતુ અને સમાજ ઉપર અંગ્રેજી સંસ્કૃતિની પકડ જામતી જતી હતી. હવે ગાય અનાર્થિક હતી. કૂતરાં પાળવાની ફેશન આવી. કાંઈ પરદેશી તેને અનાથિક કહેશે નહિ ત્યાં સુધી એ ફેશન વધતી જ જશે. હવે શિક્ષણથી કહે કે વિદેશી વિચારધારાથી કહેા, એક નવુ · તત્ત્વ પ્રજામાનસમાં દાખલ થયુ, વેદ અને જૈન ધર્મ અમુક ચીજોના વેપાર કરવાની મનાઈ કરી છે, તે અમુક ચીજોના વેપાર અમુક ચાક્કસ જાતિ માટે અનામત રાખ્યો છે. (આજે એઅનામત ધંધા આંચકી લઈને શ્રીમંતા ઢાકાનુ બેફામ નિયÀાષણ કરે છે અને જેમના એ અનામત ધંધા હતા, તેઓને બેકાર બનાવીને તેમને અનામત નાકરીની મધલાળ લગાડી આપી છે.) અગ્રેજી વિચારો • દ્વારા પ્રજાના મનમાં ઠસાવ્યુ કે કોઇ પણ ધારવા એમાં કશુ ખાટુ નથી. જ્યારે આપણા ધમ અને લેાકાચાર એમ શીખવતા કે ગમે તે ધંધા કરાય નહિ અને ધંધામાં અપ્રમાણિક થવાય નહિ. તેમણે એક ખીજુ સૂત્ર નવી પેઢીને આપ્યુ કે Nothing is wrong in love and war.અને યુ પ્રેમ પ્રસંગમાં કાઈ જ • આચરણુ દોષયુક્ત નથી, અન્યાયી નથી. For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ આપણે ત્યાં યુદ્ધ જેવા ક્ષેત્રમાં જ્યાં હરપળે મૃત્યુ થવા સંભવ છે ત્યાં પણ અનીતિ ન આચરવાના, દગોફટકા, ન કરવાના સખત નિયમ હતા. જીવનનું કઈ ક્ષેત્ર એવું નથી. જ્યાં આપણા પૂર્વજોએ ધર્મનું, ન્યાયનું, નીતિનું, સદાચારનું બંધન ન સ્વીકાર્યું હોય. લડાઈ તે હવે પ્રજા માટે હતી જ નહિ, કારણ કે રાજવીઓ ઉપર અંગ્રેજોને સખત અંકુશ આવી ગયા હતે. પણ અંગ્રેજી સહશિક્ષણ અને પરદેશી સાહિત્યના પ્રભાવથી પ્રેમનું ક્ષેત્ર વિસ્તરતું હતું, અને તેમાં કશું ખોટું ન હોવાથી પહેલી ફિલસૂફીથી નવી પેઢીમાં ઉછુખલતા અને દુરાચાર પ્રસરવા લાગ્યાં. આપણી દેશી બિનખર્ચાળ તમામ રમતનું સ્થાન ક્રિકેટ અને ટેનિસે આંચકી લીધું. ઘેડાગાડી સામંતશાહીનું પ્રતીક ગણાવા લાગી. આધુનિક જીવન હોય તો મટર જ જોઈએ. વરસ સુધી પેઢી દર પેઢી -ચાલે એવાં તાંબાપિત્તળના વાસણેનું સ્થાન કાચના વાસણએ લીધું કારણ કે તે અંગ્રેજો વાપરતા હતા. લગ્નવિધિઓ, ધાર્મિક વિધિઓ એ બધું ઢંગ બની ગયું. અંગ્રેજે તે ક્યાં કરે છે? ન કરે તે તેમને શું નુકસાન થયું? એ ન કરવા છતાં જુઓને તેઓ કેવા આગળ વધી ગયા છે. આપણાં ક્રિયા ડે તો બ્રાહ્મણેએ પોતાનાં પેટ ભરવા બનાવ્યાં છે એમ અંગ્રેજી પ્રાધ્યાપકોએ હિંદી વિદ્યાર્થીઓને સમજાવી દીધું. " બેટા ઈતિહાસ દ્વારા નવી પેઢીના મનમાં લઘુતા ગ્રંથિ પેદા કરી અને બ્રાહ્મણ વિરુદ્ધ તો એ પ્રચાર કર્યો કે આ દેશનું પતન થયું હોય તો એ વાંક બ્રાહણેને જ છે. હવે બ્રાહ્મણોના સુધરેલા નિગીણ પિતે બ્રાહ્મણ છે એમ કહેવામાં શરમ અનુભવવા લાગ્યા. - કોઈ ભૂખ્યું ન સૂએ, કોઈ મુસાફરને ખાવાપીવાની અને રહેવાની અગવડ ન પડે, માટે દરેક ગામે અન્નક્ષેત્રો અને ધર્મશાળાઓ હતી. હવે નવી પેઢીના મનથી અન્નક્ષેત્રો એ આળસુને ઉત્તેજન આપવાના શો અને ધર્મશાળાઓ ગંદા આળસુના અખાડા ગણાવા લાગ્યા. હવે For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ તેને સ્થાને યુરોપિયન ઢબનુ સંધેલું. અનાજ વેચનારી હો આવી અને ડાયેલા આવી. આવા દરેક ફેરફાર ખર્ચ વધતા હતો, કમાણી વધ્યા વિના ખર્ચે વધવાથી ગરીખી વધતી હતી. હિંદુઓની ધાર્મિક વિધિએ પ્રત્યે નફરત પેદા કરવા, ચજ્ઞાતિ કાર્યો વિરુદ્ધ જોરદાર પ્રચાર ઝુંબેશ ઉપાડવામાં આવી. 'શિ અને ધર્માચાયનિ ભ્રષ્ટાચારી અને ભ્રષ્ટાચારીઓના અખાડા તરીકે વાવવાનુ શરૂ થયું. અન્નક્ષેત્રો ચલાવવાં એટલે આળસુઓને ઉત્તેજન આપવું. તળાવા ખાદાવવાં એટલે મેલેરિયાના ફાવેશ કરવા, વા ખાદાવવા એટલે સ્ત્રીઓને પાણી ખેચનારી મજૂરા બનાવવી. તેને બદલે વાટ વસ બનાવી ઘેર ઘેર પાણીના નળ આપેા. બધી દાનધર્માંની ક્રિયાએ અધ કરી દેશની સ`પત્તિના વ્યય અટકાવો અને દ્રેશ પ્રગતિ કરી શકે માટે શિક્ષણ આપવા કલેન્સ અને રાગીઓની ગણીએની સેવા કરવ ડાસ્પિટલે માટે જ તમારી સપત્તિ વાપરા એ જાતના પ્રચાર વેગપૂર્ણાંક શરૂ થયા. આ બધુ આપણા જ પૈસે અને આપણા જ માણસા દ્વારા થતું. અંગ્રેજો માત્ર પાછળ રહીને નારીસ ંચાર કરવા. - અ ંગ્રેજી નિશાળમાં દાખલ થયા પછી હું પૂજા કરવા જાઉં છું. એમ કહેવામાં શરમ અનુભવાતી, હું ટેનિસ કે ક્રિકેટ રમવા જાઉ છુ' કહેવામાં ગૌરવ ઋનુભવાતુ. ગામને ચાર કે શહેરામાં ઘરના એટલા ઉપર નાનાંમોટાં આવીને એસતાં. નાનાં ખાળકો વડીલેા પાસેથી કથાવાર્તા, તેમના જીવનના પ્રસંગે, અનુભવો, વડીલેાનાં પરાક્રમ અને આતોની વાતો માંગળતા અને તેમનાં પગ, માથુ' વગેરે દખાવતા. દેશ, ધમ અને સંસ્કૃતિનુ જ્ઞાન આ બાળકાને મળતુ. વંડીલેાના અનુભવો સાંભળીને મેધપાઠમેળવતા અને વડીલાનુ સ્વાસ્થ્ય જળવાતું, મોટી ઉંમરે લેાહીનું ભ્રમણ્ ઓછુ થાય છે, એટલે સ્નાયુઓ નબળા પડે છે, નસા સુકાય છે. સાંધામાં વા થાય છે. પણ બાળકાની ચપીથી તેમના યાહીનું ભ્રમણ્ For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ લખતુ. શરીરનાં અંગામાં સ્ફૂર્તિ શ્વેતી અને ખાસ તો પગનાં તળચાંમાં તેર કેન્દ્રો છે તેના ઉપર માલિશ થવાથી મગજ, આંખ, કાન, હૃદય, લિવર, કિડની, ગરદન, ખભા, ઘુંટણુ વગેરેના સાંધાને શક્તિ મળે છે. એટલે તેમની શારીરિક શક્તિ જળવાઇ રહેતી. અંગ્રેજી શિક્ષણ આવ્યુ. એટલે આ પછાત માનસના ગણાયેલા વડીલાની સેવા કરવાનું કે એમના અનુભવાની અને ધર્મની વાતો સાંભળવાનું બિનજરૂરી લાગ્યું. હવે સુધારક જીવન જીવીને અને અ ંગ્રેજોની નકલ કરીને જ દેશને આગળ વધારી શકાશે એ ચાસ માન્યતા ઘર કરી ગઈ હતી. એટલે રાતની ભજનમડનીએ અને નડીલા સાથેનાં મિલન આ સુધરેલી દુનિયામાં નકામાં લાગ્યાં. તેને બદલે રાત્રિ લખે, લખેશ્વમાં જુગાર અને અ ંગ્રેજોના ખાસ પ્રીતિપાત્ર અનવુ હોય તો તેમની સાથે બેસીને દારૂ પીવામાં જ આદેશની ઉન્નતિ દેખાવા લાગી. અંગ્રેજો કયાં રાજ પુજા કરે છે તેએ અઠવાડિયે એક વખત ચર્ચમાં જઈ આવે છે. પાદરીનુ' પ્રવચન સાંભળી આવે છે. આપણે પણ એવું' જીવન કેમ ન જીવીએ? રોજ બે કલાક પૂજામાં ખગાડવા. ૫દર કરોડ માણસ પૂજા કરે તે! રાજના ત્રીસ કરોડ કલાકો વેડફાય. માટે દર અઠવાડિયે એક વખતે અંગ્રેજોની માફક રવિવારે જ એક હાલમાં એસીને પ્રાથના કરી લેવાનાં મંડળ સ્થપાયાં. તેમાં પેાતાને વિદ્વાન અને ઉચ્ચ કક્ષાના ગણાવવા મથતા સાક્ષરો અને વિદ્વાના હતા અને પાતે પણ અ ંગ્રેજોની પેઠે અઠવાડિયામાં એક જ વખત પ્રાથના કરવામાં ગૌરવ માનતા અને પેાતાની આ માધુનિક અંગ્રેજી નકલ અગ્રેજ રાજકર્તાઓની નજર પાડવા પ્રયત્ના કરતા જેથી તેમની નજરે તેઓ સુધારક ગણાઈ શકે. પ્રજામાં આદરણીય થવાને બદલે અંગ્રેજી અમલદારોની નજરે આદરણીય ગણાવામાં અભિમાન લેવાવા લાગ્યું, અને તેમને ખુશ કરવા ૧૫ For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ તેમ જ ખુશ કરીને તેમની પાસેથી આર્થિક લાભ મેળવવા લાકોએ પોતાના દાનધમ નુ દ્રષ્ટિબિંદુ બદલી નાખ્યુ.. તેમના વડીલેાના ધનના, • દાનના પ્રવાહ જે રસ્તે વહેતા તે બ ંધ કરીને હવે માત્ર અ ંગ્રેજી નિશાળા, કાલેન્સ અને હાસ્પિટલે તરફ તેમના ધનપ્રવાહનાં પૂર ઊમટવા લાગ્યાં, અને આ કોલેજો દ્વારા સુધારકાની, પશ્ચિમચક્ષુઓની, મ ગ્રેછ સસ્કૃતિના ઝંડાધારીઓની ફાજ વધવા લાગી. સરકાર તરફથી આ ફાજને ઉત્તેજન આપીને સમાજ ઉપર તેમના અો જામે એવા પ્રયત્ન થવા લાગ્યા જેથી તેમના દ્વારા સમસ્ત સમાજ ઉપર પેાતાની પ્રતિભા જામી જાય. જ્ઞાતિસ’સ્થાઓએ મ ંગ્રેજોને હું ફાવ્યા અંગ્રેજોનુ મૂળ ધ્યેય તે સમસ્ત પ્રજાને દારૂ પીતી અને માંસ ખાતી, ખાસ કરીને ગાયનું માંસ ખાતી કરવાની હતી, જેથી તેને ખ્રિસ્તી ધર્મોમાં વટલાવી શકાય. તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ કાઈ ખ્રિસ્તી ધર્મ ન તા વેદ કે જૈન ધર્મથી ઉત્તમ છે, ન તો એ વેદ કે જૈનધી આને આ વાની શક્તિવાળા. છતાં કદાચ કોઇ માગભૂલ્યા હિંદી, ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા સમજણપૂર્વક નહિં તો સત્તા કે ધનની લાલચે તૈયાર થાય તેપણુ દારૂ અને માંસ પ્રત્યેની તેની સૂગ તેને તેમ તાં અટકાવે. અગ્રેજી ભણેલા દારૂ અને માંસને આધુનિક જીવન જીવવા માટે આવશ્યક ગણુતા. છતા પણ નવેદિતો પણ છૂટી અને જાહેર રીતે કાર અને માંસના ઉપયેાગ કરી શકતા નહિ. કારણ કે તેમ કરવા જતાં તેમના જ્ઞાતિજના તેમના બહિષ્કાર કરી જ્ઞાતિ બહાર મકે, એટલે તે સમાજમાંથી તદ્દન ફેકાઈ જાય, જ્ઞાતિ બહાર થયેલ વ્યક્તિને તેનાથી નીચી ગણાતી જ્ઞાતિ પણ પોતાનામાં સમાવવા તૈયાર ન થાય. ' જે જે લાકા ખાનગીમાં દારૂ પીતાં કે માંસ ખાતાં પકડાય તેમને તે ગમે તેવો માટા સરકારી અમલદાર હોય તોપણુ જ્ઞાતિ તેને જ્ઞાતિ અહાર મૂકી હૈૌ. જ્ઞાતિ બહાર મુકાયા પછી સમાજમાં તેની પ્રતિષ્ઠાનુ For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૭ લિલામ થઈ જતું. તેને દીકરાદીકરીનાં લગ્ન કરવાનું અશક્ય બની જતું. જ્ઞાતિમાં પાછા આવવા માટે તેને પ્રાયશ્ચિત કરવું પડતું અને જ્ઞાતિને ભારે દંડ ભરવું પડતું. જ્ઞાતિઓ સામે અંગેનું પ્રચાર આક્રમણ - આમ અંગ્રેજી સંસ્કૃતિ સામે જ્યાં રાજ્ય ન ટક્યાં ત્યાં જ્ઞાતિ સંસ્થા મજબૂત ગઢ પુરવાર થઈ. એટલે અંગ્રેજોએ જ્ઞાતિઓ સામે આક્રમણની તૈયારી કરી. આ જ્ઞાતિસંસ્થા કોમવાદી, પછાત માનસની જડ, મૂરખ ભ્રષ્ટાચારીઓના હાથનું રમકડું છે. ભારતવાસીઓએ જ્ઞાતિસંસ્થા તેડી નાખવી જોઈએ. જે ભારતે દુનિયાની પ્રગતિ સાથે કદમ મિલાવવાં હોય તે આ જ્ઞાતિસંસ્થાઓને તોડીફાડી નાખવી જિઈએ એમ અંગ્રેજે પિતાના ધ્યેયની સિદ્ધિ માટે ચોક્કસ માનતા અને અંગ્રેજોએ કહ્યું માટે આપણા નેતાઓ માનવા લાગ્યા, હજી પણ - માને છે: અંગ્રેજોએ આપણને જે કાંઈ નુકસાન કર્યું તે સીધી રીતે પોતે ન કરતાં પ્રચાર દ્વારા કે રુશવત દ્વારા આપણા માણસના હાથે જ કરાવ્યું છે. એટલે નિયમ પ્રમાણે જ્ઞાતિસંસ્થા સામે પ્રચાર કરીને પિતે તૈયાર કરેલા શિ દ્વારા જ જ્ઞાતિઓ ઉપર હુમલો કરાવ્યું, અને જ્ઞાતિઓ પાસેથી કોઈને પણ નાત બહાર મુકવાની સત્તા લઈ લેવડાવી. પરિણામે જ્ઞાતિને ગઢ તૂટી પડતાં દારૂ એ ગૃહઉદ્યોગ બની ગયે. ઇડા, માંસ, મચ્છી ન ખાનારા જડસુ ગણાવા લાગ્યા એ ત્રણે - હિંસક પદાર્થો સુધારાનું ચિહ્ન અને આવશ્યક પૌષ્ટિક ખોરાક બની ગયા. જોકે એ ત્રણે પદાર્થો ખેરાક નથી. ખાદ્ય પદાર્થો છે. ખેરાક તે કહેવાય જેનાથી પેટ ભરાય. ખાદ્ય પદાર્થ સ્વાદ ખાતર અથવા બીજા કેઈ કારણે ખાઈ શકાતો પદાર્થ છે. તેનાથી પેટ નથી ભરાતું | દા. ત. ખાંડ, ગેળ, મીઠું, અથાણું, ચટણી એ તમામ ખાવ પદાર્થો છે, ખોરાક નથી. તેમ માંસ, માછલી, છેડાથી પેટ નથી ભરાતું, For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ માટે તે ખાસક નથી, ખાદ્ય પદાર્થો છે, પણ પૌષ્ટિક પદાર્થો નથી.' હવે પરિસ્થિતિ એ છે કે જે માણસ દારૂ પીતાં પકડાય અને રાતિ તેને નાત બહાર કરે તે જ્ઞાતિ બહાર મૂકનાર પટેલને જેલની સજા થાય પણ સરકારી કાયદાનો ભંગ કરીને દારૂ પીતાં, વેચતાં કે બનાવતાં પકડાય તો માત્ર સાધારણ દંડની સજા થાય. આમ ધીમે ધીમે પ્રજાની માનસિક સ્થિતિ પલટાઈને પરદેશ પરસ્ત બનતી ગઈ. સમાજ ઉપર અંગ્રેજોને અંકુશ આવી ગયે. ' યુરોપિયને અહીં આવ્યા ત્યારે તેમની પાસે કે તેમના પાદરીઓ પાસે પણ ચારિત્ર્ય ન હતું, કે તેમના ધર્મગ્રંથોમાં ધર્મનાં ગૂઢ રહસ્ય કે પવિત્ર દર્શન ન હતાં. સોળમી-સત્તરમી સદીના અંગ્રેજોનું જંગલી જીવન જે લોકો આપણને જંગલી ગણાવીને આપણને કેળવવાને અને પ્રગતિને પંથે લઈ જવાને દંભ સેવતા હતા, તેઓ સેળમી અને સત્તરમી સદીમાં (એ સમયને ભારતને સુવર્ણ યુગ કહે છે) કેવા હતા તે વિષે પ્રસિદ્ધ ઇતિહાસકાર ટેકર નીચે મુજબ લખે છે : - ગામડાઓમાં તેઓ બરુની ઝૂંપડીમાં રહેતા. અગ્નિ માટે ઘાસ સળગાવતા. ધુમાડે જવા માટે ચૂંપડીમાં કોઈ સ્થાન ન હતું. રસ્તાઓ ઉપર ડાકુઓ અને નદીમાં ચાંચિયા ફરતા. મહામારી અને ગરીબીને લીધે વસ્તી ઓછી થતી હતી. શહેરના લેકેની પણ એવી જ હાલત હતી. સૂવા માટે તેઓ ભૂસા ભરેલા કોથળા વાપરતા. ગરીબ માટે વૈદકીય સારવાર ન હતી. ઠંડીથી બચવા શ્રીમંતો ચામડીનાં કપડાં પહેરતા, ગરીબ હાથપગ ઉપર ઘાસની પૂળીએ વીંટતા. લેકની પથારીમાં અને કપડાંમાં જૂ હતી. આખા યુરોપમાં ગરમીને રોગ મટા પ્રમાણમાં ફેલાયેલ હતો. તેથી એમ માની શકાય કે દુરાચાર વ્યાપક પ્રમાણમાં હશે. તે સમયના For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૯ લેખકો ઉપર વિશ્વાસ મૂકીએ તો એમ માનવુ પડે છે કે વિવાહિત કે અવિવાહિત, સાધારણ ગૃહસ્થ કે પાદરી, ગલીમાં ભટકતા ભિખારીથી દશમા પોપ લિયે સુખીના તમામ વર્ગના લાકો આ રાગથી બચ્યા ન હતા. પ્રજા એટલી તો અશિક્ષિત હતી કે પાર્લમેન્ટના ઘણા સભ્ય પશુ લખીવાંચી જાણતા નહી. દુરાચાર એટલા માટા પ્રમાણમાં ફેલાયે હતો કે એમ ખુલ્લુ' કહેવામાં આવતુ કે ઇંગ્લેન્ડની એક લાખ સ્ત્રીને પાદરીઓએ ભ્રષ્ટ કરી હતી, પાદરી ગુના કરે તો તેને નામની જ સજા થતી. ખૂન માટે પણ તેને માત્ર પાંચ રૂપિયાના દંડ થતો. આવી આ પ્રજાએ કેળવણી દ્વારા આપણા ઉપર આધિપત્ય જમાવી અ ંતે ખ્રિસ્તી બનાવી દેવાનું બીડું ઝડપ્યું હતુ અને ઈતિ. વ્હાસમાંથી એધપાઠ લેવાના ઈન્કાર કરનારા રાજપુરુષોને કુહાડાના હાથા બનાવીને તેઓ ધીમી પણ મક્કમ પ્રગતિ કરી રહ્યા છે એ હકીક્તના સ્વીકાર કરવા જ રહ્યો. જાતના સમૃદ્ધ વેપાર ભારતના અતિવિકસિત ઉદ્યોગા અને સમૃદ્ધિનાં મૂળ તેની સમૃદ્ધ અને સસ્તી ખેતીમાં હતાં, અને ખેતી સમૃદ્ધ તેમ જ સસ્તી હતી. ભારતનાં એરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા કરવાના સિદ્ધાંતને કારણે. સૌથી માટે ઉદ્યોગ કાપડના હતો. તે સમયે એકલું ગુજરાત સમસ્ત ઈરાન, તાર્તાર, તુકી, સીરિયા, ખાખ`રી (ઉત્તર આફ્રિકા), અરબસ્તાન, ચિપિયા વગેરે અનેક દેશને પોતાને ત્યાં બનેલુ રેશમી અને સુતરાઉ કાપડ પૂરુ પાડતુ. તે સમયના વિદેશી મુસાફરી લખે છે કે ઉચ્ચ અને મધ્યમ શ્રેણીના લગભગ તમામ લોકો રેશમી વસ્ત્રો જ પહેરતા. અકબરે રાજ્યને ખરચે રેશમી વસ્રો બનાવવાનાં કેન્દ્રો અમદાવાદ, લાહાર, આગ્રા વગેરે સ્થળે ચાલુ કર્યાં હતાં. એકલા લાડારમાં જ વ્હાલ બનાવનારી એક હજાર સાળા હતી, For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ બંગાળમાં સુતરાઉ કાપડની સાથે ઘેર ઘેર હતી અને કેપ ઓફ ગુડ હોપથી ચીન સુધીને દરેક માનવી ભારતમાં બનેલું કાપડ પહેરતો. અરબસ્તાન, મિસર (ઈજિપ્ત), લંકા, બર્મા, મલાઇકા, ચીન, જાપાન ફિલિપાઈન્સ અને છેક મેકિસકોમાં પણ ભારતીય કાપડની બેહ, ખપત હતી. - બંગાળ આખા મધ્ય એશિયાને ખાંડ પૂરી પાડતું અને આ તમામ માલન અને ભારત અને પરદેશ વચ્ચે મુસાફરોની હેરફેર ભારતીય બનાવટનાં વહાણમાં થતી. વહાણ બનાવવાને એક જબરજસ્ત ઉદ્યોગ હવે યુરેપમાં આપણું બનાવટનાં વહાણની જબરી માંગ હતી. કચ્છ અને સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતનાં બંદરે દરિયાઈ વેપાર અને વહાણે બનાવવાના ઉદ્યોગથી ધમધમતા હતાં હિંદી વેપારીઓ સામે કાવતાં પશ્ચિમથી પૂર્વ કાંઠા સુધીનાં રાજ્ય પાસેથી દયાની શિક્ષા માગીને પિતાની તમામ માલની આયાત નિકાસ વગર જકાતે કરવાનો અંગ્રેજોએ સન મેળવીને આપણા વેપારને ગૂંગળાવ્યું. બંગાળમાં મીર જાફર પાસેથી મહેસૂલ ઉઘરાવવાને ઈજારો લઈને, કાપડના વેપારનો ઈજારો લઈ, તેમ જ ભારતીય વેપારીઓ સાથે વેપારમાં વાંધો પડે તે તેનો મુકદમે બ્રિટિશ હદની અંગ્રેજી કેર્ટીમાં જ ચાલે એવા, કરારે કરાવી લીધા. હિંદી કારીગ ઉપર અમાનુષી જુલમની ઝડીઓ - હવે કાપડના વણકરોને તેમનું કાપડ અંગ્રેજો સિવાય બીજાને વેચવાની મનાઈ થઈ. અંગ્રેજે તેમની સાથે અમુક વાર કાપડ બનાવી આપવા કરારો કરતા માટે સેદે આપીને વણકરને એડવાન્સમાં પૈસા પણ આપતા અને પછી જેટલું કાપડ એક વરસે તૈયાર થઈ શકે એટલું કાપડ એક મહિનામાં આપવાનું દબાણ કરતા. વણકર એ કયાંથી આપે? એટલે કરારભંગને તેમની ઉપર અંગ્રેજી હકૂમતમાં મુકદ્દમે ચાલે. વણકર જલદી કામ કરી આપે માટે તેના ઘરમાં અંગ્રેજ ચેકી– For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧ દાર બેસે. વણકરને અઢાર-વીસ કલાક કામ કરવાની ફરજ પાડે. ઘરમાં કુટુંબના સભ્યના દેખતાં મારઝૂડ કરે. કાપડ અને તેટલું લઈ લે. તેના બદલામાં પૈસા આપવાને બદલે પાતે ઇંગ્લેન્ડથી લાવેલ અથવા અહીંથી ખરીદેલ માલ ઊંચા ભાવે આપે. જે વેચતાં વણુકરને પુરા પૈસા મળે નહિ. આવા જુલમથી ઝપાટામ ધ કાપડ ઉદ્યોગ પડી ભાંગ્યા. જુલમાઁ ત્રાસીને વણકરાએ સાળા ચલાવવાનું બંધ કર્યું". એકલા બિહાર રાજ્યના છ જિલ્લામાં જ ૬૬ હેજાર સાળા અંધ પડી અને ૧૫ લાખ કાંતનારીના રૂઢિયા અંધ પડયા. આવી જુલમી અન્યાયી જોહુકમીથી આપણા દરેક ગૃહઉદ્યોગ ભાંગી નાખ્યા. ઢાકાની વિશ્વવિખ્યાત મલમલ બનાવનારા વણુકરાએ અંગ્રેજોના જુલમથી ત્રાસી જઈને પેાતાના અ ંગુઠા કાપી નાખ્યા, જેથી કાપડ વણવાની તેમને ફરજ પાડી શકાય નહિ. આ જ રીત વેપારમાં પણ અજમાવી. વેપારી પાસેથી માલ ખરીદે તેને ભાવ તે જ નક્કી કરે. તે ભાવે વેપા૨ી માલ ન આપે તે હાથમાં હાથકડી નાખી પોલીસ થાણે લઈ જઈ મારઝૂડ કરે. પોતાના માલ તેને ઊંચે ભાવે લેવાની ફરજ પાડે. ન ખરીદે તે વળી પાછી હાથકડી પહેરવી પડે. અંગ્રેજો માલ ખરી? તેના બદલામાં પૈસાને બદલે પોતાના માલ ખજાર 'મત કરતાં ઊંચા ભાવે લેવાની ફરજ પાડે. આ રીતે તમામ વેપારીઓને ભાંગી નાખ્યા અને પોતે વેપારમાં મિનહરીફ્ તેમ જ મુખ્ય ઈજારદાર બની ગયા. (માન્ટગેામીના પૂર્વ ભારતના ઇતિહાસ અને કંપનીના બંગાળ સરકારના કાગળા) ઉપર મુજ!ની નીતિ વડે સમસ્ત ભારતમાં એકારી અને ગરીબી ફેલાવી, ઉદ્યોગ અને ધધાએને કચડી નાખી નવી પેઢીને નાકરીની શેાધમાં ભટકતી કરી અને નાકરી મેળવવાને પાત્ર મનવા પેાતાની નિશાળામાં ધકેલી ત્યાં તેમનું પશ્ચિમીકણુ કરવાનું શરૂ કર્યું અને પશ્ચિમીકરણ કરાયેલા સચિવોના હાથમાં આ મહાન ડૅશના વહીવટને For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ દેર આપી અને અહીંથી ચાલ્યા ગયા. તેથી આપણે એમ માનવાને લલચાયો કે હવે તે તેઓ ગયા. હવે આપણે સ્વાધીન અને મુક્ત પ્રજા છીએ. તે એ માન્યતા સદંતર બેટી છે. અર્થતંત્ર ઉપર જામતી પરશી પકડ તેઓ અહીં હતા ત્યારે તેમની પકડ હતી તેના કરતાં આજે તેમની પકડ ઘણી વધારે છે. તેઓ અહીં હતા ત્યારે તેમણે લશ્કર ખવું પડતું, વહીવટી ખર્ચ કરે પડતો, પ્રજાને વિરોધ પણ સહન કરે પડતો. તેઓ ગયા ત્યારે તેમનાથી પ્રભાવિત થયેલા, તેમના દ્વારા કેળવાયેલા અને તેમની સાથે પિતાનાં આર્થિક હિતો પણ કદાચ જેડડ્યાં હોય એવા પશ્ચિમચક્ષુઓનાં ટેળાં પાછળ મૂકતા ગયા, એટલું જ નહિ રાજ્યવહીવટની ધુરાને ભાર પણ તેમને જ સેપતા ગયા. હવે વિકાસ પામતા દેશને સહાયતા કરવાના ઓઠા નીચે આપણા ગળામાં કજના મખમલી ગાળિયા પહેરાવીને આપણી દરેક પ્રવૃત્તિ ઉપર પિતાને પ્રભાવ રાખે છે. પગમાંથી લેખંડની બેડીઓ કાઢી લીધી અને ગળામાં મખમલથી મઢેલી સેનાની સાંકળ પહેરાવી દીધી. તેમની હાજરીમાં અંગ્રેજી ભાષાને પ્રભાવ હતો તેના કરતાં તેમના વારસદાના હાથે ઘણે વધી ગયે અને સંસ્કૃત ભાષાને પ્રભાવ હતો તેના કરતાં ઘણે એ છે થઈ ગયે. પંચવર્ષીય એજનાઓ ઘડનારા તેમણે તૈયાર કરેલા ધુરંધરે છે. એ રોજના દ્વારા ગામડાઓમાં વધુ ને વધુ બેકારી ફેલાવીને તેમને શહેર તરફ વાળીને તેમને અંગ્રેજી બની ચૂકેલી શહેરી સંસ્કૃતિમાં રંગે છે. શહેરે અંગ્રેજી સંસ્કૃતિથી રંગાઈ ગયાં હતાં. ગામડાં તદ્દન અલિપ્ત હતાં. દરેક ગામડે પહોંચવું શકય ન હતું એટલે ત્યાં બેકારી ફેલાવી એક કાંકરે બે પક્ષીઓ પાડે છે. (૧) તેમને શહેરમાં ધકેલી દારૂ, માંસ, ઈડાના ધંધામાં નાખી પશ્ચિમી સંસ્કૃતિમાં લપેટી લેવા. (૨) ગામડાં. એના રાસા ગૃહઉદ્યોગ અને કારીગરોને ગૂંગળાવી દઈ સ્ટીલ, સિમેન્ટ, કાગળ, ખાંડ, તેલ અને ઈજનેરી ઉદ્યોગને શોષણને કાયમી ઈજા આપી દે. મજ સરેના હવે ભજી ભાષાનાની સાંકળ બીએ કાલ For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પરદેશી સહાય એટલે ચુડેલને વળગાહ પરદેશી સહાય વિના આપણે કોઈ કાર્ય કરી શકતા નથી. આપણી મટી જનાઓ માટે વિશ્વબેંકની સહાય રૂપી પરદેશી કરજ અને નાનીમેટી અનેક જરૂરિયાતો માટે પરદેશી સહાય લેવાની લાચારીને કારણે દેશની આંતર રાજનીતિ ઉપર પરદેશને, ખાસ કરીને યુનેની શાખાઓ અને વિશ્વબેંકને પ્રભાવ વધતો જાય છે. ' યુનેની F.A.O. સંસ્થા દ્વારા આપણી ખેતી અને પશુવિષયક તથા ખેરાક નીતિમાં દખલગીરી હોય છે. કેળવણી અને સાંસ્કૃતિક બાબતોમાં UNESCO (યુકે) સંસ્થાની દખલગીરી હેાય છે. "WHO સંસ્થા દ્વારા પ્રેટીના પ્રચાર માટે ઈડ, માંસ, માછલીના પ્રચારનું અને પ્રજાને તે ખાવા પ્રચાર અને દબાણ કરવા દખલગીરી થાય છે, યુનેની આ શાખાઓ સમાજ ઉપર સહાય દ્વારા પિતાને પ્રભાવ અને અંકુશ બેસાડવામાં સેવાને અંચળો ઓઢીને આવે છે.. અને તેમના આ કાર્યમાં આપણા શ્રીમંતોની બનેલી નામાંકિત કલા ભેળપણથી હથિયાર બની તેમના અંકુશ માટે મેદાન મેળું કરી આપે છે. અંગ્રેજી શાસનમાં થતું તેના કરતાં યુને અને વિશ્વબેંકની સહાય દ્વારા અનેકગણું વધારે શોષણ થતું રહ્યું છે. અને આ બધા આર્થિક, સાંસ્કૃતિક, રાજદ્વારી આઘાતથી તંગ બનેલી પ્રજાને એકવિશ્વ અને એકધર્મની મધલાળ ચટાડવાનું શરૂ થયું છે. ગરી પ્રજાના બે અંતિમ દવે અહીં આપણે તેમના બે ઉદ્દેશ કલ્પી શકીએ. પ્રથમ, તમામને - ન બને તોપણ મેટા ભાગની પ્રજાને ખ્રિસ્તી બનાવવી અને બીજા તબક્કામાં સમગ્ર પ્રજાને નાશ કરી અહીં ગેરી પ્રજા વસાવી દેવી. એટ્રેલિયા, અમેરિકા (આખે અમેરિકા ખંડ) ન્યુઝીલેન્ડ વગેરેમાં માનવવરતી બહુ ઓછી હતી. તે તમામ મનુષ્ય વસ્તીને હથિયાર વડે મારી નાખવાનું સુગમ બન્યું. પણ ભારતની કરોડની વસ્તીને હથિયારથી, For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ મારી નાખવાનું અને તે પણ આજના બદલાયેલા યુગમાં અશકય છે. એટલે આપણે નાશ કરે જ હેય તે બીજા રરતા વિચારવા જોઈએ. એક યુરોપી વિદ્વાને એ મત પ્રદર્શિત કર્યો છે કે જે હિંદુ પ્રજાને નિર્મળ કરવી હોય તે તેને પોષણ પુરવઠો (દૂધ-ઘીને પુરવઠો) કાપી નાખે અને તેમના ગ્રામ ઉદ્યોગ બંધ કરાવી દે એટલે રોગો, અશક્તિ, બેકારી અને ગરીબીથી એકાદ સૈકામાં સમગ્ર પ્રજા ખતમ. થઈ જશે. અને આ બન્ને ઉપાયને અમલ શરૂ થઈ ગયેલ છે. સાથે સાથે જ ઈસાઈ પાદરીઓને પ્રચાર અંગ્રેજી શાસનમાં હતું તેના કરતાં અનેકગણું વધી ગયેલ છે. દૂધ અને શુદ્ધ ઘીને પુરવઠો તદ્દન બંધ પડી ગયું છે. દર વરસે આશરે ત્રણ અબજ રૂપિયા દૂધના પાઉડરના અને પચાસ કરોડ રૂપિયા બટર ઓઇલના પરદેશી કેરીઓ લુંટી જાય છે. દૂધના અભાવે દર વરસે. પંદર લાખ બાળકો આંધળા બને છે. દુનિયાના ટી.બી.ના દર્દીઓના ૭૫ ટકા ભારતમાં છે. કેન્સર, હાર્ટ અને કિડનીના દર ચોમાસાના પરની પેઠે વધતાં જાય છે. બીજી તરફથી વર્તીવધારાને ભય દેખાડીને નિરોધ, નસબંધી, ગર્ભપાત જેવાં પગલાં યુનો અથવા તેની શાખાઓના દબાણથી વધતાં જાય છે. ખરી હકીકત એ છે કે આપણે ત્યાં કોઈ પણ સમયે આટલી વસ્તી હતી જ. સમકાલીન ઈતિહાસ ઉપર અને પરદેશી મુસાફરના વૃત્તાંત. ઉપરથી એમ સમજાય છે કે મેગલ સમયના ભારતની વસ્તી તે. સમયે બીજા કેઈ પણ રાજ્ય કરતાં વધુ ગીચ હતી. આ વર્તાને ખ્યાલ નીચેની હકીકત ઉપરથી મળી રહે છે. દક્ષિણના વિજયનગરના રાજવી પાસે વીસ લાખની ખડી ફોજ (Standing army) હતી એકલા આગ્રા શહેરમાંથી જ કોઈ પણ સમયે બે લાખ સૈનિકે મેળવી શકાતા. તે સમયે વસ્તીગણતરી મનુથી નહિ પણ મકાનેથી થતી. બંગાળની રાજધાની ગૌડમાં For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ બાર લાખ મકાને હતાં એટલે કે ગૌડ શહેર આજના મુંબઈથી મોટું હતું. એટલે આજની આપણી વસ્તી સ્ફટિક રીતે વધે છે એવી જાહેરાત. નાપાયાદાર છે. ફક્ત એટલે ફરક પડે છે કે નિરામિષાહારી હિંદુઓની સંખ્યા ટકાવારીના પ્રમાણમાં ઓછી થતી જાય છે અને માછલી તેમ. જ ભુંડ ખાનારાઓની વસ્તીની સંખ્યા વધે છે. ખરી વરતી તે યુરોપ-અમેરિકાના દેશની વધે છે કારણ કે તેઓ ખૂબ માછલાં અને ભૂંડનું માંસ ખાય છે. ચીન અને જાપાનીઓના વસ્તીવધારાનું કારણ પણ તેમને અનુક્રમે ઉંદર અને માછલીને, ખોરાક છે. સોળમી સદીમાં ઈગ્લેન્ડથી એક જ વહાણ May Flower મુસાફરથી ભરાઈને અમેરિકા પહોંચ્યું હતું. આજે ત્યાં વીસ કરોડ, અમેરિકાને છે, ત્રણ કરોડ કેનેડિયને છે. રશિયા, અમે ગુજરાતી ભણતા ત્યારે પ્રથમ વિશ્વવિગ્રહ વખતે ૧૯૧૬ આસપાસમાં ત્રણ કરોડની. વસ્તીવાળો દેશ હતા, આજે ત્યાં બાવીસ કરોડ લેકે છે. ઈગ્લેન્ડની વસ્તી સળમી સદીમાં આજે છે તેના આઠમા ભાગની હતી, ફાંસની આજે છે તેના કરતાં અડધી હતી. એ જ સ્થિતિ, જર્મની, ઈટાલી વગેરે દેશની છે. - જે એ કે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા વગેરે સ્થળે ગયા. ન હોત તે આજે યુરોપમાં તેઓ સમાઈ શકતા ન હોત. જ્યાં સુધી તેઓ માંસાહાર નહિ છેડે, ખાસ કરીને ઈડા, માછલી અને ભૂંડનું માંસ, ત્યાં સુધી તેઓની વસ્તી વધ્યા જ કરશે. એટલે તેમને વસવા. માટે બીજા નવા પ્રદેશોની જરૂર છે. કે ભારતથી વધુ સારે દેશ તેમને ક્યાં મળે? એટલે આવતાં સે. વરસમાં ભારતની પ્રજા અમેરિકા-એરટ્રેલિયાના મૂળ વતનીઓની માફક નાશ પામી જાય માટે, બેકારી, અષણ, બીમારીઓ અને કુટુંબનિયેજન દ્વારા તેના નાશને કાર્યક્રમ અમલમાં આવી ગયો છે અને For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ર૩૬ એ બધું કાર્ય યુનેની ગેરી પ્રજાઓની પેટા સંસ્થાઓ આપણા જ રાજકર્તાઓને હાથે, અર્થશાસ્ત્રીઓને હાથે અને કેળવણીકારોને હા, સમાજસેવકનાં હાથે, વર્તમાનપત્રો અને સામયિકો દ્વારા કરાવે છે. - રાજસત્તાને લશ્કરી કબજે છેડીને હવે તેમણે વધારે સખત અને ન કહે એ આર્થિક કબજો જમાવી લીધું છે. સમાજ ઉપર પરદેશી ભાષા, તેની અનિવાર્યતા હવાને પ્રચાર, પરદેશી વિજ્ઞાન, પરદેશી ખેરાક અને પરદેશી સાહિત્ય વડે કબજો જમાવ્યું છે. ગામ- ડાંઓની પ્રજા તેમાંથી મુક્ત ન રહે માટે જનાઓ દ્વારા તેને શહેરમાં હિજરત કરવાની ફરજ પાડવામાં આવી છે. આમ સમાજ “ઉપર કાબૂ જમાવ્યું છે, અને પકડ વધુ મજબૂત થતી ચાલી છે. અર્થતંત્ર તેમની મદદથી જ ચાલે છે. દર વરસે નવી જનાએને નામે નવું કરજ વધે છે. ઉદ્યોગોથી ઉકરડા ઉપાડવા સુધીનું કોઈ કાર્ય પદ્દેશી સહાય વિના થઈ શકતું નથી. આમ અર્થતંત્ર “ઉપર પણ તેમને કબજે છે. ખ્રિસ્તી બનવામાં મુખ્ય અવધે દારૂ અને માંસાહારના તેમાંથી દારૂની સૂગ ઊડી ગઈ છે. સમાજવાદીઓને મન એ કમાણ કરવાનું સાધન છે. શ્રીમતેને મન એ આધુનિક જીવન જીવવાનું. બેકારોને મન એ જી મેળવવાનું. શ્રીમંત બનવાનું અને સરકારી તંત્રમાં લાગવગ મેળવવાનું સાધન છે. હવે દારૂને વિરોધ કરે એ પછાતપણની, પ્રગતિના વિરોધી હોવાની છાપ મેળવવા જેવું છે. માસાંહાર, માછલી, ઈ, એ આવશ્યક પૌષ્ટિક, વૈજ્ઞાનિક અને ગૌરવયુક્ત ખોરાક છે. એ ખેરાક ન ખાવે એ જડ માનસની, પછા“તપણાની, સંકુચિતપણાની, પ્રગતિ વિરધીની છાપ મેળવવા જેવું છે. હવે એક ધર્મના વીમાં એટલે કે પ્રજાને મોટી સંખ્યામાં ખ્રિસ્તી બનાવ્યા સિવાય, ખ્રિસ્તી સંસ્કૃતિના વાડામાં પૂરી દેવાના સંજોગે વધુ ઊજળા થયા છે. હવે એક વિશ્વસત્તા અને એક ધર્મના નારા હવામાં પ્રસરી રહ્યા For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ છે. બીજી પ્રજાએ આ જાળમાં ફસાતી નથી. ચીન, જાપાન, ઈરાન અને અરબ જે અને પુરાવે છે. અરબ રાજ્ય અને ઈરાન, સહિતનાં બીજાં ઈસ્લામી રાજ્યને તે ઈસ્લામી જગત જોઈએ છે. ખ્રિસ્તી ધર્મને એમને ભય નથી. તેઓ તો માત્ર વેદ અને જૈન ધમને ઉછેદ ઈચ્છે છે કારણ કે જે આ બે ધર્મોના ઉચ્ચ મૂલ્ય ગોરી પ્રજાઓ જાણી જાય તે વગર મહેનતે ગેરી પ્રજા એ વૈદિક અને જૈન ધર્મ સ્વીકારી લે, અને પિપ તેમ જ તેમના પાદરીઓનું દિવાસ્વપ્ન તૂટી પડે. ચાળીસ કરોડ ભારતવાસીઓને ખ્રિસ્તી બનાવી શકાય તે પિપ ફરીથી પ્રોટેસ્ટંટ અને નાસ્તિક રાજ્ય સામે એક બળવાન સત્તા તરીકે હુંકાર કરી શકે યુરોપમાં તેનું ગુમાવાઈગયેલું વર્ચસવ પાછું મેળવી શકે. અમેરિકન અને રશિયને જેટલે એકબીજાને ભય છે, તે જ ભય ખ્રિસ્તી પાદરીઓને વેદ અને જૈન ધર્મને છે. એટલે એ ધર્મો સામે એ માત્ર સાવચેત નથી, આક્રમક પણ છે. તેની સામે જૈન અને વૈદિક ધમીએ આક્રમક થવું તો બાજુએ રહ્યું, સંરક્ષણદષ્ટિ પણ કેળવી શકતા નથી. ઊલટું બસે વરસ પહેલાં હતા તેનાથી આજે ઘણા વધારે બેદરકાર છે. 1 એકવિધ અને એક જ ધર્મની વાતમાં ભારતની હિંદ પ્રજા ભોળવાય છે કારણ કે તે શાંતિપ્રિય પ્રજા હોવાથી અને પરદેશી, પ્રચારથી ભ્રમિત બનેલી હોવાથી એમ માને છે કે વિશ્વરાજ્ય હેય. તે તે કેનાથી લડે? માટે વિશ્વમાં યુદ્ધને ભય ન રહે! પરંતુ એકથી વધારે આ હેવાં એ કાંઈ લાઈનું કારણ નથી, લડાઈનું કારણ હમેશાં સત્તાલાલસા, ધનલાલસા અને ઈષ્ય હોય છે. એક જ દેશના કેટલા આંતરવિગ્રહ થાય છે? ઈગ્લેંડમાં જ કેટલા આંતરવિગ્રહ થયા છે અને આજે પણ મૂડીવાદી, ઉદારમતવાદી, સમાજવાદી, સામ્યવાદી પક્ષ સાથે મળીને સંપથી રાજ્ય ચલાવવાને, બદલે કેટલા કાવાદાવા કરે છે? For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ અમેરિકામાં રિપબ્લિકના અને માર્કેટા આયર્ડ છે, તે રશિયા, ચીન અને બીજા સામ્યવાદી પક્ષે પણ આમાંથી ક્યાં માકાત છે? એક જ વિશ્વસત્તા એટલે ચીભડાંના ભારા. પણ ખરા ઉદ્દેશ એક • વિશ્વસત્તાના નથી પણ ગોરી સત્તાના વિશ્વના છે. એટલે બદલાયેલા સોગામાં અને ભૂતકાળની ભૂલેામાંથી એધપાઠ લઈને વિશ્વએ'ની રચના કરી તેના દ્વારા મનગારી પ્રજાએ ઉપર અધિકાર સ્થાપવાના પે'તરા છે. તેમાં મુખ્ય નિશાન ભારતની પ્રજા છે. અને ભારતના રાજપુરુષા સામે જઈને તેમના ફેંદામાં ફસાયા છે. પ્રજાના ધાર્મિક અંગ ઉપર શરૂ થયેલું' આક્રમણ જે કુનેહથી તેએ આપણા રાજકારણ, વેપાર-ઉદ્યોગ વગેરેમાં ઘૂસ્યા હતા, તે જ કુનેહથી હવે તેઓ આપણા ધર્મોમાં ઘૂસ્યા છે. અને આપણે તેમનાર્થી ચેતવાને બદલે તેમના ક્દામાં ફસાતા જઈ એ “છીએ. ફાર્ડ ફાઉન્ડેશન વતી ફ્રાય પુષ્ટિ સંપ્રદાયના સાહિત્યના અ ંગ્રેજી અનુવાદ કરવા ત્રણ કરોડ ડોલર (સાડીબાવીસ કરોડ રૂપિયા) આપ્યા. અને આપણે ખુશખુશાલ બની ગયા. પણ તેમણે આ રૂપિયા કાંઈ પૂ. ઇન્દિરાબેટીજી કે કૃષ્ણશંકર શાસ્ત્રીને નથી આપ્યા. એ તે અમેરિકના જ તેના અનુવાદ કરશે જે મેકસમૂલરના વેદના અનુવાદ જેવા હશે. કાર્ડને પુષ્ટિ સ'પ્રદાય તરફ એટલા બધા પ્રેમ ઊભરાઈ ગયા ઢાય તો તે પોતે વૈષ્ણવ ધમ શા માટે નથી સ્વીકારતો ? ધર્માચાર્યાં માત્ર ભૂલ્યા છે આપણા ધર્માચાર્યો તેમનાં આવાં કાર્યોથી ઉત્સાહિત થઈને ત્યાં આપણાં મંદિશ બાંધવાની એકબીજા સાથે શરતમાં ઊતર્યાં છે. પણ જેટલા લાખ રૂપિયા એ દેવમંદિશ ખાંધવા ખરચાતા હશે તેટલા 'હજાર હિંદુ એ મંદિરના લાભ લેવા ત્યાં હશે ખરા ? અને દીકને ત્યાંથી તેઓની હકાલપટ્ટી કરવામાં આવે તો એ મંદિશ અપૂજ નહિ રહે ? For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ એ દેવે મંદિરની શુદ્ધિ ત્યાં જળવાશે ખરી? ખ્રિસ્તી પ્રજાની અને આપણી શુદ્ધિની વ્યાખ્યામાં ઘણે તફાવત છે. તેઓ માસિક ધર્મ પાળતા નથી, મૃત મનુષ્યને અડકીને કે સ્મશાનમાં જઈ આવીને નહાતા નથી, સંડાસ જઈ આવીને હાથે પણ જોતા નહિ હોય! તે એ લેકે આપણાં મંદિરોમાં પ્રવેશી ભ્રષ્ટ નહિ કરે? અને જે મંદિરે ભ્રષ્ટ થાય છે તે પાપ કેવું હશે? ધીમે રહીને એ મંદિરોના ધર્માચાર્યો પણ તેમનામાંથી જ નિમાશે. તે વખતે મંદિરોને તમામ વહેવાર બદલાઈ જશે. અહીં તે ભગવાન હવેલીમાં મગજના લાડુ, કોર અને મઠડી આરોગે છે. ત્યાં કદાચ પાઉંભાજી આરોગવા લાગશે અને તેનું અનુકરણ આપણે કરીશું. અને આવતાં વરસમાં ભરાનારી વિશ્વધર્મ પરિષદમાં કદાચ વિષ્ણવ બનેલા ગેરા ધર્માચાર્યો જ એકવિશ્વ અને એકધર્મને નાદ સંભળાવતાં જેન અને વેદધર્મની તમામ શાખાઓને વિશ્વશાંતિની ખાતર, માનવતાની ખાતર, વિશ્વ સંગઠનની ખાતર, ખ્રિસ્તી ધર્મમાં દાખલ થઈ જવાનું આમંત્રણ સ્વીકારનાર પક્ષ મજૂદ હશે. ભૂતકાળમાં આપણા ધર્માચાર્યોએ બળજબરીથી કે દગાથી “વટલાવવામાં આવેલા હિંદુઓને પ્રાયશ્ચિત કરાવી ફરીથી સમાજમાં ન લેવાની ભૂલ કરી હતી. હવે ખુદ આપણા ભગવાનની મૂતિઓને જ અભડાવવા માટે ત્યાં મેલવાની વધારે મેટી ભૂલ કરે છે. આ પરશામાં આપણા જ્ઞાનમંદિરે સ્થાપે એ જ સાચું કાર્ય પરદેશમાં આપણાં દેવમંદિર બાંધવાં એ ભૂલ પણ છે, પાપ પણ છે. ત્યાં જરૂર છે-આપણાં જ્ઞાનમંદિર બાંધવાની, ને જ્ઞાનમંદિરે દ્વારા આપણા ઉપનિષદ અને આગનાં ઉચ્ચ મૂલ્ય અને પવિત્ર દર્શનની, ત્યાંની પ્રજાને સમજ આપવાની અને આપણું તત્વજ્ઞાન આપણું દર્શન. આપણા આચારવિચાર, આપણું ખેરાક-વિજ્ઞાન એ કે સમજે અને સ્વીકારે તે ભલે પિતાના પૈસે દેવમંદિરો બાંધે. For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ આપણા ધર્માચાર્યો અને દાનવીરોની તે આજે બેવડી ફરજ છે. ત્યાં જ્ઞાનમંદિર બાંધવાની અને અહીં આપણી પ્રજાને ધર્મ અને સંસ્કૃતિ સાથે સંબંધ કપાઈ ગયું છે અને પરદેશી સંસ્કૃતિની. જાળમાં ફસી છે, તે જાળમાંથી મુક્ત કરીને લેકેને ફરીથી સારા હિંદુ બનાવવાની. - પરદેશમાં મંદિર બાંધવાના અને ચલાવવાના ખરચના પૈસા અહીં આપણી પ્રજાની માનવતા, ખુમારી અને અસ્મિતા ફરીથી સજીવન કરવા ખરચવા જોઈએ. એ જ ખરી સંરક્ષક અને આક્રમક શિત છે. આટલી સાદી વાત આપણા ધર્માચાર્યો અને દાનવીરે સમજે તે For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ પ્રજાની પાયમાલીના ચાર ઘાતકી શા બાવર્તની મહાપ્રજા અને તેની મોક્ષલક્ષી સંસ્કૃતિની પાયમાલી માટે ચાર ઘાતકી શસ્ત્રો ઉપગમાં મુકાઈ ગયા છે. ૧. વિકાસ, ૨. એક્તા, ૩. ચીરા, ૪. ભેળસેળ. [1] ગાય, ખેતી, વેપાર, આયુર્વેદ, નારી, શિક્ષણ વગેરેને વિકાસના નામે વિનાશ કરાઈ રહ્યો છે. [૨] હિન્દુ-મુરિલમ; સવર્ણ-હરિજન; તે તે ધર્મના સંપ્રદાય વગેરેને એકતાના નામે વર્ગવિગ્રહ ઊભો કરાવાય છે, જે ચાલુ જ રહેશે તે કોઈ પક્ષ જીવી શકશે નહીં. [૩] શિક્ષણના બે ચીરા : વ્યાવહારિક અને ધાર્મિક, સિનેમાના બે ચીરા : ધાર્મિક અને ધાર્મિક ઈડાના બે ચીરા : સજીવ અને નિવ...કરીને અંતે વ્યાવહારિક શિક્ષણ, અધાર્મિક સિનેમા અને સજીવ ને જોરદાર પ્રચાર કરાવાય છે, તુરીઆ-કારેલાની સંયુક્ત કલમ વધી ગયા બાદ તુરીયાની આકૃતિના કારેલાં બનતાં તુરીઆના છોડ ઉપર ચીરો મુકાય છે તેવી અહીં દશા થઈ છે. [૪] ભેળસેળ દ્વારા વિનિપાત કર્યા નથી થયો ? બીજમાં ભેળસેળ; R ખેરાકમાં ભેળસેળ: લેહીમાં ભેળસેળ ! ભગવાં વસ્ત્રોમાં ય ભેળસેળ! તેથી નકલીને નાચ! સાચાને અચ! ' અર્થપ્રધાન શિક્ષણ શેતાને જ પકવશે. આર્યાવર્તાનું પ્રાચીન પરંપરાગત શિક્ષણ મોક્ષપ્રધાન હતું. તે !ધર્મલક્ષી હતું; સંસ્કારહેતુક હતું. આજનું શિક્ષણ અર્થપ્રધાન છે; કામલક્ષી છે; સંરકારશન્ય છે. - આ શિક્ષણ સ્વય અર્થપ્રધાન છે તેમ આ શિક્ષણ અર્થપ્રધાન જીવન જીવતા ધનવાને કબજામાં છે. કોડા રૂપિયા રોકીને ઊભી કરાતી શિક્ષણ સંસ્થાઓ પણ પૈસા કમાવવાના ઉદ્દેશથી ચાલતી હોય છે. - જે સ્વંય અર્થપ્રધાન ! જે અર્થપ્રધાને અને રાજ્યપ્રધાનોના તાબામ! તે શિક્ષણ બહુધા કૃતઘ, કોડીઓ, વિદ્રોહીઓ, કામુકે, વાંથીઓ, દેશી અંગ્રેજો, પરદેશપરસ્ત,સંસ્કૃતિશત્રુઓ અને નાસ્તિને જ પકવશે બાવા શિક્ષણ પાસે બીજી કોઈ આશા રાખશે જમા ! આ કલ્પનાની સત્યતા આખેઆખ કબૂવવી હોય તો બનારસ || યુનિવર્સિટી કે તેવી કોઈપણ સંસ્થામાં ત્રણ દિવસ માટે રહી આવે | બધું આપમેળે કબુલાઈ જશે. પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી == ===== == == == - - - - - - ~ For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ માંસાહાર મીમાંસા ૧, ઠંડું અર્થ વગરની ચર્ચા ઈડું હિંસક? કે અહિંસક? એ ચર્ચા દિવસે દિવસે જેર પકડતી જાય છે. તે બીજી તરફથી સસ્તા ટીન માટે ઈડું એ જ તરોપાય છે એ પ્રચાર પણ વેગ પકડી રહ્યો છે. * આપણા દેશમાં પીવાના પાણી સહિત તમામ જીવન જરૂરિયાતની ચીની અછત વધતી જાય છે. પરંતુ ભેળા વેકેને ભેળવનારાઓની પેટ નથી. " ઈડું હિંસક છે કે અહિંસક એ ચર્ચા જ અસ્થાને છે. ઈડું. ખાનારે હિંસક છે. પછી ઈડને હિંસક કહો કે અહિંસક, અને કહેવાતા અહિંસક અને હિંસક ઈડના દેખાવમાં કઈ ફરક નથી. દરેક ઈડું વેચનારની ઈચ્છા પ્રમાણે અને ખરીદનારની માંગ પ્રમાણે તે હિંસક કે અહિંસક બની જાય છે. ઈડું સસ્તું પ્રોટીન મેળવવાનું એકમાત્ર સાધન છે.” એમ કહી ઈડના વેપારમાં રસ ધરાવનારા ગરીબોના બેલી થવાને કેળ કરી શકે છે, પણ એ પ્રચાર સત્યથી વેગળે છે. ઈડાં વિના જીવી શકાય? ખશે સવાલ એ છે કે શું ઈડું અનાજ અને પાણી જેવી જીવનજરૂરિયાતની ચીજ છે? મનુષ્ય જેમ અન્ન ખાધા વિના જીવી ન શકે તેમ ઈડું ખાધા વિના શું જીવી ન શકે? For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ ઈંડું જીવનજરૂયિાતની ચીજ નથી. એના વિના મનુષ્ય નીરોગી રહીને જીવી શકે છે. સરકારી, અર્ધસરકારી અને ખાનગી ક્ષેત્રનાં મરઘાંઉછેરકેન્દ્રો વસે હાર્ડ ૫૩૦ કરોડ ઈંડાં પેદા કરે છે. જો રાજનું માત્ર એક ઈંડું ખાવામાં આવે તો દોઢ કરોડ મનુષ્યને એટલાં -ઈંડાં પૂરાં પડે, બાકીના ૬૦ કરોડ મનુષ્ય ઈંડાં નથી ખાતાં, છતાં જે તેમને પૂરતુ અનાજ ખાવા મળતુ હાય તે સારી રીતે છવી શકે છે. પ્રેટીન માટેના પ્રચાર પાછળ પરદેશી દખાણુ કાર્ય કરે છે. શરીર સ્વાસ્થ્ય માટે પ્રોટીન કરતાં વાહતત્ત્વ અને કેલ્શિયમ મહત્ત્વનાં છે. અને તવા ઈંડાંમાં આછાં છે. મને તત્ત્વા ઈડામાં કાઈ પણ પ્રકા “ના અનાજમાં હાય તેના કરતાં ખૂબ આાછાં છે. જ્યારે પ્રોટીનની ટકાવારી કંઠાળ કરતાં ૫૦ ટકા એછી છે. ઘઉં, બાજરી, મકાઇમાં અનુક્રમે ૧૧.૮ ટકા, ૧૧.૬ ટકા, ૧૧.૧ ટકા પેટીન છે. એક ઈંડામાં માત્ર છ ગ્રામ પ્રોટીન ડાય છે. નીરોગી રાખનારાં તત્ત્વા લાહીમાં જેમ લેહતત્ત્વ વધારે તેમ મનુષ્યની રાગના પ્રતિકાર કરવાની અને શ્રમ કરવાની શક્તિ વધારે. જેમ લેાહીમાં લેાહતત્ત્વ વધારે, તેમ તેના જખમની રૂઝ જલદી આવે, અને કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં હોય તા જ શરીરના વિકાસ થાય. હાડકાં મજબૂત અને અને મનુષ્ય શ્રમ પણ કરી શકે. શરીરને નીરાગી અને કાર્યક્ષમ રાખવા માટે કામેહિાઇડ્રેટ મુખ્ય ભાગ ભજવે છે. માટે પ્રેટીન કરતાં કાર્બોહાઇડ્રેટનું મૂલ્ય ખમણું છે. પણ ઈંડાંમાં કાર્બોહાઈડ્રેટ બિલકુલ નથી. હૃદયને નીરોગી રાખવા માટે પણ કેલ્શિયમની જરૂર છે. અને તેથી જ આયુર્વેદમાં હૃદયરોગ ઉપર જે ભસ્મ અને અર્જુનની છાલ અપાય છે તે તમામ કેલ્શિયમ છે. ચણા અને તલમાં ખુખ ઊંચી For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ જાતનું કેલ્શિયમ સારા પ્રમાણમાં હોય છે. માટે તે બાળકને સહેલાઈથી પચે તેવા તલ અને ઘોડાને ચણા ખવડાવે છે. તે અનાજમાં વધારે પ્રોટીન છે. આપણે જે અનાજ ખાઈએ છીએ એ તમામમાં પ્રોટીન છે. ઘણી જાતના અનાજમાં ઈડાં કરતાં ત્રણગણું પ્રોટીન છે. છતાં ઈડ વિષેના પ્રચારના લેખે ભેળા લેકો વાંચે છે, ત્યારે અનાજમાં વધુ પ્રોટીન હોવાની જાણકારી ન હોવાને કારણે મેંઘાં અને ઓછાં પ્રોટીન.. વાળાં ઇંડાં ખાવા લલચાય છે. - આજે એક ઈંડું ૪૦ થી ૫૦ પૈસાનું મળે છે. જેમાં ૬ ગ્રામ. પેટીન હોય છે. કોઈ પણ કઠોળ ૨૦ થી ૩૦ પૈસામાં ૫૦ ગ્રામ મળે છે. જેમાં ૧૨ ગ્રામ પ્રોટીન હોય છે. હવે ૪૦ પૈસાનું ૬ ગ્રામ પ્રોટીન સસ્ત કહેવાય? કે ૨ર્થી ૩૦ પૈસાનું ૧૨ ગ્રામ પ્રોટીન સસ્તુ કહેવાય? પરંતુ અજ્ઞાન કે અનાજમાં રહેલા વધુ અને સસ્તા પ્રોટીનની તેમને માહિતી ન લેવાને કારણે ઈડના પ્રચારમાં ફસાય છે. ૪૦ પૈસાના એક ઈડામાં માત્ર ૩ ટકા કેલ્શિયમ ટકે. લોહતત્વ અને ૧૭૩ ડિગ્રી કેલરી મળે છે, ત્યારે ૨૦ થી ૩૦ પૈસાના અનાજમાંથી ૭ ટકાથી ૧૨ ટકા સુધી કેલ્શિયમ, ૨૦૦૧૫ થી ૦૦૫ ટકા સુધી લેહતત્વ અને ૩૭ર થી પ૬૪ સુધી કેલરી મળે છે. એટલે ઈડુએ સસ્તુ અને વધુ પ્રોટીન મેળવવાનું એકમાત્ર સાધન છે એ. રજૂઆત નિરાધાર છે. " પિષક શક્તિના દાવાને પડકાર ઈડાની પિષક શક્તિના દાવાને સહેલાઈથી પડકારી શકાય તેમ છે. કુસ્તી એ શારીરિક શક્તિની કસોટીનું શ્રેષ્ઠ સાધન છે. દુનિયાએ એક પણ પહેલવાન એ નથી કે જેણે શકિત માટે દૂધ પીધા વિના માત્ર ઈડ અને માંસ ખાઈને જ અખાડામાં પ્રવેશ કર્યો હોય. તેનાથી ઊલટું એવા અનેક બ્રાહ્મણ પહેલવાને ભારતે જોયા છે જેમણે, ભલભલા માંસાહારી દેશી-વિદેશી પહેલવાનેને હરાવ્યા છે. For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ પંડિત બિશન ગોપાલ બે મથુરાના ચુસ્ત વૈષ્ણવ બ્રાહ્મણ અને જુવાનીમાં ઉત્તર પ્રદેશના સર્વશ્રેષ્ઠ પહેલવાન હતા. વિશ્વચેમ્પિયન પહેલવાન ગામા કહેતા કે હું માંસ અને ઈકે માત્ર સ્વાદની ખાતર ખાઉં છું. કુસ્તી લડવાની શકિત માટે તે દૂધ જ શ્રેષ્ઠ છે. તેઓ રજ ૩૦ લિટર દૂધ અને ૨ કિલે શુદ્ધ ઘી ખાતા. આવો જ એક દાખલે મુંબઈના એક પરમ વૈષ્ણવ કુટુંબના ભાટિયા યુવાનને છે, જે મારા ખાસ મિત્ર હતા. પ્રસંગ હતે ચર્ચા ગેટથી બોરીવલી સુધી રેડવાની હરીફાઈને તેમાં કોઈને પણ ભાગ લેવાની છૂટ હતી. શ્રી પ્રાગજીભાઈને ઘેર ગાયે હતી. તેઓ રોજ સિવારે ઓવલના મેદાનમાં ચીર ચક્કર પૂર ઝડપથી ફેડે, અને દોડીને તરત જ ચાલુ શ્વાસે ટમ્લર ભરીને દૂધ પી જાય. ' - શરતમાં તેમના હરીફ પારસી અને મરાઠા હતા. ઈડાં અને માંસ ખાનારા પારસીઓ મશ્કર ભારે. રેડ શરૂ થઈ અને એકના એક ગુજરાતી જુવાનની મશ્કરી કરવાનું પારસીઓએ શરૂ કર્યું, વાણિયા! ઈડાં ખાય કે? ભાત ખાઈને ટેરવા આવે છે જે જે હે ધોતિયું બગરી ન જાયવગેરે શબ્દોને મારે ચલાગે. પ્રાગજીભાઈએ જવાબ આપે, “તમે દોડ્યા આવો. શું થાય છે તે જે .” પ્રાગજીભાઈએ વ સુધી ત્રીજે-થે નંબરે રહીને પારસીઓને "દબાવતા દેડ્યા કર્યું. વાંથી આગળ વધ્યા કે બીજે નંબરે આવી પ્રથમ દેડનારા ઉપર દબાણ લાવ્યા. અને અંધેરીથી એવી ઝડપ વધારી કે સહુ પ્રથમ બેરીવલી પહોંચ્યા ત્યારે તેમના ઈs ખાનાર હરીફે દેઢથી બે માઈલ પાછળ રહી ગયા હતા. રણ કરોડ માનવોના ખેરાક મરઘીઓના પેટમાં હવે રાષ્ટ્રીય હિતની દષ્ટિએ ઈડ ઈએ. સસ્કારી આંકડા અજબ મરઘા ઉછેર કેન્દ્રોમાં ૧૧ કરોડ ૫૦ લાખ મરઘાં છે, જેમને મજ માથાદીઠ જુવાર, મકાઈ વગેરે ૧૩૦ ગ્રામ અનાજ ખવડાવવું For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પડે છે. એટલે કે દર વરસે ત્રણ કરોડ માણસાને પેટ ભરીને ખવડાવી, શકાય તેટલુ અનાજ આ મરઘાંને ખવડાવી દેવાય છે. હવે આ અનાજમાંથી ખાસ તૈયાર થતા ખાશકમાં ઈડાં વધુર વજનનાં થાય માટે ગાયનું માંસ અને ગાયનાં હાડકાંની ભૂકી મેળવવામાં આવે છે. એટલે ઇંડાંને અહિંસક ઠરાવવા માટે એ માત્ર અનાજનુ રૂપાંતર છે એ રજૂઆત અર્ધસત્ય છે. એ અનાજ ગામાંસ અને ગાયાનાં હાડકાંના મિશ્રણનુ રૂપાંતરછે એમ કહેવુ ચેગ્ય છે. ઉપરાંત તેમાં માછલાં પણ ભેળવવામાં આવે છે, અને આમ હોવાથી એ માંસ, માછલાં અને હાડકાંનું રૂપાંતર હાઈ અહિંસક પણ નથી અને હિંદુઓને ખાવા ચાગ્ય પણ નથી. પણ અહીં આપણે ફરૌથી હિંસા-અહિંસાના પ્રશ્નને ખાજીએ. રાખી શષ્ટ્રના આર્થિક હિત તરફ વળીએ. બજારમાં ત્રણ કરોડ માણસને એટલે કે, કુલ વસ્તીના પાંચ ટકા માણસાને ચાલે એટલા અનાજની માંઆને ખવડાવવા માટેની ખરીદી થાય ત્યારે અનાજના ભાવ ઘટી શકે નહિ. જ્યારે પ૦ ટકા માણસા દેશમાં અનાજના પૂરતા જથ્થા ઢાવા છતાં માત્ર એક ટક ખાઈને જીવતા હોય ત્યારે તેમને વધુ અનાજ સસ્તા ભાવે પૂરુ પાડવાને બદલે એ અનાજ મરઘાંને ખવડાવી દેવુ' એ માનવતા સામે. ઢવાનિયત ભરેલા ગુના છે. દાંભિક પ્રચાર હિટલરે તેા યહૂદીઓને ગેસથી ગૂંગળાવીને ઝપાટાબંધ મારી. નાખ્યા હતા. નાદિરશાહે તલવારને ઝાટકે દિલ્હીવાસીઓની કતલ ચલાવી હતી. પરંતુ અહીં તા અનાજના પૂરતા જથ્થા હાવા છતાં ટાકાને ભૂખથી ખાવી રિબાવીને મરવા દઈને મરઘાંને અનાજ ખવડાવી દેવાય છે. અને પછી તેમનાં ઈંડાં અપષણનાં દરડા સામે રક્ષણ આપશે કહીંને તે ખાવા ટીકાને લલચાવાય છે. પરંતુ ઈંડાંથી માણસનું પેટ ભરાતુ નથી, એ ગરીબના ખારાક હાવાના દાવા સત્ય For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ વેગળ છે. ૩૦ પૈસાના ૧૦૦ ગ્રામ શાક વડે રોટલા ખાઈ શકાય છે. ૪૦ પૈસાના ૫૦ ગ્રામના એક ઈડ વડે રોટલા કે ભાત નથી ખવાતા. મરઘાને ખવડાવાતું અનાજ ૩ કરોડ માણસને પેટ પૂરતું ખવડાવી શકાય. અને એ ત્રણ કરોડે માણસને તેમાંથી પાંચ લાખ આડત્રીસ હજાર બસો ટન પ્રોટીન મળે. જ્યારે પેલા ૫૩૦ કરેડ ઈડાંથી માણસોનું પેટ નથી ભરાતું અને તેમાંથી પ્રોટીન માત્ર ૩૧,૮૦૦ ટન મળે છે, એટલે કે ગરીબેના મોંમાંથી સસ્તા અનાજનું ૫ લાખ ૩૮ હજાર ૨૦૦ ટન પ્રોટીન ઝૂંટવી લઈ મરઘાને ખવડાવી દઈને પછી તેમનાં ઈંડાંમાંથી માત્ર ૩૧,૮૦૦ ટન પ્રોટીન મેળવીને લેકેને સરતું પ્રોટીન આપવાનો અને ગરીબની સેવા કરવાને અને રેજી આપવાને દંભ સેવવામાં આવે છે.. એટલું જ અનાજ શું શું ન આપે? હવે જે આ મરઘાને ખવડાવાતું અનાજ ગાને ખવડાવી દઈએ તે દેઢ કરોડ ગાને સારી રીતે જીવાડી તેમની પાસેથી ૧૫ અબજ લિટર દૂધ મેળવી શકીએ. સાડા ચાર લાખ ટન પ્રેટીન અને સાડા સાત કરોડ ટન ખાતર મેળવી વધુ અનાજ પેદા કરી શકીએ. અથવા તે છાણને બળતણ તરીકે વાપરીએ તે ૯૦૦ કરોડ લિટર કેરોસીનની આયાતનું હૂંડિયામણ બચાવી શકીએ. મનુષ્ય અને પશુઓને ભેગે જ મરઘાને અનાજ ખવડાવી દઈ અનાજની અછત અને મેંઘવારી, દૂધ ઘીના દુકાળ અને તેની આયાત અને બળતણ તથા ખાતરની ખેંચ વધારી, પરિણામે કેસનની આયાત અને ફર્ટિલાઈઝરનાં કારખાનાઓ માટે એટલે કે બિનજરૂરી તેમ જ બિનઉત્પાદક ઉદ્યોગ માટે જંગી મૂડીરોકાણ (ફર્ટિલાઈઝરની બિનઉપયોગિતા અને અનર્થિકપણ વિષે વધુ માહિતી માટે મારું પુસ્તક “ફર્ટિલાઈઝર અથવા મતને વરસાદ” વાંચવું) અને રાષ્ટ્રના અનાજ, મૂડી અને બળતણનું નિકંદન કાઢનારા મરઘાં ઉછેર માટે જગી મૂડીરોકાણ કરવું, લેકીને બેટી ભ્રમણામાં રાખવા અને પ્રજાને For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ગેરરસ્તે દોરી રાષ્ટ્રને ભયંકર આર્થિક અધોગતિમાં ફેંકવી તેની પાછળ કોઈ આર્થિક કે વૈજ્ઞાનિક ડહાપણ નથી. એ છે માત્ર સંસ્કૃતિને દ્રોહ, ભોળી ધર્મપ્રિય પ્રજા સામેની છેતરપિંડી. . બેટીનને ગાંડપણ ભર્યો પ્રચાર પ્રજાને પાયમાલ કરી નાખશે સસ્તા પ્રોટીન માટે ઈડ ખાવાની આવશ્યક્તાના ધારદાર પ્રચારથી ભેળવાઈને, ઈડ એ જ ગરીબ બાળકો માટે મળી શકે અને પિલાઈ શકે તે એકમાત્ર ખેરાક છે એવા વાહિયાત દાવાથી લલચાઈને ઈડી ખાવાનું શરૂ કરતા ભેળા પ્રજાજનેને ક્યાં ખબર છે કે તેઓ રોજ જે અનાજ ઘરમાં ખાય છે તેમાં ઇંડાં કરતાં ખૂબ સસ્તું અને બમણા પ્રમાણુનું પ્રેટીન તેઓ ખાતા જ હોય છે. રાજ ઘરમાં ખાતા અનાજના ગુણદોષથી અજ્ઞાન એવા તેમને એ પણ ખબર નથી કે અનાજ ઉપરાંત સેઇમાં વપરાતાં છ-મેથી જેવા મસાલામાં ઈડ કરતાં વધારે પ્રમાણમાં પ્રોટીન, કેશિયમ, લેહતત્ત્વ અને કેલરી હોય છે. જીરામાં અને મેથીમાં ઈડ કરતાં અનુક્રમે દોટું અને બમણું ટીન, અઢારગણું અને પિણ બેગણું કેશિયમ, પંદરગણું અને સાતગણું લેહતત્ત્વ તેમ જ બમણુ કેલરી છે (ભારત સરકારનું હેલ્થ બુલેટિન નં. ૨૩) પરંતુ ઇંડિયામણની ભૂખ સરકારે લેકના મેમાંથી તેમની જિની જરૂરિયાતની પૌષ્ટિક ચીજો છીનવી લઈને નિકાસ કરી નાખે છે. તેમ કરી લેકોને વિવિધ પ્રકારની બીમારીઓનો જડબામાં ધકેલે છે, અને પછી ગરીબોના બેલી હોવાનો દાવો કરીને, ઈડા, માછલી વગેરેને પિષક ત તરીકે પ્રચાર કરે છે. અને તેથી અનાજ કરતાં મોંઘી અને ઓછી પિષણવાળી ચીજોના ઉત્પાદન માટે પ્રજાના પસીનાના કરોડ, અબજો રૂપિયાને ધુમાડે કરે છે. આમ કરવામાં તેમના દિલને જરા પણ આંચકો લાગતું નથી. For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ -જરા પણ શરમ આવતી નથી. કારણ એ ઈશ્વરનો ઈન્કાર કરનારી સિકયુલર સરકારે હોય છે. હૂંડિયામણુ એ તેમને સવાઈ ઈશ્વર છે, હિંસા અને ભ્રષ્ટાચાર એ એમની નીતિ છે, પક્ષપલટા અને વચનમંગે કરવા એમાં તેમની મુત્સદ્દીગીરી સમાઈ જાય છે, અને દારૂબંધી કર-- બવાની ડંફાસ મારવી એ જ એમને ગાંધીમાર્ગ છે.' આમ ઈંડાં એ હિંસક છે કે અહિંસક એ ચર્ચા અસ્થાને છે. પરંતુ એ ભોળી અને ધર્મપ્રિય પ્રજા સાથેની નિર્દય છેતરપિંડી છે. અને રાષ્ટ્રની સમૃદ્ધિ અને સંપત્તિને રોળી નાખનારી ચીજ છે. -ડાં અનેક રોગોને નોતરે છે. - આર્થિક દષ્ટિએ ઈડાં ખાવાં વધુ ખર્ચાળ છે, એ વિષે મેં વારવાર લખ્યું છે. તે ખાવાથી રોગ થાય છે કે કેમ એ ચર્ચાથી દૂર રહીને, ઈંડાં, માંસ, માછલીને ખેરાક-આપણે જે રેજિદે ખેરાક ખાઈએ છીએ તેના કરતાં વધુ પિષણ આપનારે છે કે કેમ, તે નક્કી - કર્યા વિના માત્ર પ્રથારના બળે ભ્રમિત થઈને તે ખાવાનું શરૂ કરવું તેમાં નથી ગૌરવ, નથી ડહાપણ કે નથી ફાયદો. " કે ઇડા, માંસ આદિ ખાવાથી વિવિધ પ્રકારના રોગે થાય. છે એમ પ્રખ્યાત હેકટરે કહે છે જ. ઉપરાંત મારા પિતાને પણ એ. અનુભવ છે કે ઈંડા ખાનારા અને માંસાહાર કરનારાઓમાં વાયુને - લગતા રોગ જેવા કે સંધિવા, આર્થરાઈટીસ, ગાઉટ, પિલિયે, લકવા નિરામિષાહારીઓ કરતાં પ્રમાણમાં વધુ હોય છે અને જે તેઓ દૂધ ન લઈ શકતા હોય તે માંસાહાર કરવા છતાં પણ અપષણનાં દરથી, -દૂધ ન લઈ શકનાર નિરામિષાહારીઓ જેટલા જ અપષણનાં દરથી પીડાતા હોય છે. 'પ્રજાના મોંમાંથી દૂધ શા માટે આંચકી લેવામાં આવે છે? છે. ભારતની આબોહવામાં પ્રજાને એકમાત્ર વહેવારુ અને ચક્કસ પગલાં દ્વારા મધું અને દુષ્પાપ્ય બનાવવામાં ન આવે તે સહુથી સસ્તું મળી શકે એવી એક માત્ર પિષણની વસ્તુ દૂધ નિર્દયતાપૂર્વક કયાં વિના નથી ડહાપરવાથી વિવિધ જાતને પણ For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૫. આંચકી લેામાં આવી છે. પછી અપાષણના રાગેાના ભયના પ્રચાર કરીને, સરસ્તા પાષણને નામે અને પોષણ માટે પ્રાટીન માગળ કરીનેન્દ્ર ઈંડાં-માંસ-માછલી ખાવાના જોરદાર પ્રચાર વિવિધ રીતે વિવિધ ક્ષેત્રો દ્વારા કરવામાં આવે છે. ગરીને ઈંડાં મત આપવાની દરખાસ્ત દ્વારા ગરીમાને લલચાવીને નિરામિષાહારી શ્રીમંતા સામે ગરીમાને ભડકાવવામાં આવે છે. પણ જે લેાકેા ગરીમાને મકૃત ઈંડાં આપવાની ગર્જના કરીને ગરીબેની સહાનુભૂતિ મેળવી લેવા ફાંફાં મારે છે તેએ કાંઇ પેાતાના ખિસ્સામાંથી, જે કાર્ય મફત વેચાશે તેની કિંમત આપવાના નથી. એ ખર્ચના બાજ તેા ઈંડાં ન ખાનારી બહુમતી પ્રજાની પાસેથી વિવિધ પ્રકારના કર નાખીને ઉઘરાવી લેવામાં આવશે. પ્રજાને વટલાવવાની, તેનુ શાષણ કરવાની, તેને ધમચ્યુત કરવાની, હિંદુ સસ્કૃતિને ખતમ કરવાની આ રીત ઇસ્લામની સમશેરકરતાં વધુ ખતરનાક છે. વિવેકભ્રષ્ટાનામ દરેક માખાપને પોતાનાં બાળકને પેષણ મળે એવી ઈચ્છા હોય છે. પશુ પોષણ માટેનું શ્રેષ્ઠ સાધન-દૂધ-તે મેળવી શકતાં નથી. મળે છે તે પણ મધુ અને સિન્થેટીક ડાય છે. (સિન્થેટીક એટલે. સ્વદેશી પાણી, પરદેશી પાઉડર, ખટર ઓઇલ અને ખીજા' કેમિકલ્સની ભેળસેળવાળું દૂધ) લેાકાને તેના તરફ અભાવ છે. તેની ગુણવત્તા માટે શંકા છે. તેઓ છાપાંઓમાં, સામયિકામાં અને માસિકામાં તંદુરસ્તી. માટે ખાળકાને ઈંડાં ખવડાવવાના પ્રચારના લેખા વાંચે છે. ડાકટરા પણ શક્તિ માટે બાળકને ઈંડાં ખવડાવવાની સલાહ આપે છે. પછી.. કચવાતાં મને મા—ખા ખાળકાને ઈંડાં ખવડાવવાની શરૂઆત કરે છે. થોડા દિવસ પછી તે તેમને કાંઠે પડી જાય છે. કાઠે પડ્યા પછી.. પોતે પણ ખાવા લાગે છે. For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પ્રચારથી ભેળવાઈને અણસમજને અને શક્તિ માટે બીજુ શું ખાવું? એવી હતાશાથી કે ભાગ્યે જ ઈવે ખાવાથી બચી શકે છે. ઈä ખાધા પછી માંસ-માછલી સામે તેમને વિરોધ શાંત પડી જાય છે. શાસ્ત્રનું વચન છે કે, વિવેકભ્રષ્ટાનામ ભવતિ વિનિપાત : શતમુખ” વિવેકભ્રષ્ટ થનારાની અધોગતિ સેંકડો રીતે થાય છે. વિવેક એટલે ભાષાને વિવેક નહિ ધર્મશાસ્ત્રોએ બાંધી આપેલી મર્યાદાઓ તેડવી તેનું નામ વિવેકષ્ટતા. - ધર્મશાસ્ત્રોએ બાંધી આપેલી બરાકની મર્યાદાઓમાંથી એકને પણ ભંગ કરીને લેકે કેટલા નીચા પડ્યા છે તેને દાખલે નીચે. આપે છે. જૈન ધર્મ બટેટા ખાવાની મનાઈ કરે છે, છતાં જેમણે બટેટા ખાવાનું શરૂ કર્યું તેમના પુત્રએ લસણ, કાંદા ખાવાનું શરૂ કર્યું.. લસણ કાંદા જૈન ઉપરાંત વૈષ્ણવ, સ્વામીનારાયણ વગેરે ધર્મોએ પણ. અખાદ્ય ગણ્યા છે, છતાં જૈન, વૈષ્ણવે અને શિવપંથી બ્રાહ્મણે પણ, ખાવા લાગ્યા, ત્યારે તેમના નબીરાઓને ઈડાં ખાવામાં બાધ ન લાગે. અને ઈડ, માંસ, માછલી ખાવાં એ ફેશનની સુધારક ગણાવાતી. બાબત બનવા લાગી. આમ પેઢી દર પેઢી-શાસ્ત્રની મર્યાદાની બહાર દૂર ને દૂર નીકળી જઈને આપણે મેળવ્યું કશું નહિ. પણ બુદ્ધિ ઉપર પાપનાં, અજ્ઞાનનાં આવરણ ચડાવ્યાં છે. આ જે લેકે, પિષણની દષ્ટિએ બીજે કાંઈ પોષક ખોરાક નથી! મળતે એવી હતાશાથી ઈડાં ખાય છે અથવા પિતાનાં બાળકને ખવડાવે છે, તેમને પોષણ એટલે શું? અને પિષણ કયા પદાર્થોમાંથી મળે છે તેનું જ્ઞાન નથી રહેતું. તેઓ માત્ર પ્રેટીન પ્રચારથી પ્રેટીનને જ પિષણ માને છે. પણ પોતે જ પોતાના વનસ્પત્યાહારી ખેરાકમાં, For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ તે સાત્વિક બજારમાં ખોરાકમાં માને છે અળક પ્રોટીન ખાતા હોય છે. ઈડાંમાં હોય તેના કરતાં વધુ પ્રેટીન ખાતા હેય છે, તેનું તેમને જ્ઞાન નથી હોતું. મહાવ સાત્વિક અને બળવર્ધક ખોરાકનું છે ભારતીય અન્ન વિજ્ઞાન પ્રોટીનને મહત્વ નથી આપતું. તે સમતોલ રાકને પણ મહત્વ નથી આપતું. તે સાત્વિક, બળવર્ધક અને વીર્યવર્ધક ખેરાકમાં માને છે. તો પછી એ વિચારવું રહ્યું કે -બળ અને વીર્ય કેમ વધે? કયા ખેરાથી વધે? વીર્ય હાડકાંમાંથી બને. હાડકું વધારનાર અને મજબૂત બના -વનારે પદાર્થ છે-કેશિયમ. પણ હાડકું લેહમાંથી બને છે. જેમ જોહીમાં લેહતત્વ એટલે કે રક્તકણે વધારે તેમ લેહીં શુદ્ધ અને - બળવાન. અને જેનું લેહ શુદ્ધ તેમ જ બળવાન હોય તેનાં હાડકા પણ મજબૂત અને પૂર્ણ વિકાસ પામેલાં હોય. જેનાં લેહી અને હાડકાં અનુક્રમે શુદ્ધ અને મજબૂત-તે બળવાન અને વીર્યવાન તે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનું દર પાંચ દિવસે શહીઅરમાં નીચે મુજબ રૂપાંતર થાય છે ? ખોરાકને રસ બને છે. રસમાંથી રક્ત-લેહ-અને છે. લેહમાંથી મેદ ઉર્ફે ચરબી બને છે. ચરબીમાંથી માંસ બને છે. માંસનું અસ્થિ એટલે હાડકોમાં રૂપાંતર થાય છે. હાડકાંમાંથી મજજા બને છે. અને અંતે તેનું વીર્યમાં રૂપાંતર થાય છે. વીર્યમાંથી એજિસ બને છે, જે જોઈ શકાતું નથી. અનુભવી વૈદરાજ તે પારખી શકે છે. " આમ શરીર માટે મુખ્ય અગત્યના પદાર્થો લેહતત્વ અને કેશિયમ - છે. માટે જે ખેરાકમાં આ બે પદાર્થો વધુ હોય તે ખાવાથી માણસ - બળવાન અને વીર્યવાન બને. તાજું દૂધ અને શુદ્ધ ઘી-એ બે તે બળ અને વીર્ય માટે સર્વ શ્રેષ્ઠ પદાર્થ છે જ પણ દુર્ભાગ્યે આજે તે આપણી પાસેથી નિર્દયતા પૂર્વક ઝુંટવાઈ ગયા છે. છતાં આપણે જે ખોરાક પેજ ખાઈએ છીએ વિતેમાં લેહ અને કેશિયમ આપણે સારી રીતે, અને ઈડાં તેમ જ For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ માંસ માછલી કરતાં વધારે પ્રમાણમાં મળે છે. જે આપણે જાણતા ન રહેવાથી ઇંડાંના પ્રચારની જાળમાં ફસાતા જઈએ છીએ. શજિ તે ખાક જ માન્ય છે દર સંગ્રામ દીઠ અનાજની ટીન ખનીજ કેશિયમ કેલ્ફરસ હતત્વ કેલરી જાત પદાર્થો એટલે - મજા ૦૭ ઘઉં ૧૧.૮ ૧.૫ ૦.૦૫ - - ૫૩ ૩૫૦. બાજરે ૧૧૬ ૨.૭ ૦.૦૫ - ૮૮ ૩૬૦ મગ ૨૪ ૩.૬ * ૦.૧૪ ૦.૨૮ ૮.૪ ૩૩૪અડદ ર૪ ૩.૪ ૦.૨૦ ૦.૩૭ ૯.૮ ૩૫૦. તુવેરદાળ ૨૨.૩ ૩.૫ ૦.૧૪ ૦૦૨૬ ૮૮ ૩૫૩: ચણા ૨૨.૫ ૨.૨ ૦૩૧ ૩૭૨. ચાળા ૨૪.૬ ૩.૨ ૦.૦૭ ૦૦૪૯ ૩.૮ ૩૨૭... તલ ૧૮૩ ૫.૨ ૧.૪૪ ૦.૫૭ ૧૦.૫ ૫૬૪ શિંગદાણા૩૧.૫ ૨.૩ ૦.૦૫ ૦.૩૯ ૧.૬: ૫૪૯. જીરું ૧૮૭ પ૮ ૧.૮ ૦૪૯ ૩૧.૦ ૩૫૦ મેથી ૨૦૨ ૩.૦૦ , ૦.૧૬ ૦૩૭ ૧૪૧ ૩૩૩. (૧૦૦ ગ્રામર ઈka) છે (૧ ઈડમાં). ૫૦ ૦૫ ૦.૦૩ ૦.૧૧ ૧૦૫ ૮૭. માછલી ૨૨.૫ ૦.૮ ૦.૦૨ ૦.૧૯ ૦૯ બકરાનું માંસ ૧૮૫ ૧૩ ૦૧૫ ૦.૧૫ ૨.૫ ૧૯૪ બંનું માંસ ૧૮૭ ૧.૦ ૦.૦૩ ૦.૨ ૨.૩ ૧૧ ઉપરના કોઠાર્થી એ સ્પષ્ટ જણાય છે કે આપણે જે જિશે શક ખાઈએ છીએ તેમાં માંસ, માછલી, ઈડ કરતાં, લેહતત્વ... કેશિયમ, ફોસ્ફરસ એટલે કે મજજા જેનું વીર્યમાં રૂપાંતર થાય છે. For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ તે-એ તમામ પદાર્થો ઘણું વધારે છે. કેલરીઝ પણ વધારે છે અને પ્રોટીન પણ વધારે છે. એટલે આપણે બળવાન અને વીર્યવાન બનવું હોય તે આપણે જે રેનિંદે ખેરાક ખાઈએ છીએ તે ગ્ય ખોરાક છે. તેમાં ઈંડાં કે માંસ માછલી ઉમેરવાથી કાંઈ જ ફાયદો નથી, નુકસાન છે. આમાં પ્રોટીનનું મહત્વ ગૌણ બની જાય છે, કારણ કે જે, ખોરાકમાં લેહતત્વ, કેલ્શિયમ અને ફોસ્ફરસ ઉર્ફે મજજા વધારે છે તેમાં પ્રોટીન પણ વધારે છે જ. ઓછામાં ઓછી કેલરીવાળા માંસ, માછલી અને ઈડામાં બીજી મના કરતાં હતત્વ, કેલ્શિયમ તેમ જ ફેસ્ફરસ નહિવત જ છે - એટલે શરીરનું બંધારણ ઘડવામાં કે બળ અને વીર્ય વધારવા માટે તે નકામાં છે. બાળકના શરીરના વિકાસમાં પણ તે કાંઈ મદદરૂપ થઈ " માટે તે પશ્ચિમના માંસાહારીએ પણ ઈડાં-માંસ-માછલી “અકરાંતિયાની પેઠે ખાતા હેવા છતાં જ માથાદીઠ રેઢથી પાંચ લિટર દૂધ પીવે છે અને ૪૦ ગ્રામ માખણ ખાય છે. " તેમના રાકમાં મસાલા નહિવત છે. દાળ, શાક બાફેલી ખાય છે. જ્યારે આપણે શાકભાજી, કઠોળ વગેરેમાં રાઈ, મેથી, જીરું વગેરેને ઉપયોગ કરીએ છીએ. તેમાંથી પણ આપણને જરૂરનાં પિષક તત્તવો મળી રહે છે. આમ ઈ, માછલી અને માંસાહાર પાછળ પ્રચારનું બળ છે. સાચું બળ નથી. સાચું બળ આપણે રોજ ખાઈએ છીએ તે અનાનિમાં જ છે. આપણને ખૂટે છે—માત્ર તાજું દૂધ અને શુદ્ધ ઘી. આ શુદ્ધ ઘી અને તાજા દૂધની બાબતે આપણાં ધર્મ, સંસ્કૃતિ, સમાજવ્યવસ્થા, અર્થવ્યવસ્થા સામે અને એ આફતને સામને કરી લેવામાં આપણા સૂઝશક્તિ અને નિશ્ચય સામે એક પ્રચંડ પડકાર For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ ચંને વિકલ્પ તમારાં બાળકને આવી મેઘવારીમાં પિષણ માટે શું આપવું અથવા તમારે શક્તિવર્ધક ખોરાકમાં ઇડાં સિવાય બીજું શું લેવું એવી મૂંઝવણથી હતાશ થઈને ઈડને અડવાની પણ જરૂર નથી. નીચે આપેલી વિગત વિચારી તેને અમલ કરશે તે તમારી મૂંઝવણને પ્રશ્ન જ રહેશે નહિ? પ૦ ગ્રામના એક ઈહાના ૪૦ થી ૬૦ પૈસા પડે છે ઈ કરતાં તલ ૧૫૦ ગ્રામના તલનાં ૩પ થી ૪૦ પૈસા પડે છે અને ચણ બને ૫૦ ગ્રામ ચણાના ૨૦ થી ૨૫ પિસા પડે છે સસ્તો છે. ૫૦ ગ્રામ અડામાં પ્રોટીન ૬૧૫ ગ્રામ બીજા અગત્યનાં પોષક તરવે ૧૬૯ ગ્રામ છે, તલમાં છે : ૯.૧૫ ગ્રામ , , , ૮.૭૬ ગ્રામ » ચણામાં છ ૧૧.૨૫ ગ્રામ , , , ૭-૪૦ ગ્રામ ઇડાં કરતાં તલમાં અને ચણામાં પ્રોટીન અનુક્રમે આશરે દેઢથી બેગણું અને બીજાં વધુ અગત્યનાં પોષકદ્રવ્ય આશરે સાડાચારથી સાડાપાંચ ગણા છે. ઈંડાને બદણે ચણા અથવા તલના લાડુ અથવા “ચીકી વધુ સસ્તા અને વધુ પિષકદ્રવ્યવાળાં છે. આપણા ખોરાકને વધુ પોષણયુક્ત બનાવવાના બહાને ઘઉં અને -ચણાના લોટમાં માછલીને ભૂકો ભેળવવામાં આવે છે એમ કહેવાય છે. એ સાચું હોય તે લેકશાહીને દા કરતી સરકાર પ્રજા સાથે જોખમી છેતરપિંડી કરે છે. આપણા અને વિજ્ઞાનમાં, ખોરાકને વધુ પિષણયુક્ત બનાવવા ઘઉં અને બાજરાને લેટ પાણીને બદલે દૂધમાં કે દહીંમાં બાંધતા. * આજે દૂધ કે દહીં ભલે ન મળે પણ ઘઉંના લેટમાં બાજરાને “લેટ ભેળવીને કે ચણાને લેટ ભેળવીને તેના રોટલા, રોટલી, થેપલા કે પૂરી બનાવી તેને ખૂબ પિષણયુક્ત બનાવી શકાય છે. તેમાં તલ પણ નાખી શકાય. For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫ અને ઘઉં′ કે ખાજરાના રોટલા, રોટલી કે ખાખરા, મગ, અડદ કે તુવેરની દાળ સાથે ખાવાથી માંસાહાર કરતાં ઘણાં વધારે પોષકદ્રવ્યે તમે ખાતા હૈા છે, જેની તમને જાણ નથી હોતી. આજના યુગની પવિત્ર ફરજ આમ પોષના પ્રશ્નને હતાશ થવાની જરા પણું જરૂર નથી. પણ્. જો તમે હૃદયપુ તમારા ધર્મ-સંસ્કૃતિ અને સ્વાસ્થ્ય જાળવી રાખવાની નિષ્ઠાવાળા હા તા ઉપરની ખાખત તમારે તમારા સાંસ બધી મિત્રો, આશીપાડોશીને સમજાવવી જોઈએ. એ તમારી આજના યુગની પવિત્ર ફરજ છે. પણ ચેતને! જેમ ઇંડાંને સસ્તુ પોષણ બનાવવા સસ્તાં દૂધ અને ઘીને આપણી પાસેથી મોંઘાં અને દુષ્પ્રાપ્ય બનાવીને છીનવી લેવામાં આવ્યાં છે તેમ ઈંડાં અને માંસના કટ્ટર હરીફ્ કઠોળ, તલ વગેરેને પણ ઈંડાં કરતાં વધુ મોંઘાં અને દુષ્પ્રાપ્ય બનાવવાનાં ચક્રો ચાકકસ પ્રકારની અન્નનીતિ દ્વારા ગતિમાન બની ચૂક્યાં છે. એના પ્રતિકાર તમારે કરવા જ પડશે. હંમેશાં આપણે ત્યાં કંઠાળના ભાવ ઘઉં ખાજરાના ભાવ કરતાં. આછા રહેતા. હવે ગણતરીપૂર્વકની અન્નનીતિ દ્વારા તેમને ઘઉંબાજરા કરતાં બેથી ત્રણ ગણા મોંઘાં બનાવી દેવામાં આવ્યાં છે અને ગણતરીના સમયમાં જ તે હજી માંધ થઈ દુષ્પ્રાપ્ય અને તે આશ્ચય પામવા જેવુ નથી. રાળાંશાહીના શિકાર ન બનવુ હોય તો... માનવવિરાખી અને માનવતાવિાષી ખાટી અન્નનીતિના વિરા કરી અનાજ અને કંઠાળના ભાવા ફરીથી નીચા આવે એવી અન્નનીતિ ઘડવાની સરકારને ફરજ પાર્ટી ન શકીએ તે આપણે કશાહીને માટે પાત્ર નથી. તાકશાહી મચાવા”ના નારા પોકારવાથી નથી કશાહી ખેંચવાની,. નથી વાકશાહી અમલમાં આવવાની. For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ લેકે પિતાનાં હિત સાચવવાની, ધર્મ, સંસ્કૃતિ અને સમૃદ્ધિને નાશ કરનારી સરકારી નીતિઓને પ્રતિકાર કરવાની અને આ તમામ વિષયેનું રક્ષણ થઈ શકે તેવી નીતિ ઘડવાની સરકારને ફરજ પડવાની સઝ અને શક્તિ બતાવે તે જ સાચી લેકશાહી ટકી શકે. લેકમાં દૈવત ન હોય તો તેમના માટે ટેળાશાહી શિકાર બન્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તાજું દૂધ અને શુદ્ધ ઘી, એ આ પૃથ્વી ઉપર સહુથી શ્રેષ્ઠ અને સહુથી વધુ પુષ્ટિદાયક રાક છે, એની જાણકારી પ્રજાના મન ઉપરથી ભૂંસી નાખવામાં આવી છે. દુધ એ સંપૂર્ણ અને શ્રેષ્ઠ ખોરાક છે, એની પણ મોટા ભાગના લેકોને હવે જાણકારી રહી નથી. શહેરોની લેકે હવે તાજા દૂધનાં રૂપ, રંગ અને સ્વાદ કેવા હેય તે પણ જાણતા નથી. લેને એમ જ સમજાઈ રહ્યું છે કે પ્રોટીન એ જ માત્ર પિષણનું સાધન છે અને ઈડ તેમ જ માછલી એ જ સહુથી સસ્તો અને સહુથી વધુ પ્રોટીન ધરાવતે રાક છે. - જે લેકો આ વાત માની લે છે તેમને એ પણ ખબર નથી કે તેઓ જે અડદ, મગ કે ચણા ખાય છે તેમાં ઈડાં કરતાં વધુ પ્રોટીન તે છે જ, પણ ઈંડાંમાં નથી તેવા બીજા પૌષ્ટિક ત પણ છે. અમેરિકન દાદાગીરી - પ્રોટીનને પ્રચાર આપણે ત્યાં બળજબરીથી લાદવામાં આવ્યું છે. ૧૯૬૭માં બિહારમાં ભયંકર દુકાળ હતેા. માણસે ભૂખમરાથી મરતા હતા. આપણે અમેરિકા પાસેથી અનાજ માગ્યું. છાપામાં પ્રગટ થયેલા હેવાલ મુજબ અમેરિકાએ શરત મૂકી કે તમારા દેશમાં તમે પ્રેટીનને પ્રચાર કરવાની બાંયધરી આપ તે અનાજ આપીએ. આપણી સરકારે તે શરત સ્વીકારી નહિ અને અનાજ વિના ભૂખથી માણસે ૧૭ For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫ * મારવા લાગ્યા ત્યારે સરકાર નમી પડી, અને પેટનને પ્રચાર કરવાની શરત કબૂલ કરી અનાજ મેળવ્યું. સરકારી ધોરણે ઈડાને પ્રચાર શરૂ થયે. આની સામે ઉચ્ચ વર્ણના ધર્મપ્રિય લેકીને વિરોધ થયે એટલે તેની સામે વળતે પ્રચાર શરૂ થયે કે ઈડાં અહિંસક છે. ઈડું હિંસક કે અહિંસક? એ વિષે બન્ને પક્ષે જોરદાર દલીલે થઈ ચૂકી છે, અને એ વિતંડાવાદમાં ઈડ અનાર્થિક છે. સસ્તાં કઠોળ કરતાં મોંઘાં ઈડાં ઓછાં પોષણવાળાં છે એ હકીકત દબાઈ ગઈ છે. - ઈંડાંને જુદાજુદા દષ્ટિબિંદુથી પ્રચાર થયા જ કરે છે અને લેકેના મનમાં ખોટી માન્યતાઓ ઠેકી બેસાડવામાં આવે છે એટલે ઈડીથી વધુ સારી, વધુ વધુ સસ્તી અને વધુ પૌષ્ટિક ચીજે પિતે જ ખાતા હોય છે તે સમજવાને કે જાણવાને લેકોને સમય જ મળતું નથી. તેમના મગજ ઉપર ઈડા અને પ્રોટીનને મારે વિવિધ રીતે ચાલુ એમાં અભિમાન લેવા જેવું શું છે? હવે અભિમાનપૂર્વક એ દવે કરવામાં આવે છે કે આપણે વરસે પાંચ અબજ ઈડાં પેદા કરવાની સિદ્ધિ મેળવી છે. અને રાકની તંગી તેમ જ પિષણના અભાવથી પીડાતા ભારતવાસીઓએ ઈડાને પિષણયુક્ત ખેરાક તરીકે અપનાવ્યું છે. આ એક હળહળતું જૂઠાણું છે. એ આહાર કે ખેરાક નથી, ખોરાક તેને કહેવાય, જેનાથી પેટ ભરાય અને ભૂખ શાંત થાય, જે ખાઈને નિર્વાહ કરી શકાય. દૂધ ખેરાક છે. મોસંબી અને સંતરાં રાક છે. કારણ કે એ પીવાથી કે ખાવાથી ભૂખ શાંત થાય છે. પેટ ભરાય છે. મહિનાઓ, અરે! વરસ સુધી એ ખાઈને નિર્વાહ કરી શકાય છે. જીવી શકાય છે પણ માણસ ચટણી ખાઈને કે અથાણું ખાઈને જીવી શકે નહિ. તે જ પ્રમાણે ઇંડાં ખાઈને પણ જીવી શકે નહિ, એટલે ઈડાં ખેરાક છે એવી દરખાસ્ત વાહિયાત છે, અવૈજ્ઞાનિક છે. For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ વધુ પિષણને સવાલ જ ઉપસ્થિત થતું નથી, કારણ કે તેનાથી વધુ પોષણયુક્ત અનાજ ખાઈએ છીએ. ઈડાં ખારાક નથી, પણ ઈડ મૂકનારી મરઘી, મનુષ્યને રાક ખાઈ જઈને માનવજાત માટે સકની તંગી પેદા કરે છે. રોજ ત્રણ મરઘાં એક માણસનું અનાજ ખાઈ ને અનાજની તંગીમાં વધારો કરે છે. એટલે ઈડું બરાક નથી, પણ ખેરાકની અછત વધારનારે પદાર્થ છે. હાંના ઉત્પાદનને વધારે તેલ અને વનસ્પતિના ભાવમાં માઝા સુકાવશે. ઈડાની જાતે વિકસાવવા માટે ઈડનું ઉત્પાદન વધારવાની સિદ્ધિ મેળવવા માટે, કહેવાતાં અહિંસક ઈsi પિદા કરવા માટે કે વિજાણું -યંત્રોની મદદથી ઈડ સેવીને મચ્છીને વધુ ઈડા મૂકવાને સમય આપવા માટે અભિમાન સેવવામાં આવે છે. પણ હકીકત એ છે કે જેમ જેમ ઈડાંનું ઉત્પાદન વધારાય છે, તેમ તેમ દેશમાં તેલ અને વનસ્પતિને ભાવ, કાળાબજાર અને અછત વધે છે. - કારણ કે ઈડાં કઈ પાકેલી કેરીની જેમ ચૂસીને ખવાતાં નથી. મોટા ભાગે તેની આમલેટ બનાવીને ખવાય છે અને દરેક આમલેટ દીઠ ૧૦ ગ્રામ તેલ કે વનસ્પતિ વાપરવું પડે છે. પાંચ અબજ ઈમાંથી ચાર અબજ આમલેટ બને તે ૪૦ હજાર ટન (ચાર કરોડ કિલ) તેલ કે વનસ્પતિને વપરાશ વધી જાય. ઈડું ખેરાક નથી. તે ઈડ સાથે ખોરાક ખાઈ શકાતું નથી. જેમ રોટલે દાળ કે શાક સાથે ખવાય છે તેમ ઈડાં સાથે ખોરાક ખાઈ શકાતું નથી. પણ દરેક વીસ ઈડ પાછળ ચાર કિલે અનાજ અને ૨૦૦ ગ્રામ તેલની અછત વધે છે. સંહારની દિશામાં આગળ વધતું આધુનિક વિજ્ઞાન આજનું કહેવાતું વિજ્ઞાન સંહારની દિશામાં જ આગળ વધી રહ્યું છે. જે આ વિજ્ઞાન નરના સમાગમ વિના મરઘીના પેટમાં ઈડ પિદા કરવામાં સફળ થયું છે, તે જે ઘટાં, બકરાં અને ગાયના શરીરમાં For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ નરના સમાગમ વિના-નિજીવ બચ્ચાં પેદા કરવા સુધી આગળ વધશે તે તે એક કમનસીમ ઘટના હશે, કારણ કે વિજ્ઞાન અને વૈજ્ઞાનિક ત્યાંથી સીધે સ્ત્રી જાતિ ઉપર કૂદકો મારશે અને પુરુષના સમાગમ વિના વિજ્ઞાનની મદદથી સ્ત્રીઓનાં શરીરમાં નિજીવ બાળકે પેદા કરીને આ બાળકનું અહિંસક માંસ ખાવા લેકેને લલચાવશે. આમેય બી. માંસ કરતાં નરમાંસ વધુ સ્વાદિષ્ટ હોય છે, એટલે જેમ મરઘીને ઈડ પેદા કરવાનું મશીન બનાવી દેવાઈ છે. તેમ જાતિને અહિંસક ના માંસ પેદા કરવાનું સાધન નહિ બનાવી દેવાય? પશ્ચિમી વિજ્ઞાન સીઓ ઉપર તૂટી પડશે આજના પશ્ચિમી વિજ્ઞાને કોઈ પણ પ્રાણ ઉપર મત અને મોતને પણ સારું કહેવડાવે એવી યાતનાઓને વરસાદ વરસાવવામાં મણ રાખી નથી. હવે એક જ પગલું આગળ, આ યાતનાઓને વરસાદ જાતિ ઉપર તૂટી પડે. સ્ત્રી માત્ર અહિંસક નરમાંસ પેદા કરવાનું મશીન બની જાય તે આશ્ચર્ય પામવા જેવું નથી. પ્રોટીનના નામે ઈડને પ્રચાર કરતી મહિલાઓ હવે ચેતશે. ખરી? સંભવ ઓછો છે, કારણ કે તેમનામાં બૌદ્ધિક અંધાપો ફેલા. જાય છે. ભૌતિક અંધાપો (આંખે ન દેખાય તે) વધી રહ્યો છે તે જોઈ શકાતું નથી. કારણ કે બુદ્ધિ કેઈ દ્રવ્ય પદાર્થ નથી, અને સમાજમાં ખાસ કરીને શિક્ષિત વર્ગમાં બૌદ્ધિક અંધાપો ઉધઈની પેઠે પ્રસરતે. જાય છે. બાળક જન્મે ત્યારથી તેને પૂરતું દૂધ આપવામાં આવે તે ત્રણ વરસ સુધી તેને બૌદ્ધિક અને માનસિક વિકાસ થાય છે, પણ દૂધ. ન મળે તે એ વિકાસ અટકી જાય છે, અને આંખની રોશની ચાલી જાય છે. પછી, પોષણના નામે ઈડ માંસયુક્ત રાક ખવડાવવામાં આવે છે ત્યારે તેમને બૌદ્ધિક અંધાપો આવે છે. આવા અંધેની. બટેલિયને આજના રાજદ્વારી પક્ષેની છાવણીઓમાં જોવા નથી મળતી?” For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨. માંસાહાર માંસાહાર સસ્તે નથી દરેક વસ્તુનું મૂલ્યાંકન પૈસા વડે જ કરવાની પ્રણાલિકા જ્યાં ચાલુ કરાઈ છે એવા સમાજમાં આજે ધર્મ, સંસ્કૃતિ, નીતિમત્તા અને શરીરસ્વાસ્થની દલીલે તરફ ઉપેક્ષા બતાવવામાં આવે તે પણ આર્થિક -દષ્ટિએ પણ માંસાહાર ગરીબ માટે સસ્તે પિષક આહાર છે એવી બદલીલ હકીકત અને આંકડાની કસોટી ઉપર ટકી શકે તેમ નથી. બીજા વિશ્વયુદ્ધ પહેલાં પશ્ચિમના દેશોમાં પ્રોટીન કરતાં કેલરીઝને વધુ મહત્વ અપાતું. ખોરાકના મૂલ્ય તેના દ્વારા મળતી કેલરીઝ નકકી કરાતાં. નીચે આપેલ કેપ્ટક વડે બીજા વિશ્વયુદ્ધ પહેલાનાં ખાદ્ય પદાર્થોના “ભાવ મુજબ વૈજ્ઞાનિકોએ તૈયાર કરીને સિદ્ધ કરી આપ્યું હતું કે માંસાહારથી મળતી કેલરીઝ અનાજ–ખાઈ ને મેળવવામાં આવતી કેલરીઝ કરતાં ઘણું સસ્તી છે. "પદાર્થનું નામ પદાર્થની કિંમત એક પાઉન્ડ પદાર્થમાં એક પાઉન્ડની મળતી કેલરીઝ * શિ.' પે. પોક (બંડનું માંસ) ૧ – ૧૦.૧/ર, ૧૮૭૩ - - ૫ ૧૭૮૨ - ૧ પાઉન્ડ એટલે ૪૫૦ ગ્રામ ડે. એડમન્ડ, આઈ ઓઝ ૦ - ૨.૧/૨ ૧૬૫૧ મકાઈ ૦-૩.૧/૨ ૧૫૪૪ ચાખા ૦-૪.૧/૨ ૧૬૩૧ ઘઉં For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ૬૫૭, નામ વટાણા અને બીજાં કઠોળ ૦૫ થી ૭.૧/૨ ૧૬૨૫ ગાયનું માંસ ૧-૬ ૧.૧/૨ ૧૯૨૦ મટન ૧૮. ૧૩૭૬ મરઘાં અને ઈડાં ૨-૬ થી ૪-૬ પાઉ ૦-૨.૧/૨ ૧૧૭૬ સર વિલિયમ કુપર નીચેના કોષ્ટકમાં . આ જુદા જુદા ખાદ્ય પદાર્થોની તે સમયની કિંમતમાં દર એક શિલિંગમાં કેટલી કેલરી મળે તેની વિગત આપી છે. " (એક શિલિંગ એટલે હાલના ૭૫ પૈસા) ખાદ્ય પદાર્થનું દર પાઉન્ડ દીઠ એક શિલિંગમાં તે પદાર્થ તેની કિંમત માંથી મળતી કેલી એક પાઉન્ડ એટલે ૪૫૦ ગ્રામ ગોમાંસ ૧ શિલિંગ ૬.૧/૫ પેન્સ ૧૦૬૫ મકાઈને લેટ ૦ – ૩૧/૨ પેન્સ પ૨૯૪ જવને લેટ ૪૯૨૬ ચોખા ૦ ૧/૨ પેન્સ ૪૩૪૯ બટેટા ૭ પાઉન્ડના ૦ – ૧૧-૩/૪ પેન્સ ૨૨૨૩ દૂધ ૧ કવાર્ટ ૦ – ૫.૧/ર પેન્સ ૧૭૭૩. ૧ કવાર્ટ = ૧ લિટર ૧૩૬ ગ્રામ માંસાહારને વધારે પ્રજાને ભૂખમરામાં ધકેલી દેશે આ વિષયને એક નવા અને જુદા દષ્ટિબિંદુથી પણ જોઈ શકાય માનવીને કુદરતી ખેરાક અનાજ છે. જે તેણે સાંજે માંસ ખાવું હોય તે તે પેદા કરવા માટે અનાજ માટે જોઈએ તેના કરતાં ઘણું વધારે જમીન રેકવી જોઈએ. જે પરિણામે અનાજના દુકાળ અને ભૂખમરાથી માનવીઓના મૃત્યુમાં પરિણમેઆ જોતાં માનવજાત સામે સાચે For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ ખતરે વસ્તી વધારાને નથી, પણ તેને માંસાહાર તરફ વાળવાથી એ ખતરો પેદા થાય છે. એક એકર જમીન ઉપર માંસ કેટલું પેદા થઈ શકે અને અનાજ કેટલું પેદા થઈ શકે તેના આંકડા આપ્યા છે. ઉત્પાદનના આંકડા પશ્ચિમના વિકસિત દેશના છે, જ્યાં વરસમાં બે પાક સહેલાઈથી લઈ શકાય છે. (૧) ચોમાસાના વરસાદના પાણીની મદદથી (૨) શિયાળામાં બરફ પડે છે ત્યારે તમામ જમીન ઉપર બરફનાં ચેસલો જામી જાય છે. વસંત ઋતુમાં બરફ પીગળે છે ત્યારે તમામ જમીન જલજલાકાર થઈ જાય છે ત્યારે બીજે પાક લઈ શકાય છે. યુરોપ-અમેરિકામાં પ્રદેશમાં એક એકરે કેટલા ખાદ્ય પદાર્થો પેદા થઈ શકે છે તેની વિગતઃ ખાદ્ય પાનું નામ દર એકરે કેટલા પાઉન્ડ થાય મટન ૨૨૮ પાઉન્ડ ૧૮૨ ) ઘઉં ૧૬૮૦ » બાજરી ૨૨૦૦ વટાણું ૧૬૫૦ વાલ ૧૮૦૦ ગોમાંસ ૧૮૦૦ ચોખા : ૪૫૬૫ . બટેટા - મકાઈ . . ૩૧૨૦ ) ૨૦૧૬૦ છે ગાજર ૩૩૬૦૦ રતાળુ ૪૦૦૦૦ છે. ૭૫૦૦૦ છે બંડ ૧૪ કિ અનાજ ખાય ત્યારે તેના શરીરમાં એક કિલે માસ બંધાય, જ્યારે બીજા પ્રાણીઓ ૧૬ કિલે અનાજ ખાય ત્યારે . બીટ For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪ તેમના શરીરમાં એક કિલા માંસ બંધાય છે. આ હિસાબે દર એક કિલા માંસ મેળવવા ૧૬ કિલા અનાજના ભોગ આપવા મટે છે. માણસ એકલુ માંસ ખાઈને જીવી શકતા નથી. એ માંસ ખાય ત્યારે પણ માંસ ન ખાનારા માણસ જેટલું જ અનાજ ખાતા હોય છે. તે જો રાજ ૧૦૦ ગ્રામ માંસ ખાય તા ૧૬૦૦ ગ્રામ અનાજનું માંસમાં રૂપાંતર કરીને ખાય છે ઉપરાંત ૪૦૦ ગ્રામ ખીજું અનાજ ખાય છે એટલે કે નિરામિષાહારી મનુષ્ય રાજ ૪૦૦ ગ્રામ અનાજ ખાય છે, જ્યારે માંસાહારી રાજનું એ કલા અનાજ ખાય છે. (૪૦૦ ગ્રામ અનાજ અને ૧૬૦૦ ગ્રામ અનાજનું માંસમાં થયેલુ રૂપાંતર) આ પ્રમાણે માંસાહારીએ માનવસૃષ્ટિ સામે ખતરા પેદા કરે છે અને તેના ટોષના ટોપલે વસ્તીવધારા ઉપર નાખે છે. શું ઇચ્છા છે ! હજારો રતલ અનાજ ? કે માત્ર થોડા રતલ માંસ ? ભારતમાં લેાકાનુ જીવન ગ્રામ્ય ભાષામાં જેને આકાશી ખેતી કહે છે તે સૂકી ખેતી ઉપર આધાર રાખે છે, કારણુ કે આપણે ત્યાં ખમ્ પડતા નથી એટલે મુખ્યત્વે વરસાદના પાણી વડે જ જે અનાજ ઉગાડીએ તેના વડે જ મુખ્યત્વે ચલાવવુ પડે છે. સિ'ચાઈની સગવડ કુલ ખેતીની જમીનના ૧૮ ટકા જેટલી જમીન પૂરતી જ છે અને તે પણ માત્ર કાગળ ઉપર, કારણ કે માટા ભાગના કૂવા સુકાઈ ગયા છે. નદીએ નાશ પામી છે, તળાવા માટીથી ભરાઈ ગયાં છે. અને જ્યાં નહેરી છે તે નહેરામાં પણ ચામાસામાં જો વરસાદ આછે પડયા હાય તેા પાણી હાતું નથી. તે ઉપરાંત બસો વરસ સુધી એકધારી ગોવધની નીતિથી બળદની ખેંચને કારણે જમીન ચેાગ્ય રીતે ખેડી શકાતી નથી. (ચેાગ્ય રીતે ખેડવી એટલે ઊભી-માડી અને ફરીથી ઊભી એમ ત્રણ વખત ખેડવી) છાણુની પણ ખે ́ચ પડી, જેથી પૂરતુ છાણિયું ખાતર મળતું નથી. (પૂરતુ‘ For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ છાણિયું ખાતર એટલે વાવવાના અનાજની જાત મુજબ દર એકર ૧૦ ગાડાંથી ૫૦ ગાડાં છાણ નાખવું) વળી છાણની ખેંચને કારણે છાણુનું બળતણ ન મળવાથી લોકોએ જંગલે કાપીને બાળી નાખ્યાં. જેથી પવનમાં જમીનની ઉપરની ફળદ્રુપ માટી ઊડી જઈને નદીઓ અને તળાવે પૂરી દે છે અને પાણીને દુકાળ પ્રસરે છે. આમ જમીન દર વર્ષે ધેવાતી જઈને પિતાની ફળદ્રુપતા ગુમાવતી જાય છે, અને એગ્ય ખેડાણ તેમ જ પૂરતા ખાતર રૂપી પોષણ ન મળવાથી પાક આપવાની તેની શક્તિ પણ ગુમાવતી જાય છે. જે પ્રદેશમાં ગોવધની નીતિ શરૂ થઈ તે પહેલાં એકરે ૧૦૦ મણ (૨૦૦૦ કિલ) અનાજ પાકતું ત્યાં, હવે માત્ર ૧૫ થી ૨૦ મણ (૩૦૦ થી ૪૦૦ કિલ) અનાજ પાકે છે. આપણે ત્યાં જમીનમાં હાલ એકરે કેટલું અનાજ ઉત્પન્ન કરી શકવાની ક્ષમતા છે તેની વિગત નીચે આપી છે. . : એગ્ય ખેડાણ અને પૂરતા ખાતર વડે અનાજ ઉત્પન્ન કરવાની આપણી જમીનની ક્ષમતા. * અનાજનું નામ દર એકર જમીનની ઉત્પાદન પાઉન્ડમાં " 'જાત મુજબ ચેખા ૭૫૦ થી ૩૭૫૦ ૪૦૦ થી ૧૨૦૦ કોઈ પ્રદેશમાં ૨૨૦૦ ૬૨૦ થી ૨૫૦૦ ૪૦૦, ૮૦૦, ૧૨૦૦, ૧૫૦૦, ૨૦૦૦ ૪૦૦, ૮૦૦, ૧૦૦૦, ૨૦૦૦ જ. ૬૦૦ થી ૧૬૦૦ વટાણા અને બીજાં કાળ, ૫૦૦ થી ૨,૦૦૦ * બટેટા ૮,૦૦૦ થી ૧૦,૦૦૦ ઘઉં મકાઇ જુવારે બાજરો For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ તુ દરમિયાન ૧૬,૦૦૦ થી ૨૦,૦૦૦ ગાજર ૧૦,૦૦૦ થી રર,૦૦૦ ૮,૦૦૦ થી ૧૨,૦૦૦ રતાળુ (શકરિયા) ૧૫,૦૦૦ થી ૨૦,૦૦૦ (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ દ્વારા પ્રકાશિત એ હેન્ડબુક એફ એગ્રિકલ્ચરલ રિસર્ચ પાના ૧૩૭ થી ૧લ્પ, ૩૪. બીટ અને ૪૦૫) ઉપર જણાવેલ ઉત્પાદનના આંકડા તે આપણી જમીનની પાક આપવાની ક્ષમતાના છે. હકીક્તમાં અપૂરતી ખેડ, ખેડાણ અને પાણીને. અંગે ક્ષમતા કરતાં ઓછું પાક ઊતરે છે. અત્યારે જે પાક ઊતરે છે એ ગણતરીએ જે અનાજને . ઉપગ ખાવાને બદલે માંસ ઉત્પાદન કરવા પશુઓને ખવડાવવા કરીએ. તે પશ્ચિમના દેશનાં મટન અને ગૌમાંસના અનુક્રમે ૨૨૮ પાઉન્ડ અને ૧૮૨ પાઉન્ડ સામે આપણે દર એકરે માત્ર અનુક્રમે ૬૩ પાઉન્ડ અને ૫૦ પાઉન્ડ ઉત્પાદન કરીએ શકીએ. ચેકસ દયવાળા અને ચોકકસ હિત ધરાવતા વર્ગો તરફથી : ગમે તે ધારદાર પ્રચાર થાય છતાં એકરદીઠ સેંકડો અને હજાર પાઉન્ડ અનાજ બીજા ખાદ્ય પદાર્થો છેડીને માત્ર ૬૩ પાઉન્ડ મટન. અને ૫૦ પાઉન્ડ ગૌમાંસ પેદા કરવાના રસ્તે ચડવું કે કેમ એને નિર્ણય પ્રજાએ કર જ રહ્યો. આ પ્રજાને એ રસ્તે ચડાવવા માટે તે ડુકકર કેન્દ્રો વિસ્તારવાની,. જુઠાં પ્રલેશને આપીને સંકર ગાયને ગામડે ગામડે ઘુસાડી દેવાના ઝડપી પગલાં અમલમાં મુકાયા કરે છે. ભ્રામક પ્રચારથી છેતરાશે નહિ પ્રાણીઓની કતલને વાજબી તેમ જ આવશ્યક ઠરાવવા પ્રચારના વિવિધ પાસાંઓ ઉપસાવવામાં આવ્યાં છે. જુદા જુદા દષ્ટિકોણથી ! For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ પ્રચાર કરવામાં આવે છે. કયાંક વધી રહેલી માનવ વસ્તી ભૂખે મરી, ન જાય માટે માંસાહાર તરફ વળવાનું જરૂરી છે એ પ્રચાર થાય છે. તે વળી સસ્તા પ્રેટીનનું પોષણ ગરીબ પ્રજાને મળે તે માટે માંસાહાર આવશ્યક હવાને પ્રચાર થાય છે. કઈ તેને હુંડિયામણ મેળવવાના અમોઘ સાધન તરીકે આગળ કરે છે. તે કોઈ ગરીબને પૂરક કમાણ આપવાના પ્રબળ સાધનમાં ખપાવે છે. કેઈ તેને બેકારી નિવારણ માટે ઉપયોગી કહે છે તે કોઈ. લેઓને સમૃદ્ધ થવા માટે આ રસ્તે જવાની સલાહ આપે છે. અને આ બધી દલીલ કરનાર કાં તે પ્રધાને છે અથવા મોટા હેદાર હોય છે, અથવા મેટા ડિગ્રીધારીએ કે મબલખ પૈસે અને લાગવગથી સમાજમાં મોટા માનમરતબ દબાવી જનારા છે. ઉપરાંત આવા પ્રચારકો પ્રચ્છન્ન ગાંધીવાદી હોવાને દા કરનારા, વૈષ્ણવ હેવાને, સ્વામીનારાયણ સંપ્રદાયના હેવાને કે જૈન હોવાને દા. કરનારા પણ છે. ' : ઘણી વખત આવી રજૂઆતે તદ્દન વાહિયાત હોય છે. હકીક્તના ટેકા વિનાની હોય છે. અવહેવારુ અને અનાર્થિક પણ હોય છે. પણ ભેળી પ્રજા એ જાણતી નથી હોતી અને પ્રચારકોના મોભાની તેમના મન ઉપર અસર પડતી હેવાથી કતલ અને માંસાહારને વાજબી માનવા. લાગે છે. માંસાહારી બની જતી નથી પણ કતલ અને માંસાહાર તરફને તેમને પ્રકોપ શાંત પડે છે, એટલે તેમની ભાવિ પ્રજા માંસાહારી બને તે આશ્ચર્ય પામવા જેવું નથી. ગરીબીથી પીડાતી નવી પેઢી સરકારી લાલચ અને પ્રચારથી, ભોળવાઈને આ કતલના ધંધામાં જોડાવા જરૂર લલચાશે. * પ્રાણીઓની કતલને વાજબી ઠરાવવી હોય તે તેને માંસાહારી બનાવવા જોઈએ. માંસાહારી બન્યા પછી તેમને માંસ મેંવું પડે અને. તે ન ખાય તેને વધે નહિ. કતલ સામેને તેમને ઉગ્રપકેપ નાશ. પામે એટલું બસ છે. For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨}e લોકાને સહેલાઇથી માંસાહારી બનાવી ન શકાય તે માટે ગણીએના “તારણહાર મનીને ગણી માટે સસ્તા પ્રેટીન અને પ્રેટીન માટે ઈડાની દરખાસ્ત આવી. લેકીએ તેના હિંસાના મુદ્દા ઉપર વિરોધ કર્યો. ત્યારે અહિંસક ઈંડાંની દરખાસ્ત આવી. લેક ઈંડુ હિંસક કે અહિંસક એવા વિવાદમાં અટવાતા રહ્યા અને કરી રૂપિયાને ખર્ચે મરઘાંકેન્દ્રો ગાંધીવાદી પ્રધાનાએ ચાલુ કરી દીધાં. અને પેાતાનાં પગલાંને વાજબી ઠરાવવા કહી દીધુ કે અહિંસક ઈંડાં ખાવામાં વાંધે ` નથી. અમારાં કેન્દ્રોમાં બનતાં ઈંડાં અહિંસક હશે. ઈંડાં પછી માછલી અને ડુક્કરના માંસની ચેાજનાએ આવી. વળી "દલીયા ચાલુ થઈ કે દરિયાકિનારાના લેક પોષણના અભાવે માંદા પડે તેના કરતાં દરિયામાં મફત મળતી માછલીએ ખાઈને પેાષણ મેળવે તેમાં શુ' ખાટું છે? આવા પ્રચાર પાછળ લેાકેાને એ ખ્યાલ ન રહ્યો કે દરિયાકિનારે જે લેાકેા માછલાં ખાતા હતા, તેમનામાં માછલી ન ખાનારા લોકો જેટલી જ ખીમારીઓ હતી કારણ કે, એ અને વર્ગના લોકોની થાળીમાંથી તાજી દૂધ અને શુદ્ધ ઘી આંચકી લેવામાં આવ્યાં હતાં, અને *પ્રેટીન તા તેઓ રાજ જે અનાજ ખાતા તે તમામ ખારાકમાં પણુ હતુ. અડદ, મગ વગેરે ગરીમાને ખાસ ખારાક ગણાય તેમાં તા ૨૨ ટકા પ્રાટીન છે; જ્યારે માછલીમાં ૨૦૦૧/૨ ટકા છે, વળી માછલીથી પેટ ભરાતુ નથી. અડદ અને મગ ખાઇને પેટ ભરી શકાય છે. માછલાં મારવા જેવા કે ડુક્કરોને મારવા માટે ખાસ પ્રકારે ઉછરીને પછી તેમને મારીને માંસ પેદા કરવાના અધમ ધંધા તરફ વાળવા ટાકાને રાજી આપવાના બહાને અથાગ પ્રયત્નો થાય છે, ત્યારે અહી એક હકીકત પ્રત્યે વાચકાનું ધ્યાન ઢારવું આવશ્યક છે. ચુસ્ત ખાદીધારી વડાપ્રધાનના જ વિશેષ ! જનતા સરકારના વહીવટ દરમિયાન કેન્દ્રના પ્રધાન જ્યાજ ફરનાન્ડીઝે ખાદીના વિકાસ દ્વારા લકાને રાજી અને કાપડ પૂરું... પાડવાની દરખાસ્ત મૂકી ત્યારે એ દરખાસ્તને એવુ' બહાનું. આગળ કરીને ફેંકી ઢવામાં આવી કે ખાદીના વેચાણુ માટેની કોઈ વ્યવસ્થા નથી. For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ - ખાદીચેાજનાના વિરાધનું આ એક બેહૂદું મહાનું હતું. તે સમયના વડાપ્રધાન ચુસ્ત ગાંધીવાદી હોવાના દાવા કરતા. રાજ રચિ કાંતતાં.. વડાપ્રધાંન પડે મિરાજ્યા પહેલાં રાજઘાટ ઉપર જઈને ગાંધીજીના અધૂરાં કાર્યો પૂરાં કરવાના શપથ લીધા હતા. ટૂશભરમાં દરેક જિલ્લામાં નાનાં મેટાં ખાદી કાર્યાલયે હતાં, ખાદી દ્વારા રાજી અને કપર્યાં કરોડો માણસાને મળી શકવાની તમામ સગવડીય હસ્તી ધરાવે છે. ખાદી માટેના કાચા માલ રૂ-ગામડાંઓમાં થાય છે. રૂ-કપાસ. ઉપરની તમામ પ્રક્રિયાઓ કરીને કાપડ બનાવવાની સૂઝ, તેનાં સાધન અને તેના ઉપયોગ કરનારા વણકરાની ખોટ નથી. તેના વિકાસ માટે પરદેશી સહાયની જરૂર નથી, વેચાણુવ્યવસ્થા ન હૈાય તે એ વ્યવસ્થા કરવામાં કોઈ મુશ્કેલી નથી. એ તે રાચરચીલાર્થી ભરેલી મજબૂત અને સુંદર મહેલાતને વ્યવસ્થિત કરવા જેવું જ કાય' છે છતાં તેને ઠુકરાવી દેવાયુ. અહિંસાના જાપ જપનારી સરકારે માંસાહાર વધારવાનું બીડુ ઝડપ્યુ જ્યારે બીજા હાથ ઉપર ૫૦ ટકાથી વધારે લેાકાને માંસાહારને તીવ્ર વિરાધ છે. જે લેાકાને માંસાહારના વિરાધ નથી, તેમાંથી પણુ, ભાગ્યે જ એ ટકા લેાકા રાજ માંસ ખાતા હશે. કાઈ યાખડયા. માણસે માછલાં મારતાં, અને ડુક્કર મારવાનાં કતલખાનાં હતાં જ નહિ. ભારતનાં છ લાખ ગામડાંઓમાં માંસ કે માછલીનું ખજાર જ નથી. ૨૬૪૩ શહેરામાંથી પણ ભાગ્યે જ એકાદ હજાર શહેરમાં માછલાંનું બજાર હેશે. શીખેા કે ખ્રિસ્તીઓ જેમની તેની મૌને વસ્તી ૨ કરોડ ૪૬ લાખની છે. તેએ માત્ર ભૂંડનું માંસ ખાતા હોય. છે અને તે પણ રાજ તે નહિ જ. છતાં માછલાં અને માંસ ક્ષેત્રે શૂન્યમાંથી સર્જન કરવાનું ગાંધી વાદી, અહિંસાના જાપ જપનારી સરકારોએ મીડું ઝડપ્યું અને તે, માટે પરદેશી પાસેથી અને વિશ્વ બેંક પાસેથી કરાયા રૂપિયાનુ For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ કરજ કરીને પ્રજાને એ કરજ સહાયરૂપ દેખાડ્યું. જેથી પ્રજા ભમ"ણમાં રહે આ બંને ધંધાઓ તરફ ગરીબ અને બેકાર લેકને રજી મેળવી આપવાની અને વધુ કમાણી કરવાની લાલચ આપીને આકર્ષી વિશ્વવિખ્યાત બંદરને મચ્છીમાર કેન્દ્રોમાં ફેરવી નંખાયાં " ભારત તેના વહાણવટા માટે પ્રખ્યાત હતું. તેનાં લખે વહાણે સાત સાગર ઉપર ફરી વળતાં. છેક ૧૯૪રમાં પણ ભારતનાં સઢ વડે ચાલતાં દેશી વહાણેને ભૂતકાળમાં દુનિયાએ કદી ન જોયેલી એવી વિશાળ સંખ્યાને કાફલ અર સમુદ્રમાં જમા થયે હતું, અને આફ્રિકામાં તેમ જ એશિયામાં પથરાયેલા મિત્ર-રાજ્યનાં ૨૦ લાખથી -વધુ સૈન્યને તમામ પુરવઠો પચાડવાનું અદ્ભુત પરાક્રમ કર્યું હતું. આ વહણેને ચક્કસ પગલાં દ્વારા ગૂંગળાવી દેવામાં આવ્યાં. પરિણામે ભારતનાં રરપ બંદરેમાંથી ૫૦ બંધ પડી ગયાં છે. જે બંદરો ચાલુ છે તેમાં પણ દેશ વહાણવટુ લગભગ બંધ પડયું છે અને આ બંદરના પ્રબળ વહાણવટીઓને માછીમારે બનાવી દેવાની જાળ ફેલાઈ ગઈ છે. એક જમાનામાં માછીમારને ધંધે ઘણે હલકે ગણાતું. હવે તેને મસ્યઉદ્યોગનું નામ આપીને પરદેશી સહાયને એપ ચઢાવીને તેને ‘ઉચ્ચતમ બનાવી દેવાયે છે. વેરાવળ, મુંબઈ, માંગર, કોચીન, તુતીકરીન, વિશાખપટ્ટમ, કારવાર, કાનાનોર, મંડપમ, એનાકુલમ, કુદાર, નાગપટ્ટમ, પોરબંદર ઉમરગામ, ભક્તલ, બેપુર, બાલીયાપટ્ટણ, નીઝનઝમ, કાકીનાડા, હલ્દીયા, પિર્ટબ્લેર, મદ્રાસ, માંગરોળ, દ્વારકા વગેરે એક જમાનાના વિશ્વવિખ્યાત અંદરોને મચ્છીમાર કેન્દ્રોમાં ફેરવી નંખાયાં છે. અસ્યઉદ્યોગ વિકસાવવા માટે લેવાયેલાં પગલાંએ જુદાં જુદાં રાજ્યમાંથી ૨૭૪૪ માણસને માછલી મારવાની અને For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ * મરેલી માછલીઓ ઉપર પ્રક્રિયા કરવાનું શિક્ષણ આપી જુદાં જુદાં કેન્દ્રોમાં વહેંચી દેવાયાં. માછલ જાળવવા માટે શૌતગૃહો અને આઈસ ફેકટરીઓ બાંધવામાં આવી. તેમની હેરફેર માટે લારીઓ, રેલવે વેગને, પાકા રસ્તા બાંધવામાં આવ્યા. જ ૯૫ ટન બરફ બનાવે એવી ૧૧ ફેકટરીએ, ૧૩ શીતઘરે, માછલીને ઠારીને બરફ જેવી કરી નાખે તેવા ચાર શિઝિંગ પ્લાન્ટ બનાવ્યા. જેમાં રેજ ૪૭ ટન માછલીઓને ઠંડી બનાવી શકાય. ૫૦૦ ટન માછલીઓ રાખી શકાય તેવા ચાર ફેઝન સ્ટેર બાંધવામાં આવ્યા. તમામ ખર્ચ પરદેશ સહાય વડે કરવામાં આ . - નવી મચ્છીમાર લે બનાવવામાં એટલે કે પરદેશથી ખરીદવામાં આવી. દરિયાઈ લાખ વહાણમાંથી હવે માત્ર ૮૦૦૦ વહાણ બાકી રહ્યાં છે. જયારે આવી મચ્છીમાર યાંત્રિક હોડી એક પણ ન હતી તેને બદલે અત્યારે ૧૩,૫૦૦થી વધારે છે અને હજી તેમાં વધારે થઈ રહ્યો છે. - ઈ. સ. ૧૯૬૬માં ૧૩,૬૭,૦૦૦ ટન અને ૧૯૬૮માં ૧૫,૨૬,૦૦૦ ટન માછલી મારવામાં આવી અને ૧૯માં ૩૦ કરોડ રૂપિયાની માછલી નિકાસ કરવામાં આવી. (India 1970 Page 254) - ઈ. સ. ૧૯૭૧/૭રમાં ૪૪ કરોડ ૫૫ લાખ રૂપિયાની ૩૫,૫૦૦ ટન માછલી નિકાસ કરવામાં આવી. ૧૯૭૨-૭૩માં માછલીની નિકાસ વધીને ૩૮૯૦૦ ટન થઈ નિકાસને વધારે ૯૧/૨ ટકા થયે જ્યારે તેની કિંમતમાં ૩૪ ટકાને વધારે થયે. આ બધું એછું હોય તેમ બાંગલાદેશ સાથે નવ કરોડ રૂપિયાની આયાત કરવામાં આવી. (India 1974 Page 191) માછલી મારવાના અને તેની ઉપર પ્રક્રિયા કરવાના મુંબઈ, આગ્રા, બરાકપુર અને હૈદ્રાબાદ ખાતે શિક્ષણ કેન્દ્રો ચાલુ કરવામાં For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ વરસ આવ્યા અને દેશના અંદરના ભાગમાં નદીઓ, તળા, મોટા જળબંધમાં પણું માછલીઓ ઉછેરવા, મારવા, ખાવા, ખવડાવવાની ક્રિયાઓ વેગપૂર્વક શરૂ કરવામાં આવી. (India 1977-78, Page 222) પાંચમી પંચવર્ષિય જનામાં તેને પ્રેટીનયુક્ત ખોરાક પરે, પાડવા અને હૂંડિયામણ કમાવાના બેવડા ઉદ્દેશને આગળ કરી ૩૧ લાખ ૧૮ હજાર ટન માછલા મારવાનું લક્ષ્યાંક નકકી કરી ૧૫૦ કરોડ રૂપિયાનું હૂંડિયામણ કમાઈ લેવાની ચેજના ન થઈ. 'અહીં એ યાદ રાખવું જરૂરી છે કે ગરીબ વર્ગના મુખ્ય રાક અડદ અને મગમાં ૨૪ ટકા પ્રોટીન છે. તુવેરમાં ૨૨.૩ ટકા પ્રોટીન, છે. જ્યારે માછલીમાં ૨૨.૫ ટકા પેટીન છે. એટલે કોને માછલી દ્વારા સતું પ્રેટીન આપવાની વાત બેહૂદી છે. મુખ્ય ઉદ્દેશ માત્ર હિંસા દ્વારા દંડિયામણ મેળવવાને છે. જે નીચેના આંકડાથી સાબિત થાય છે ? માછલાંની નિકાસ ' દંડિયામણની આવક૧૯૭૫/૭૬ ૫૪૪૬૩ ટન ૧૨૪ કરોડ ૧૯૭૪/૭૫ કરતાં ૧૯૭૫/૭૬માં નિકાસ ૨૦ ટકા વધુ હતી. આવક ૮૨ ટકા વધુ થઈ. ૧૯૭૬/૭૭માં હૂંડિયામણની આવક વધીને ૧૮૪ કરોડ ૧૨ લાખ રૂપિયા થઈ વેરાવળ અને માંગરોળ અને સૌરાષ્ટ્રમાં આવેલાં બંદર છે. તેમને વિશ્વબેંકની સહાય લઈને મોટા મચ્છી કેન્દ્ર તરીકે વિકસાવવાને નિર્ણય કરવામાં આવ્યું. (India 1977–78, Page 221-222) ખાલી વેચવાનું ભાર ન શોધી શકયા. ભૂકને મારવાની યોજના ઘડી શકયા. ન હવે ખાદી વેચવાનું બજાર ન શોધી શકનારા ગાંધીવાદી પ્રધાનેએ ભૂંડને વધુ ને વધુ પ્રમાણમાં ઉછેરીને મારવા માટે કેવા મરણિય પ્રયાસ કર્યા તે જુઓ : For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ ૭ . - Indiળ , ૧૯૬૫-૬૬માં અલીગઢ હરીશુઘાટ અને આર કેન્દ્રમાં શરૂ કરાયેલાં બંડ-ઉછેર કેન્દ્રોમાંથી ૧૮ નર ભૂંડ અને ૧૪ માદા જુણેને ઉછેરી જુદા જુદા રાજ્યોમાં બંડ-ઉછેર કેન્દ્રો શરૂ કરવા વહેંચી આપ્યાં, અને જ્યાં એક પણ ભૂઉછેર કેન્દ્ર કે કતલખાનું ન હતું, ત્યાં શુન્યમાંથી સર્જન કરવાનું શરૂ કર્યું. છે . (India 1966, Page 237) ત્યાર બાદ માંસ ઉપર પ્રક્રિયા કરવાની સાત ફેકટરીઓ, ભૂંડની જાત સુધારવાનાં પર (બાવન) કેન્દ્રો અને ૧૪૦ ભંડ-ઉછેર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં. જાત સુધારવા માટે પરદેશથી મોટી બૂડની આયાત કરવામાં આવી. જેથી જનામાં બીજાં ૧૦ બંડ–સુધાર કેન્દ્રો અને ૨૫ ઉછેર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં. (India 1970, Page 25) " ૧૯૭૨-૭૩માં બંડનું ૯૦૦ ટન એટલે કે નવ લાખ કિલે માંસ પેદા કરવામાં આવ્યું. પરદેશથી મંગાવેલા જૂનાં સંકર બચ્ચાઓને ખેડૂતેને ઉછેરવા અને ઉછેરીને મારવા માટે વહેંચી દેવામાં આવ્યાં. ખેની કેફાર્મિગ સેસાયટીઓ શરૂ કરવામાં આવી. આ સોસાયટીઓનાં ભંડે ખેતરમાં ઉછેરાતાં, માટે તેમને ફાર્મિંગ સોસાયટીનું નામ અપાયું. અને તે માંસને ફામ પ્રેડટ-ખેતપેદાશ તરીકે ઓળખાવી. જેથી એ જાણ ન થાય કે એ માંસની પેદાશ છે. જેમ સાત સમુદ્ર ખેડનારા દરિયાલાલેને માછીમાર બનાવી દીધા તેમ ધરતીમાંથી ધાન પેદા કરી જગતને પોષનાર જગતના તાતા ગણાનાર ખેડૂતને ખેડૂતમાંથી કસાઈ બનવા પ્રેર્યા. ' અહીં ભૂંડના માંસની નિકાસના સંજોગે બહુ ઊજળા નથી. કારણ કે યુરોપ-અમેરિકન દેશોમાં ભૂંડ-ઉછેર મોટા પાયા ઉપર વિકસેલ છે. કરોડની સંખ્યામાં તેમની પાસે બડે છે. મુસ્લિમ દેશોમાં ભૂંડનું - ૧૮ For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ માંસ હરામ ગણાય છે. એટલે જૂના માંસની નિકાસના સંગે બહુ ધંધળા છે. તે પછી એમ જ ધારવું રહ્યું કે બંડના માંસ ઉપર પ્રક્રિયાઓ કરી તેના રૂગનામ બદલાવીને દગા-ફટકાથી ભારતની નિરામિષાહારી પ્રજાને એ ખાતી કરી દેવી. . માછલીઓ વધુ મારવાની જિના શા માટે હશે? '' માછલી મારવાની અને તેની નિકાસ કરવાની ચેજના વિષે પણ પ્રબ એ છે કે અમેરિકા અને જાપાનની બન્ને બાજુ વિશાળ મહાસાગર છે. તેમને સમુદ્રતટ આપણા સમુદ્રતટ કરતાં ઘણું મટે છે. તે બન્ને દેશે ઉપરાંત યુરોપના શે પણ માછલી મારવાના ધંધામાં ખૂબ પાવરધા છે. તેમને સદીઓ જૂને એ ધંધાને અનુભવ છે. આપણા કરતાં વધુ અદ્યતન સાધને વિશાળ પ્રમાણમાં ધરાવે છે. તે પછી ચીના અને જાપાનીએ પિતાના સમુદ્ર છે હજારો માઈલ દૂર આપણા સમુદ્રમાં શા માટે માછલાં પકડવા ધસી આવે છે? શું તેમના સમુદ્રની માછલી તેઓએ ખાઈને ખતમ કરી નાખી હશે? યુરોપ-અમેરિકાની વસ્તી આપણા કરતાં ઓછી છે અને તેમનાં સમુદ્રો, સાધને અને સઝ આપણા કરતાં વધારે છે. છતાં શું તેમને તેમના સમુદ્રની માછલીઓ પૂરી નથી પડતી કે આપણી પાસેથી ખરી? શક્યતા તે એ છે અમેરિકા વિશ્વના અવિકસિત દેશનાં અનાજનાં બજાર હાથ કરી તેમને પિતાનાં ઓશિયાળાં અને આર્થિક રીતે પરાધીન બનાવવા માગે છે, પણ એ કરડે લેકેને અનાજ પૂરું પાડવાની એની તાકાત મર્યાદિત છે. એટલે આપણી પાસેથી માછલી ખરીદી શસાયણિક ક્રિયાથી તેની ગંધ ઉડાવી દઈ, સૂકવી તેને લેટ કરીને અનાજના લેટમાં ભેળવી વધુ પિષણયુક્ત More Protinised લેટના નામે વેચવે. આવા બદઈરાદા સિવાય આપણી પાસેથી માછલી ખીઠાનું પશ્ચિમી દેશોને કઈ કારણ હેઈ શકે નહિ. ખુદ આપણા દેશમાં પણ એવી શંકા સેવાય છે કે માછલીને વાસ ઉડાડી દીધેલ લેટ-અનાજના લેટમાં ભેળવી દેશના અંદરના For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ ભાગમાં લેકેને વેચવામાં આવે છે. જ્યાં લેકને આવા કશા દગાની ગંધ પણ ન હોય. ખાસ કરીને ગરીબ વિસ્તારમાં આવે ભેળસેળિયે લેટ સતે ભાવે વેચીને પ્રજાને છેતરવાની આ એજના કહેવાય છે કે અમલમાં આવી ચૂકી છે. આ ઉપરાંત એ લેટ બનાવવાનું પણ અમેરિકામાં મેંઘી મજૂરીને લીધે મેંઘુ પડે માટે આપણે ત્યાં જ તે દળવાની ફેકટરીઓ ચાલુ થઈ છે. એને માટે ઘરાક અમેરિકા છે એમ કહેવાય છે. અમેરિકા કદાચ એ જ લેટ કેસૂલ્સમાં ભરીને પ્રોટીનના કેન્સુલ તરીકે અને ઘઉંના કે મકાઈના લેટમાં ભેળવીને પ્રોટીનયુક્ત લેટ તરીકે અવિકસિત દેશની પ્રજાને વહેંચી તેમનું સહાયના નામે શેષણ કરતું હશે ! . અમેરિકા એક કાંકરે બે પક્ષી મારે છે !! - થોડા સમય પહેલાં અમેરિકી સરકારના કૃષિ વિભાગે એક એકર જમીનમાં કઈ રીતે વધુ આવક થાય, માંસ ઉત્પન્ન કરવા ગાય પાળીને? બકરી પાળીને? ઈક મેળવવા મરઘા પાળીને? કે દૂધ માટે ગાય રાખીને? એ વિષે સંશોધન કર્યું હતું, જેનું પરિણામ નીચે મુજબ આવ્યું હતું ? તમામ વજન પાઉન્ડમાં (પાઉન્ડ એટલે ૪૫૦ ગ્રામ) દૂધ માટે ગાય ઈડાં માટે મરઘા માંસ માટે બકરી ગોમાંસ માટે રાખવાથી રાખવાથી રાખવાથી ગાય રાખવાથી એક એકર જમીનમાંથી નીચે મુજબ પદાર્થો મળી શકે. બકરીનું માંસ ગોમાંસ દૂધ ૨૧૦ પા. ઈડાં ૧૦૩ પા. ૧૧૨ પા. ૧૨૫ પા. તેલ કે ઘી ૭૮ પા. ૨૪ પા. ૧૫ પા. ૩ પા. પ્રોટીન ૭૨ પા. ૨૪ પા. ૨૧ પા. ૨૭.૫ પા. કેશિયમ ૨૬ પા. ૦.૧ પા. ૦.૧૬ પા. ૦.૨૪ પા. ફોસ્ફરસ ૧.૯ પા. ૦.૪ પા. ૦.૧૬ પા. ૦.૨૪ પા. -લેહ ૦.૦૦૪ પા. ૦.૦૦૩ પા. ૦.૦૦૨૮ પા. ૦.૦૦૦૧ પા. For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ વિટામિન એ ૧૭,૭૩,૧૦૦ ઈન્ટરનેશનલ યુનિટસ ૯૮૨૯૦ ( ૧૫૨૦ ૩૫,૩૫૦ કેરેટીન નગણ્ય ૮૨૩૫૦૦ ' નગરય નગણ્ય કેલરી ૭,૧૧,૭૫૦ ૧,૩૨,૧૨ ૧,૩૭,૨૯૫ ૩,૩૦,૦૦૦ અભ્યાસનાં આ પરિણામે જોયા પછી અમેરિકાએ દૂધ માટે. ગાર્યો પાળવાને નિર્ણય કર્યો. ' પરંતુ ગોમાંસની તેમની લાલસા અદમ્ય છે, એટલે એવું નક્કી કર્યું કે ભારતને હૂંડિયામણની લાલચ આપીને અને બીજા દબાણ દ્વારા ગેમાંસ નિકાસ કરવાના રસ્તે ચડાવવું અને ત્યાં વધથી દૂધઘીના ક્ષેત્રે જે અવકાશ પેદા થાય તેમાં પિતાની ડેરીઓના દૂધને. પાઉડર અને બટર ઓઈલ ઘુસાડી દેવાં. આમ અમેરિકાએ એક કાંકરે બે પક્ષી માય છે–એક પિતાની ગાયે બચાવી પશુધન વધારી વધુ કમાણી કરવી. અને ભારતમાં ધન, દુષ્કાળ સઈ તેનું વિશ્વનું સહુથી મોટું બજાર હાથ કરવું. જનતા સરકારની બે સિદ્ધિઓ - એક યુગ એ હતો જ્યારે ભારતમાં દૂધ મફત મળતું. હવે ભારત દર વરસે એક અબજ રૂપિયાથી વધુ કિંમતના દૂધના પાઉડરની અને ૫૦ કરોડ રૂપિયાની કિંમતના બટર ઓઈલની આયાત કરે છે. જનતા સરકારે બે વરસમાં જ માંસની નિકાસમાં ૧૯૦ ટકાને વધારે કર્યો હતે. જનતા સરકારની મેટામાં મોટી બે સિદ્ધિઓ હતી. આર્થિક ક્ષેત્રે માંસ નિકાસમાં ૧૦૦ ટકાને વધારે અને રાજદ્વારી ક્ષેત્રે છબરડા. પશુઓની વધતી જતી તલ સામે પ્રજાને રષ ઊકળી ન ઊઠે માટે તે માંસાહારની આવશ્યકતા ઉપર વિવિધ દષ્ટિબિંદુએથી પ્રચાર છાપૂર્વક ચલાવાઈ રહ્યો છે. જેની પ્રજા એ માનવા લાગે છે. અને માંસાહાર જરૂર છે એમ માન્યા પછી તે જ્યારે ગોવધને વિરોધ કરવાનું છેડી દેશે ત્યારે પરદેશી ગાની આયાત અને અહીંની For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ . વિશ્વશ્રેષ્ઠ ગાયનું સંકીકરણ કરીને એક એવી સ્થિતિ પેદા કરવામાં આવી હશે, જ્યારે હિંદુઓ જ સામે ચાલીને બંધારણની કલમ ૪૮ નાબૂદ કી બેફામપણે ગોવધ કરવા દેવાની છૂટ આપવાની માગણી કરે તે નવાઈ પામવા જેવું નહિ હોય ! * અમેરિકાએ પિતાની દષ્ટિએ ગાયને દૂધ માટે પાળવી કે માંસ માટે? તેને અભ્યાસ કર્યો. પણ આપણે આપણું દષ્ટિએ અભ્યાસ કરવું જોઈએ. આપણે ત્યાં આપણી જરૂરિયાત જમીન, આબેહવા વગેરે અમેરિકાથી તદન જુદાં છે. એટલે આપણે ગાયને બે પ્રકારે અભ્યાસ કરવું જોઈએ. ગાયને સુકી જમીનના એક એકર જમીન ઉપર દૂધ માટે રાખીએ તો શું મળે? અને માંસ માટે રાખીએ તે શું મળે? ( ગાયને સિંચાઈની જમીન ઉપર રાખીએ તે એક એકર જમીનમાંથી માંસ માટે રાખેલી ગાયમાંથી શું મળે અને દૂધ માટે રાખેલી ગાયમાંથી શું મળે? એના ગળામાં સંકર ગાયોને ફોસલે? " બીજા સંજોગોમાં ગાયને માંસ માટે ઉછેરવાની ભારતની પ્રજાને કલ્પના પણ ન આવી હોત. પરંતુ સંકર ગાયને જે રીતે પ્રચાર થઈ રહ્યો છે અને પ્રચારબળથી અને આર્થિક લાલચ આપીને જે રીતે ખેડૂતોને તેમના ઉત્કર્ષને નામે સંકર ગાના ફાંસલામાં ફસાવાય છે, તેમાંથી એ સ્થિતિ પેદા થઈ છે કે ગાયને માંસ માટે ઉછેરવાથી શું બફાય કે નુકસાન થશે તે પ્રજાએ ખાસ કરીને ખેડૂએ સમજી લેવું જરૂર છે. - સીધી રીતે લાંચ આપવી એ ગુને છે પણ ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવા લાંચને સહાયનું નામ આપીને લાંચ આપી શકાય છે. ખેડૂતે સંકર ગાય રાખવા લલચાય માટે જે તેઓ સંકર ગાય ખે , જે એ સંકર ગાયને વાછડી જમે તે તે વાછડીને સરકાર તે સોપી હાય ના ગામ માં વા For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ૫૪૦ દિવસ સુધી મફત દાણ આપે છે અને ૫૪૦ દિવસની તે વાછડી થાય ત્યારે સરકારી અકુદરતી ગર્ભાધાન કેન્દ્ર તેને મફત ઈજે. ક્ષન દ્વારા ગર્ભાધાન કરાવી આપે છે અને ગર્ભાધાન પામેલી વાછડીને રૂ. ૧૫૦૦થી રૂ. ૨૦૦૦ સુધીની કિંમતે સરકાર ખરીદી લે છે. આમ મફતમાં ૨૦૦૦ રૂપિયા મળી જાય તે લાલચથી ખેત સંકર ગાય રાખે છે. પણ સંકર ગાયને વાછરડે આવે તે શું કરવું? તે વાછડો. કોઈ જ ખપને નથી કોને સરકાર અથવા તેના એજન્ટ તે સસ્તામાં ખરીદી લઈને કતલખાને એકલી આપે અથવા ખેડૂત તેને રઝળતે છેડી મૂકે. એટલે તે કતલખાનાના દલાલને મફતમાં નધણિયાતા પશુ તરીકે મળી જાય. આ જ કારણથી આજે જ્યાં ત્યાં સંકર વાછડીઓ જોવા મળે છે પણ સંકર વાછડાઓ ભાગ્યે જ જોવા મળે છે સંકર ગાયને પ્રચારને હેતુ સંકર ગાય દ્વારા બેકારી નાબૂદી, સંકર ગાય દ્વારા દૂધનું મબલખ ઉત્પાદન વગેરે સૂત્રો અને દાવાઓ નિરાધાર સાબિત થઈ ચૂક્યા છે. કારણ કે વીસ વરસની સંકર ગાય પાછળ ખરચાયેલાં અઢળક નાણાં પછી પણ દર વરસે બેકારી વધે છે અને દૂધના પાઉડરની આયાત, પણ વધે છે. સંકર ગાયના પ્રચાર પાછળ એક જ હેતુ હોઈ શકે કે ગામડે ગામડે ખેડૂતનાં ઘરમાં એ ઘુસાડી દઈને નકામા સંકર વાછડા અને સંકર વાછડીઓને બેજ ખેડૂતેનાં ગળામાં પહેરાવી દઈને પછી હિંદુ ખેડૂતને જ એક એ વર્ગ પેદા કરવે જે ગેહત્યાબંધીની માગણીને વિરોધ કરે અને બંધારણની કલમ ૪૮ના સુપ્રીમ કેટે આપેલા ચુકાદા મુજબ રાજે તેને અમલ કરે છે તે દૂર કરાવવા માગણી કરે. - સંકર ગાયના પ્રચાર પાછળ દૂધ ઉત્પાદન વધારવાને દાવે, નિષ્ફળ ગયા છે પણ માંસ ઉત્પાદનને વેગ આપવાની આ એજના છે. એ સદેહે જોર પકડતે જાય છે. For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ : પ્રોટીન ઉપદાંત બીજાં ત જેમાં કેલ્શિયમ અને લેહતત્વ પ્રોટીન કરતાં પણ ઘણાં વધુ ઉપયોગી છે. તે માંસ કરતાં દૂધમાં ઘણું. વધારે છે તે શરૂઆતનાં કોષ્ટકમાં જ જણાવાઈ ગયું છે. ઈડ અને માંસ કરતાં એક એકર જમીન ઉપર પછી તે સૂકી હાય, ફળદ્રુપ હોય કે સિંચાઈની સગવડ વાળી હોય. દૂધ, અનાજ અને બીજાં શાકભાજી વધુ પ્રમાણમાં મેળવી શકાય છે. એટલે સારા અને સસ્તા પિષણ માટે માંસ કે ઈડાને આગળ કરવાની ચેષ્ટા ખતરનાક છે. વિજ્ઞાન કે માયા ? માંસ, મચ્છી, ઈડ એ આજના જમાનામાં ગરીબને મળી શકે તે એક માત્ર પૌષ્ટિક ખોરાક છે. તેના વિરોધ પાછળ કોઈ આર્થિક કે વૈજ્ઞાનિક દષ્ટિ નથી. માત્ર ધર્મઝનૂન છે. માત્ર ધર્માધતાને કારણે સરકારની ગરીબ માટેની આ કલ્યાણકારી પ્રવૃત્તિને વિરોધ કરે એ ગરીબોને જ વિરોધ કરવા બરાબર છે.” આ જાતને પ્રચાર એવા વર્ગ તરફથી કરવામાં આવે છે, જેમનાં માંસ, માછી અને ઈડના વેપારમાં હિત સંડોવાયાં છે. - આ પ્રચારને વિજ્ઞાન સાથે ભેળવી દેવામાં આવે, માંસ, ઈડાં વગેરે વૈજ્ઞાનિક ઢબે ઉત્પન્ન કરતાં હોવાને દાવે કરવામાં આવે તે વિજ્ઞાન એટલે શું? એ એક મહત્વને પ્રશ્ન બની જાય છે. વિજ્ઞાન અને માયા ઉર્ફે બ્રમણા વચ્ચેનો ભેદ સમજ જઈએ. જેને વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે તે ખરું જોતાં વિજ્ઞાન હેય જ નહિ. એ માયા હેય, માયા એટલે એક જાતની ભ્રમણા પેદા કરવી તે. , - દા. ત., ડાલડા–વનસ્પતિએ તેલનું રૂપાંતર છે. તેલનું ઘીના રૂપમાં રૂપાંતર કરવું અને તમે વિજ્ઞાન કહેશે? ગુલાબનાં ફૂલેને બહુરંગી બનાવ્યાં. શું આને પણ તમે વિજ્ઞાન For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ કહેશે? એ બંને ક્રિયાઓ વિજ્ઞાન નથી, માયા છે. જે વસ્તુ ખરેખર નથી તે, તે છે તેમ બતાવવું તેનું નામ માયા. - ડાલડા તે તેલ છે. છતાં તેને ઘી જેવું બનાવ્યું. તેમાં શુદ્ધ ઘીના વાદ, સુગંધ કે ગુણને અંશ પણ નથી. અને જે અવગુણેને શુદ્ધ ઘીમાં અંશ પણ ન હોય તે અવગુણે ડાલડામાં વપરસ્પતિના-નામે ઓળખાતા પદાર્થમાં કદાચ હેય પણું ખરા ! છતાં બાહ્ય દેખાવમાં તે ઘ જેવું દેખાય છે. અને ઘી તરીકે ઘર ઘરમાં ઘુસી ગયું છે. હવે આને વિજ્ઞાન કહેવાય ? કે છેતરપિંડી ગુલાબના ફૂલને વિવિધરંગી બનાવ્યાં. પણ તેમાં ગુલાબનો રંગ સુગંધ કે ગુણ પણ ન હોય, અને માત્ર ગુલાબના ફૂલને આકાર જ હોય તે રંગનું રૂપાંતર વિજ્ઞાન નથી. માયા ઉર્ફ ભ્રમણ છે. ખેરાક-વિજ્ઞાનમાં ભારતની પ્રજા આગળ છે ખેરાક-વિજ્ઞાનમાં હિંદુઓ ઘણા આગળ વધેલા છે. પૌષ્ટિક ખેશકની બાબતમાં મારે કહેવું જોઈએ કે પંશ્ચિમનું ખોરાક વિષેનું જ્ઞાન અતિ સીમિત છે. કદાચ આ વિષયમાં તેઓ તદ્દન અજ્ઞાન છે, એમ પણ કહી શકાય. તેમણે માત્ર રાકના પદાર્થો શોધ્યા છે. ગુણ નથી શોધ્યા. માટે તે એલોપથીની દવાઓનું ઘણી વખત રિએકશન થાય છે. આયુર્વેદે રાકના પદાર્થોથી આગળ વધીને તેમના ગુણની પણ શેલ કરી છે. પદાર્થ ગુણ-વિજ્ઞાન ઉપર આયુર્વેદનાં ઘણાં પુસ્તકો પણ લખાયાં છે, ગુણથી પણ આગળ વધીને પ્રકૃતિની પણ શેધ કરી છે, અને પદાર્થ ગુણ તેમજ પ્રકૃતિને સમન્વય કરીને તેઓ પ્રમાણે અને સમય પ્રમાણે ખાદ્ય પદાર્થોની પસંદગી કરીને ખોરાક-વિજ્ઞાનને સર્વોચ્ચ શિખરે સ્થાપિત કર્યું છે. ભારતમાં ઉદ્દભવેલા ધર્મો આયુર્વેદથી પણ આગળ ગયા છે અને ગુણના પણ ત્રણ ભાગ પાડયા છે. સવગુણ, રજોગુણ અને તમોગુણ. આ ત્રણ ભાગ પાડીને ખેરાકની શરીર ઉપર તેમ જ મન ઉપર For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ ૧ શી અસર થાય છે તે પણ શેાધ્યુ છે, અને ખારાકની પસદગી પ્રોટીન વડે નહિ પણ એના ગુણેાના માપદંડ વડે કરવા ફરમાવ્યું છે. હિંદું ખોરાક-વિજ્ઞાન માત્ર પ્રેટીનયુક્ત ખોરાક પસંદ કરવામાં નથી માનતુ, એ પૌષ્ટિક તેમજ વીય વક ખેાશકની પસદગી કરવામાં માને છે. અને એ નક્કી કરતી વખતે પણ પદ્મા તેના ગુણુ, ગુણુને પ્રકાર, પ્રકૃતિ અને ઋતુ-એ પાંચ ખાખતો ધ્યાનમાં રાખવી જોઈએ. જેના જીવનનુ ધ્યેય મેક્ષ છે. તેણે માત્ર સાત્ત્વિક ખોરાક જ "લેવા જોઈએ. જેમની દુન્યવી સુખ ભાગવવાની લાલસા છે તેઓ ભલે "રાજસ ખારાક હૈ. પરંતુ તામસી ખોરાક ખાનારો મનુષ્ય માનવી મટી અસુર બની જાય છે. માંસ, માછલી, ઇંડાં એ તમામ તામસી પદાર્થો છે. વેદ્ય ધર્મે માંસને રાક્ષસાના ખેરાક ગણેલ છે. શરીર અને મન અને પુષ્ટ બનાવે એ જ ખારાક સાથેા ખોરાકની અસર માત્ર શરીર ઉપર શું થાય છે તેના અધૂરા જ્ઞાન ઉપર પશ્ચિમનું વિજ્ઞાન રચાયુ છે. આપણે તે નથી સ્વીકારતા. એક જ ખોરાક પદાર્થોની એ જુદી જુદી ઋતુઓમાં જુદી જુદી અસર ચાય છે. ખારાકની અસર શરીર અને મન બન્ને ઉપર થાય છે. એટલે એવું બને કે તામસૌ ખારાકથી શરીર પુષ્ટ અને પશુ મન નિમ ળ અને. નિબળ એટલે વિનાશક, દુષ્ટ લાલસાને કાબૂમાં રાખવા અસમર્થ. આવા ખારાક લેવા આપણા તમામ ધર્મો ના પાડે છે. માટે અમુક ખોરાક ખાવાની ધર્મની ના હાવાથી તેવા ખોરાકના વિધ કરનારા ધમ ઝનૂની છે, કે મૂ'કુચિત માનસના છે તેમ કહી શકાય નહિ, કારણ કે ધર્મના એવા ખારાક સામેના વિરાધ વૈજ્ઞાનિક દ્રષ્ટિને છે. એટલે માંસાહાર સામેના વિરાધ વૈજ્ઞાનિક દષ્ટિના છે. જ્યારે માંસાહાર કરવાના આગ્રહ અને પ્રચાર અજ્ઞાનમૂલક અથવા સ્વાર્થી સૃષ્ટિના છે. ઈડી પાછળ પ્રચારનું મળ છે, પણ ઈંડાંમાં સાચું ખળ નથી. માંસ, મચ્છી અને ઈંડાં એ સસ્તે પૌષ્ટિક ખોરાક છે. ગરીબેને For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ર પ્રોટીન મેળવવાનાં સસ્તાં સાધના છે, એવી લાકોની માન્યતા દૃઢ થાય તે માટે જોરદાર પ્રચાર થાય છે, પરતુ તે પ્રચાર પાછળ અમુક હિત ધરાવતી વ્યક્તિઓના સ્ત્રાર્થ માત્ર છે. ઇંડું.. એ પ્રોટીન મેળવવાનુ સસ્તુ સાધન છે. એવા પ્રચાર વૈજ્ઞાનિક, આર્થિક કે વહેવારુ સેટી ઉપર ટકી શકે તેમ નથી. શુદ્ધ ઘી અને તાજુ દૂધ એ જ સુવેîત્તમ, સાત્ત્વિક, પૌષ્ટિક ખાણક મહાભારતકારે ગાયના દૂધની આ પૃથ્વી ઉપરના અમૃત તરીકે ગણના કરી છે. ગાયના દૂધ, દહી, ઘી, મધ અને સાકર – આ પાંચ વસ્તુઓને હિંદુ શાસ્ત્રોએ અને આયુર્વેદે અમૃત માન્યા છે. એ પાંચ પદાર્થોનાં સાજનને પંચામૃત' કહે છે. પંચામૃત મનાવવા માટે પાંચ પા - નું પ્રમાણ નક્કી કરેલ છે. જે મનુષ્ય રાજ સવારે પંચામૃતના એક પ્યાલે પીએ તે કદી માં પડતા નથી. સિવાય કે તે કુદરતના નિયમાનુ' ઉલ્લઘન કરે. પરદેશી શાસને આપણી પાસેથી ૫ચામૃત આંચકી લીધું. કેંગ્રેસી. અને જનતા શાસને પંચામૃત ઝુંટવાઈ જવાથી પેદા થયેલા અવકાશમાં ત્રિવિષ (માંસ, મચ્છી, ઈંડાં) ઘુસાડી દીધુ.. જે ગાયનું દૂધ ડાય તે જ ગાયનાં દૂધમાંથી ઘી બનાવી તે, દૂધમાં નાખી પીવામાં આવે (ધી અને દૂધ બંને એક જ ગાયના હાવ જોઈએ) તે તેનાથી વધુ પૌષ્ટિક ખીન્ડ્રુ કાઈ ખોરાક નથી એ આયુ. વદની શેાધ છે. ગાયનું દૂધ અને તેમાંથી બનાવેલું શુદ્ધ ઘી એ એ જ પદાથે . સૌથી વિશેષ પૌષ્ટિક હાવાથી તે તદ્દન મકૃત મળી શકે અને દરેક ઘેર મળી શકે તેવી વ્યવસ્થાની હિંદુ સંસ્કૃતિ અને હિંદુ સમાજે રચના કરી હતી. જે ચીજ તદ્દન મફત મળે તેનાથી વધુ સસ્તી બીજીકઈ ચીજ હાઈ શકે ? For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ આપણી આ યુગે જૂની સર્વશ્રેષ્ઠ વ્યવસ્થાને અંગ્રેજોએ કચડી. નાખી. તેમના ભારતીય વારસદારોએ તેને મૂળમાંથી ઉખેડી નાખી. કાયદા વડે નહિ પરંતુ અમુક ચોક્કસ વહીવટી પગલાં વડે. જેથી કોને, તેની ગંધ પણ ન આવે! પ્રજાની આંખે પાટા બંધાય છે. હવે આ વ્યવસ્થાને બદલે, આ મફત મળતા એ સર્વશ્રેષ્ઠ પૌષ્ટિક, સાત્વિક ખોરાકને સ્થાને માંસ, મચ્છી, ઈડાંને સસ્ત પ્રોટીનયુક્ત ખોરાક ગણાવી ઘરઘરમાં ઘુસાડવા કાવાદાવા ચાલુ કરાયા છે.. તેમના ઉત્પાદન અને પ્રચાર માટે ભારે આર્થિક સહાય આપીને, તેમને. સસ્તાં વેચી શકાય તેવી જનાઓ પણ અમલમાં આવે છે, પરંતુ. મરઘાઉછેર કે માંસ ઉત્પાદન અથવા મછીમાર કૃત્ય માટે જે વિવિધ. પ્રકારની સહાય સરકાર આપે તેના ખર્ચને બેજ આખરે તે ભારે. કરબોજ દ્વારા પ્રજા પાસેથી જ વસૂલ કરાય છે ને? આ સહાયને ખર્ચ જે ઉત્પાદન ઉપર ચડે તે એ ખર્ચ માલખરીદનારા ઉપર પડે. પણ આ તે એ સહાયને ખર્ચ સરકાર ભોગવીને જે લોકો આ પદાર્થો નથી ખાતાં, એ પદાર્થો ખાવામાં મહાપાપ માને છે એવા લેકે ઉપર પણ કર દ્વારા ઠોકી બેસાડાય છે. અને એ રીતે માંસ, મચ્છી, ઈડાં સસ્તાં હેવાને દેખાવ-ભ્રમણા પેદા કરી તેના પ્રોટીનને પ્રચાર કરી ભેળા લેકને તે ખાવા આકર્ષવામાં આવે છે. અને આ પ્રચારને ખર્ચ એ ન ખાનારા લોકોને પણ કરવેરા દ્વારા આપવું પડે છે. એટલે માંસ, મચ્છી, ઈ ઠાં એ સસ્તાં છે એ હકીકત નથી--- ભ્રમણા છે. એક આસુરી માયા છે. કરભારણની આવી વિવિધ જનાઓથી, એ વિવિધ પ્રકારના વેરા અનાવશ્યક, અવહેવારુ અને અવૈજ્ઞાનિક તેમ જ અનાર્થિક હેવાથી, તેમાંથી કાળાબજાર, દાણચોરી, ભ્રષ્ટાચાર ફેલાય છે. લેકે મેંઘવારીના વમળમાં અટવાય છે, તેમાંથી કચેરીની ભાવના જોર પકડે. For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૪ છે. અને હિંદુ સ ંસ્કૃતિ દિન પર દિન ઝાંખી પડતી જાય છે, કહો કે એ વિનાશ તરફ ધકેલાતી જાય છે. આમાંથી પેદા થતા અને ફેલાતા જતા અસ તાષમાંથી તાકાનુ ધ્યાન બીજી તરફ વાળવા ઈ’ડાં વગેરેમાં રહેલાં પ્રોટીન, તેની આવશ્યકતા અને ખાટા આંકડા દ્વારા તે સસ્તાં હૈવાના પ્રચાર અને તેના વિરાધ કરનારાઓને પ્રત્યાઘાતી, ધર્મ ઝનૂની, પ્રગતિવિધી તરીકે ઉતારી પાડવા જખ્ખર પ્રચારકાય ચલાવવામાં આવે છે. માંસ, મચ્છી, ઇંડાંમાં ભરપૂર પ્રેટીન છે એવા પ્રચાર પાછળ તેમાં રહેલાં ત દુરસ્તીને નુકસાનકારક ઝેરી તત્ત્વ પણ છે તે હકીક્ત "ઉપર અંધારપછેડા આઢાડી દેવામાં આવ્યે છે. તંદુરસ્તી માટે એકલુ પ્રોટીન ઉપયેગી છે એવા પ્રચાર હિત ધરાવતા વર્ગોની માત્ર માયાજાળ છે. તંદુરસ્તી માટે પ્રાટીન કરતાં પશુ લેાહતત્ત્વ અને કૅલ્શિયમ વધુ મહત્ત્વનાં છે. એ તત્ત્વા માંસ, મચ્છી, ઈંડાંમાં નહિવત્ છે, જ્યારે આપણે જે અનાજ રાજ ખાઈએ છીએ તે અનાજમાં, કંઠાળમાં અને તાજા દૂધમાં પુષ્કળ છે. માંસ, મચ્છી, ઈંડાં જેવા બિન-આવશ્યક પદાર્થાના ઉત્પાદનખર્ચ છળકપટથી તે ન ખાનારી પ્રજા ઉપર ઠોકી બેસાડવામાં આવે (કરવેરા દ્વારા) એનાથી વધુ અનૈતિક કાય બીજું શું હોઈ શકે ? એ પ્રકારના વ દુનિયામાં માનવવસ્તી વધી રહી છે. વસ્તીવધારા અટકાવવાના તમામ પ્રયત્ને નાકામયાબ નીવડયા છે, અને લેાકાને ખવડાવવા અનાજ ઉત્પન્ન કરવાની ધરતીની શક્તિની મર્યાદા આવી ગઈ છે. માટે આપણે આપણા ખેારાકનેા પ્રકાર ન બદલીએ તા થાડાં જ વરસમાં કરાડા લાકા ભૂખે મરી જશે. આવે પ્રચાર દિન પર દિન વેગ પકડતા જાય છે. આવા પ્રચાર પાછળ અમુક ચાક્કસ ધ્યેયવાળા અને અમુક ચાક્કસ હિત ધરાવતા એમ એ પ્રકારના વર્ગો છે. For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ ચક્કસ ધ્યેયવાળો વર્ગ છે, તે એમ માને છે, કે સમસ્ત વિશ્વમાં એક જ ધર્મ, અને તે ખ્રિસ્તી ધર્મ છે જોઈએ. અન્ય ધમએને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાની જે મુશ્કેલી છે. તેથી અનેકગણી વધુ. મુશ્કેલી હિંદુ પ્રજાને ખ્રિસ્તી ધર્મ માં વટલાવવાની છે. કારણકે હિદુઓને તેમને ધર્મ દારૂ પિવાની મનાઈ કરે છે. માંસ ખાવાની પણ મનાઈ કરે છે. વેદ ધર્મ માંસને રાક્ષસને ખોરાક ગણે છે. માંસાહાર-આજના યુગને તકાદે શા માટે? હિંદુઓ ૪૫ કરોડથી વધારે છે. પણ જો તેઓ માંસાહાર ની કરે અને ગોમાંસ ખાતા ન થાય તે તેઓને ખ્રિસ્તી બનાવી શકાય. નહિ. કારણ કે હિંદુઓ માંસ ખાવાને અધમ કૃત્ય ગણે છે. મુસલમાને ડુક્કરનું માંસ ખાતા નથી. અને ઈસ્લામ દારૂને હરામ ગણે. છે, જ્યારે ખ્રિસ્તી પાદરીઓ તે ગોમાંસ અને ડુકકરનું માંસ ખાય છે. અને દારૂ પણ પીએ છે. એટલે એ બન્ને કોમને ખ્રિસ્તી પાદરીએ પિતાનાથી હલકા લાગે. એટલે તેમને ધર્મ એ કઈ રીતે સ્વીકારે ? એટલે સમગ્ર ભારતીય પ્રજાને ખ્રિસ્તી ધર્મમાં પલટાવવી હોય તે તેમને રોમાંસ અને ડુકકરનું માંસ ખાતી કરવી જોઈએ. હિંદુ, પ્રજાને સીધી રોમાંસ ખાતી કરી શકાય નહિ, એટલે ક્રમે ક્રમે પ્રથમ પ્રોટીનના નામે અહિંસક ઈડી ખાતી કરો પછી હિંસક ઈડા અને માછલીઓ ખાતા કરે. પછી માંસાહારી બનાવે અને છેલ્લે ગોમાંસ, અને ડુક્કરનું માંસ ખાતા કરે. એટલે એક જ વિશ્વધર્મના નામે. તમામને સહેલાઈથી ખ્રિસ્તી બનાવી શકાય. માટે જ તે માંસાહાર એ આજના યુગને તકાદો છે. વધી રહેલી વસ્તીને ખવડાવવાને, ભૂખે મરતી બચાવવાને એક માત્ર ઉપાય છે. બેરાની જૂની ટેવે અને માન્યતાને વળગી રહેવું એ યાતનામય મોતને આમંત્રણ આપવા જેવું છે. આવા પ્રચારની પાછળ ખ્રિસ્તી ધર્મપ્રચારનું ધ્યેય કામ કરી રહેલ છે. For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮. બીજો વર્ગ માંસાહાર વધારે શા માટે છે. ? હિત ધરાવતે વર્ગ છે, માંસને વેપાર કરનારાઓને. આપણાં પશુઓને ખતમ કરી દેશનાં વિશ્વનાં સૌથી મોટા ઘીનાં બજારો કબજે કરી આપણા ગળામાં ગુલામીને ગાળી નાખવા માગતા પરદેશીઓ તેમ જ પશ્ચિમની શેષક અર્થવ્યવસ્થાના ઢાંચામાં ઉત્પન્ન થયેલા ઉદ્યોગે. પશ્ચિમની યાંત્રિક અર્થવ્યવસ્થાની જીવાદી જ શેષણ છે અને હિંસા છે. આ યાંત્રિક અર્થવ્યવસ્થા સામે મુખ્ય અવધે છેઃ પશુશક્તિ અને માનવશક્તિ. જે પશુઓને ખતમ કરી શકાય તે એક અવરોધ એ થાય અને પશુએ તે જ ખતમ થાય, જે ૭૦ કરોડ ભારત-વાસીએ તેમને મારીને ખાઈ જાય. જે સારા-સસ્તા બળદ મળતા હોય તે મોંઘાદાટ ટેકટરને કોણ -ખરીટે! જે પૂરતા પ્રમાણમાં મફત છાણિયું ખાતર મળે તે ફર્ટિ. લાઈઝર અને જંતુનાશક દવાઓ પાછળ અઢળક પૈસે ખર્ચીને જમીન, અને તંદુરસ્તીને કોણ જોખમા ! સારા મજબૂત બળદ હોય તે -મેટરપપિને કેણ હાથ લગાડે ? જે શુદ્ધ ઘી સસ્તું મળતું હોય તે વનસ્પતિ સામે નજર પણ કોણ કરે? જે ચેખું તાજું સસ્તું દૂધ મળી શકે તે દૂધના પાઉડરની ફેકટરીએ કેમ ચાલી શકે? કરેડે મકાને બાંધવા પૂરતા પ્રમાણમાં મફત છાણ મળી શકે તે સિમેન્ટનું આજનું ઉત્પાદન દશમા ભાગનું જ કરી નાખવું જોઈએ ને? તે પછી સિમેન્ટ-સ્ટીલનાં કાળાબજાર કેમ ચાલે? જે શુદ્ધ ઘી અને તાજું દૂધ મળે તે પછી લેકની તંદુરસ્તી જોખમાય ખરી? અને તે ફાર્મસીની ફેકટરીઓ કેમ ચાલે? પ્રધાને હાથે ખુલ્લી મુકાતી હોસ્પિટલમાં પછી દરદીઓ ક્યાંથી લાવવા? જે દુકાન ખેલીએ તે માલ રાખવું પડે તેમ હોસ્પિટલ બોલીએ તે દરદીઓ લાવવા જ પડે અને દરદીઓ જોઈતા હોય તે એવાં પગલાં લેવાં જ જોઈએ જેથી બીમારીઓ વધતી રહે For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ આના અર્થ એ નથી કે પશુવધ બંધ કરવાથી દેશના ઉદ્યોગમધ પડી જાય. તેના અથ એ છે કે ઉદ્યોગધ ધાના ઢાંચા મદલાઈ જાય. તેમના ઉદ્દેશ બદલાઇ જાય. ઉદ્યોગના કેન્દ્રમાંથી જડ પણ ખાફનાક ચત્ર હટી જાય અને તેને સ્થાને પશુએ ગેાઠવાઈ જાય. ઉદ્યોગેા નફાખોરી માટે, ચાષળુ માટે અને જીવસૃષ્ટિના હિતને ભાગે ચાલવાને ખલે માનવજરૂરિયાત પુરી કરવા માટે ચાલે. ક્રમરાડ મેઘવારી, ચાષણખારી, ચીજવસ્તુઓની કૃત્રિમ અછત, કુદરતી સ ́પત્તિના બ્યય, કાળાબજાર સંઘરાખોરી કરચારી એ બધું બંધ થાય. આવા દૂષણ્ણા બંધ થાય એ એમાંથી લાભ ખાટતા અમુક ચેકસ વગતે ગમે નહિ, એટલે પશુવધ વધુ પ્રમાણમાં આવશ્યક અને માટે માંસાહારના પ્રચાર કરવામાં આવા વર્ગને ઊડા રસ છે. આવા પ્રચાર માટે તેમની પાસે પગારદાર લેખકે, નિષ્ણાતો અને વર્તમાનપત્રો અને સામયિકાના સહકાર મેળવવાનાં સાધન પણ છે. આ ડિગ્રીધારીએ ! પ્રજાને ભરમાવવાને લધા બધં કરો ? વધુ ને વધુ લેાકા માંસાહારી બનતા જાય તેા જ વધુને વધુ પશુઓ કાપી શકાય. માટે જ લેકને ભૂખે મારવાના ભય દેખાડીને ખારાકની ટેવા બદલવાની, પાષણ માટે સસ્તુ' પ્રેાટીન મેળવવા માંસ, મચ્છી, ઈંડાં ખાવાના પ્રચાર જુદી જુદી રીતે જુદાં જુદાં પ્રલાભના ુખાડીને, વર્તમાનપત્રો અને સામયિકામાં ચાલુ જ રખાય છે. લેાકાને છેતરવા માટે ડુક્કરના માંસ અને ઈંડાંને ખેતપેદાશ તરીકે, માથ્વીને દરિયાઈ વનસ્પતિ કે ગ’ગાના પ્રસાદ તરીકે પણ એળખવામાં આવે છે એ અખાદ્ય વસ્તુઓમાંથી તેમના રૂપ-રંગ-સુગધને ખદર્શીને બનાવેલો વસ્તુઓને પોષક ખેારાક તરીકે પણ વેચવામાં આવે છે. લોકાને આવી બાબતમાં ઝાઝી ગતાગમ હોતી નથી. સમાજમાં વિદ્વાનમાં ખપતા આ ડિગ્રીધારીએ, અને ઉચ્ચ આસને બેઠેલાએ જે કાંઇ કહે કે લખે તે લોકા સાચુ' માની લે છે. આમ માંસાહાર તરફી વાતાવરણુ ધીમે ધીમે જામતુ જાય છે. For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ જેમ લોકોને વરસ સુધી ભરમાવવામાં આવ્યા કે લોકેને અનાજ ખાવા નથી મળતું તે ગોવધબંધી કરીને પશુઓને શું ખવડાવશું? તેમને ક્રૂરતાથી, ભૂખથી તરફડીને મરવા દેવાં? અને આવા પ્રચાર દ્વારા લોકેની વધવિધ ભાવના મારી નાખી. પણ લોકોએ એટલો વિચાર ન કર્યો કે ગાયો દાળભાત, રોટલી ખાઈને નથી જીવતી. આપણે જે અનાજ ખાઈએ છીએ, તેના સાંઠા ખાઈને જીવે છે. તે જ પ્રમાણે લોકેને ભડકાવવામાં આવે છે કે જે ખાવાની ટેવ બદલીને માંસમાચ્છી ખાઈશું નહિ તે પ્રજા ભૂખે મરી જશે. પણ આવી દલીલ નિરાધાર છે. કારણ કે મનુષ્ય માંસ ખાઈને જીવી શકે નહિ. માંસ ખાઈને માત્ર વાઘ-દીપડા જેવાં જંગલી જાનવરે જ. જીવી શકે. અન એ જ જીવન છે. મનુષ્ય એકલું અનાજ ખાઈને જ જીવી શકે. તાજા અને શુદ્ધ, દૂધઘી ખાઈને જ બળવાન અને તંદુરસ્ત રહી શકે. પણ એકલા માંસ, માછલી, ઈડ ખાઈને ન જીવી શકે, ન બળવાન બની શકે, ન તંદુરસ્ત રહી શકે. પશ્ચિમના લેકે અકરાંતિયાની પેઠે માંસ ખાય છે, છતાં તેમણે પણુ-માંસ ન ખાનારા લેકે જેટલું અનાજ ખાય, તેટલું જ અનાજ જીવતા રહેવા માટે ખાવું પડે છે. અને નીરોગી રહેવા તેમ જ બળવાન થવા પુષ્કળ દૂધ પીવું પડે છે, અને માખણ ખાવું પડે છે. પુષ્કળ દૂધ પીવા છતાં અને માખણ ખાવા છતાં તેમનામાં વ્યાપક પ્રમાણમાં બીમારીઓ ફેલાયેલી છે. તેનાં બે કારણે છે: (૧) તેમના પશુઓને ઉછેર અવૈજ્ઞાનિક છે. એટલે તેમના દૂધ અને માખણમાં, પિષક ત એછાં છે. રેગનાં તરવે પણ ખૂબ છે. (૨) તેમને માંસાહાર તેમને વિવિધ રોગ-ખાસ કરીને હદય, કિડની, લીવર અને વાયુનાં દરો આપે છે. For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૯: આપણે ત્યાં પ્રમાણમાં બીમારી ઓછી છે. અને જે છે તે મુખ્યત્વે પિષણના અભાવે થતી બીમારીઓ છે. માંસાહારીઓમાં માંસાહાર દ્વારા મળતી બીમારીઓ ફેલાએલી છે. જેમને ધર્મની દષ્ટિએ માંસાહારને બાધ નથી એવા ૯ કરોડ માનવીઓ ભારતમાં છે. હિંદુધર્મ માંસાહારની છૂટ નથી આપતો છતાં આશરે ૨૦ કરોડ હિંદુઓ એવા હશે જેઓ માંસાહારના નિષેધને અવગણીને માંસાહાર કરવામાં વાંધો નથી ગણતા. આમ ૨૯ કરોડ માંસાહાર તરફી પ્રજામાં રોજ કેટલા મનુષ્ય માંસ ખાય છે? માંસના ઉત્પાદન અને પશુહત્યાના આંકડા જોતાં એમ લાગે છે કે ભાગ્યે જ ૮૦ લાખ માણસને માંસ ઉપલબ્ધ છે. ઈડાંનું ઉત્પાદન એટલું છે કે મનુષ્ય જ એક ઈડું ખાય તો એક કરોડ ૪૦ લાખ માણસને તે પૂરાં પડે અને એટલાં ઈડ પેદા કરવા મરઘાઓને ૩ કરોડ માણ સોનું પેટ ભરાય તેટલું અનાજ ખવડાવી દેવું પડે છે. કડો માણસે માછલી ખાય છે. જેમાં બંગાળીઓ, કાશ્મીરીઓ અને બીજા રાજ્યમાં શુદ્ર વર્ણ મુખ્યત્વે ખાય છે, પણ તે સ્વાદની ખાતર, જીવતા રહેવા માટે નહિ. જીવતા રહેવા માટે તેમણે પણ અનાજ ખાવું જ પડે છે. માછલી એ તેમને વધારાને ખર્ચ છે. પશુઓ એક જ વર્ષમાં કાપી નાખવાં છે? - જે આપણું ૬૦ કરોડની સમગ્ર પ્રજાને માંસાહાર તરફ વાળી લેવામાં આવે તો તેમને રોજનું ૫૦ ગ્રામ માંસ આપીએ તો વરસે ૧ કરોડ ૯ લાખ ટન માંસ જોઈએ અને આપણું કહેવાતાં ૩૧ કરોડ પશુએ એક જ વરસમાં કપાઈ જાય. પછી બીજે વરસે ખાવા માટે માંસ આયાત કરવું પડે, અને તમામ પશુઓને ખાઈ ગયા પછી આપણી ખેતી. વાહનવ્યવહાર વગેરેની શું સ્થિતિ થાય? આપણા દૂધ-ઘની જરૂરિયાતને પહોંચી વળવા દુનિયાની તમામ, ડેરીઓ પણ શક્તિમાન બને નહિ. પછી આપણે શકય તેટલાં પક્ષી For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ એને પણ મારીને ખાઈ જઈશું. કદાચ માછલીઓ પણ તળિયાઝાટક થઈ જશે. .; - જે પ્રજા માછલી ખાવા પ્રખ્યાતિ પામેલી છે તે જાપાનીએ અને બંગાળીએ પણ એકલી માછલી ખાઈને જીવી શકતા નથી. તેઓને માછલી સાથે ભાત ખાવું જ પડે છે. સમુદ્ર ઉપર મહિનાઓ સુધી ફર્યા કરતાં વહાણના ખલાસીઓને રોજ મફત માછલ જોઈએ તેટલી મળે, છતાં તેઓ પણ વહાણુમાં દાળ-ભાત અને રોટલા પકાવીને ખાતા હોય છે.' પરસ્પર વિરોધી બાબતે વળી એક તરફથી વર્તીવધારાને ભય દેખાડે. કુટુંબનિયેજન માટે ગર્ભપાતને પણ કાયદેસર બનાવ અને બીજી તરફથી જે , ખાવાથી લેકિની ફળદ્રુપતા અમર્યાદિત રીતે વધી જાય એ માછલાના રાકને પ્રચાર કરવો એ કેટલું બેહૂદું છે? ' આપણે જે જે ખોરાક ખાઈએ છીએ તે તે ખોરાકના ગુણ આપણું શરીર ધારણ કરે છે. ખોરાકના ગુણની અસર શરીર ઉપરાંત મન, બુદ્ધિ ઉપર પણ થાય છે. આપણે દૂધ-ઘી ખાઈએ છીએ ત્યારે વીર્ય વધે છે. કેશિયમ ખાઈએ ત્યારે હાડકાં મજબૂત થાય છે, કારણ કે કેલ્શિયમને ગુણ હાડકું બાંધવાને છે. મરચાં, લસણ, કાંદા વગેરે ખાઈએ છીએ ત્યારે તે ચીજોના ગુણ મુજબ આપણું શરીર અને સ્વભાવ ગરમ બને છે. વધુ ખાંડ ખાઈએ છીએ ત્યારે ડાયાબિટીસ થાય છે. તે જ પ્રમાણે માછલાં, ઈડ, માંસ વગેરે ખાવાથી ફળદ્રુપતા વધી જાય છે અને વસ્તીવધારે થાય છે. એ તામસી ખોરાક લેવાથી મનુષ્ય અસંયમી પણ બને છે. - માછલી એક સાથે લાખો ઈડાં મૂકે છે, ઉંદર દર મહિને ૨૦૨૫ બચ્ચાને જન્મ આપે છે. મરઘ મહિને ૨૦ ઈડાં મૂકે છે. બંડની એક જોડી વરસે ૨૦ બચ્ચાં આપે છે. પણ તે બચ્ચાં ત્રણેક મહિનાનાં ચતાં જ પ્રજનનકાર્ય શરૂ કરી દે છે. For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ આ બધાં પ્રાણીઓ મનુષ્યશીરમાં ખોરાકરૂપે જતાં મનુષ્યનાં શરીર વધુ પડતાં ફળદ્રુપ અને મન-બુદ્ધિ અસયમી બનાવી દે છે. ઘેટાં-બકરાં વરસે એક અને ચાર બચ્ચાં આપે છે. મરઘી વરસે ૨૦૦ ઈંડાં આપે છે. ભૂંડની વસતી વરસમાં મરઘાંને ટપી જાય છે, અને ઉંદર અને માછલી અનુક્રમે સૌથી વધુ અચ્ચાં આપે છે. એટલે એ ખાનારી વસતી તે પ્રાણીઓ મુજબ વધે છે. મુસ્લિમ ઘેટાં-મકરાં ખાય છે. ઈંડાં પણ ખાય છે. ભૂંડનુ' માંસ નથી ખાતા. તો માંસ ન ખાનારી હિંદુ પ્રજા કરતાં મુસ્લિમેાની વસતી વધુ પ્રમાણમાં વધે છે. ખ્રિસ્તીએ ભૂંડનું માંસ ખાય છે. શીખ લેક પણ ખાય છે. તેા તેઓ વસતીવધારામાં મુસ્લિમાર્થી માગળ છે. માછલી તેમ જ ઉર ખાનારા ખંગાળીએ, જાપાનીએ અને ચોનાએ વસતીવધારામાં માખરે છે. નીચેના આંકડા મારા કથનને સાચુ' ઠરાવે છે : ૧૯૬૧ ૧૯૭૧ વસતી સંખ્યા વસતી પ્રમાણે વસતી સ ંખ્યા વસતી પ્રમાણે ટકાવારી કેટલા ટકાવારી ટકા વધ્યા હિંદુએ ૩૬,૬૫,૦૧,૨૬૭ ૮૩.૫૦ ૪૫,૩૪,૩૬,૬૩૦ ૮૨.૭૨ ૨૩.૬૯ મુસ્લિમા ૪,૬૯,૩૯,૭૮૧ ૧૦.૭૦ ૬,૧૪,૧૮,૨૬૯ ૧૧.૨૦ ૩૦.૮૪ ખ્રિસ્તી ૧,૦૭,૨૬,૩૭૩ ૨.૪૪ ૧,૪૨,૨૫,૦૪૫ ૨૬૦ ૩૨.૫૮ શીખ ૭૮,૪૫,૧૭૦ ૧.૭૯ ૧,૦૩,૭૮,૮૯૧ ૧.૮૯ ૩૨.૨૮ (ઇન્ડિયા ૧૯૭૭/૭૮ પાના–૯) હિંદુ પ્રજાની ટકાવારી ઘટતી જાય છે. હિંદુઓના મોટા ભાગ માંસાહારી નથી એટલે હિંદુઓને વસતીવધારા ટકાવારીની દૃષ્ટિએ સૌથી ઓછે છે. આમાં પણ ખંગાનીએ, કાશ્મીરી અને માછલી ખાનારા ખીજા હિંદુઓને કારણે આટલા વધારા થયા છે. નહિ તે ઘણા આ હાત. For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ મુસ્લિમે ગરીબ પ્રજા છે. બંનું માંસ ખાતા નથી. રેજ માંસ પણ ખાતા નથી પરંતુ ઈડાં અને બકરાંનું માંસ મળે તે ખાવાનું ચતા નથી. એટલે હિંદુઓ કરતાં તેમને વસ્તી વધારે વધુ છે. ખ્રિસ્તીઓ તમામ પ્રકારનું માંસ, માછલી, ઈડાં વગેરે ખાય છે, માટે મુસ્લિમે કરતાં તેમને વસ્તી વધારે વધુ છે. શીખે સુખી પ્રજા છેમૂંડનું માંસ, માછલી અને ઈડાં ખાય છે એટલે વસતીવધારામાં ખ્રિસ્તીઓની લગોલગ આવી પહોંચ્યા છે. આ તે આપણે વસતી વધારે છે, પણ બીજી રીતે જોઈએ તે વસતીની ટકાવારી હિંદુઓની ઘટતી જાય છે અને માંસાહારીઓની માંસની જાત પ્રમાણે વધે છે. દશ વરસમાં વસતીની ટકાવારીની ગણતરીએ હિંદુઓ ૦.૭૮ ટકા ઓછા થયા. મુસ્લિમો ૦.૫૦ ટકા વધ્યા, ખ્રિસ્તીઓ અને શીખ લેકે અનુક્રમે ૦.૧૬ અને ૦.૧૦ ટકા વયા. - હિંદુ કુટુંબનિયેજન બાબત અને લગ્ન પ્રતિબંધક ધારે મુસ્લિમોને લાગુ ન પાડવા માટે વિરોધ કરે છે કે તેથી મુસ્લિમોની વસતી વધી જશે. અને હિંદુઓ લઘુમતીમાં આવી જશે. પણ તેમને આ ભય અસ્થાને છે. કારણ કે કેટલા મુસ્લિમ એક કરતાં વધુ સ્ત્રીઓ પરણી શકે છે? પણ આ સ્થિતિને વિચાર કર્યા વિના ગૌણ વિષય આગળ કરી વેરઝેર વધારે છે. ખરે વિરોધ માંસાહારને કર જોઈએ. માંસાહાર બંધ થાય તે વસ્તી વધારો પિતાની મેળે કાબૂમાં આવી જાય. માંસાહાર બંધ થાય તે હિંદુ અને અહિંદુ દરેક ધર્મના લેકેના મન ઉપરથી અંધકારનું આવરણ દૂર થાય. તમામ ધર્મની પ્રજાએ આચાર-વિચારમાં જેમ નજદીક આવે For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ તેમ તેમની વચ્ચેનું વૈમનસ્ય એ થાય અને સમાન આહાર, -સાત્તિવક આહાર, આચાર-વિચારના ભેદ નાબૂદ કરી લેકને એકબીજાની વધુ નજદીક લાવશે. પરંતુ માંસ-મચ્છી-ઈડાં ખાવાનો પ્રચાર અને બીજા હાથ ઉપર કુટુંબનિયેજનનો પ્રચાર એકબીજા કાર્યનો છેદ ઉડાડી દે છે. “લાભ માત્ર પરદેશીઓને, ભારતના અમુક ચોક્કસ ધ્યેયવાળા અને ચિક્કસ હિત ધરાવતા વર્ગને જ થાય છે. For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ X= XX: :: કદાચ હવે સતાના માબાપને સ’સ્કાર આપશે ? ———- જૂની પેઢીના મહાનુભાવાને વ્યાખ્યાતાની ઘેાડીક પણ અસર થતી હોય તેમ દેખાતુ' નથી. વાત પણ સાચી છે. દેશની યુધ્ધે સળગતી સરહદ ઉપર જે ઊઁટ ગયુ હોય અને ત્યાં તાોના ધડાકા જેણે સાંભળ્યા હાય અને નિવૃત્તિના સમયે, ખેતરમાં ચરતી વખતે કાઇ ખેડૂત ધાસલેટને ખાલી ડખ્ખા લાકડીથી વગાડીને ગભરાવી દેવાના યત્ન કરે તેા તેને પેલુ યુદ્ઘકીય ઊંટ કદી ગાંઠે ખરું? મારા જેવાની ધાસલેટના ડખ્ખા ઉપર પડતા લાકડીના ડુગડુગી જેવી દેશના ઘણા મોટા વ્યાખ્યાતાઓને સાંભળી ચૂકેલા આદરણીય વૃદ્ધજના ઉપર શું અસર કરવાની હતી ! પણ એ વાત ચેાસ છે કે આ દેશના યુવા-પેઢીને ધાર્યાં કરતાં વધુ અસરકારક બનવા લાગી છે. અનેક યુવાને અને યુવતી સમગ્ર જીવનનાં સધળાંએ પાપાની કાળી કિતાબ ખુલ્લી રજૂ કરી દે છે અને સઘળાં પાપાનું પાયશ્ચિત સ્વીકારે છે, તેએ સિનેમા રાત્રિભોજન આદિ જેવાં સહજસુલભ પાપે પણ છેડવા લાગ્યા છે. આ ઉપરથી મને એમ લાગે છે કે માખાપાને સંસ્કારિત કરવાનું કામ હવે તેમનાં સતાના કરશે. પૂર્વે સંતાનને સ ંસ્કારિત કરવાનુ... કામ મામા કરતા હતાં. કેવી અવળી ગંગા વહેવા લાગશે! આમાં વડીલની ઈજ્જત કેટલી રહેશે. ૫. શ્રી ચન્દ્રરોખર વિજયજી ગણિવર For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ ' కకకకకకకకకకకకకకకకకకకకకకకకకకకక కలు આ કમલ પ્રકાશન ટ્રસ્ટ તરફથી બહાર પડતાં પુસ્તકનાં જ પ્રાપ્તિ સ્થાને ? વર્ધમાન સંસ્કૃતિધામ શ્રી જૈન પ્રકાશન મંદિર પ્રભાવતિબેન છગનલાલ સરકાર જસવંતલાલ ગીરધરલાલ સંસ્કૃતિ ભવન દેશીવાડાની પોળ ૬, ધન મેન્શન : કાળુપુર અવંતીકાબાઈ ગોખલે સ્ટ્રીટ અમદાવાદ ઓપેરા હાઉસ મુંબઇ-૪ ફેન ; ૩૬૧૭૨૦ ઓફીસ કમલ પ્રકાશન ટ્રસ્ટ જીવતલાલ પ્રતાપસી સંસ્કૃતિભવન . ર૭૭૭, નિશાળ ઝવેરીવાડ, રીલીફ રોડ અમદાવાદ ફોન નંબર ૩૩૫૭૨૩, ૩૮૦૧૪ અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ ચંદનબેન કેશવલાલ સંસ્કૃતિ ભવન ગોપીપુરા, સુભાષચ, સુરત క్షకులకు અમરશી લક્ષ્મીચંદ કેઠારી એસ. ટી. સ્ટેન્ડ પાસે શંખેશ્વર, વાયા હરિજ For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંસ્કૃતિના વ્યાપક પ્રચાર માટેના સાહિત્યને પ્રગટ કરતું.... છે ટ્રસ્ટ રજિ. નંબર ઈ. ૧૫૪૧ [ તા. ૪-૧૧-૬] ઓફિસ: જીવતલાલ પ્રતાપશી, સંસ્કૃતિ ભવન ર૭૭૭, નિશાપોળ, ઝવેરીવાડ, રીલીફ રોડ, અમદાવાદ none : 335723, 380143 પં. શ્રી ચન્દ્રશેખરવિજયજીની જ્ઞાનવાણી વહાવતાં પ્રગટ થઈ ચૂકેલાં હસે ઉપરાન્ત ક આધ્યાત્મિક પુસ્તકો [ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી) અહિંસક સંસ્કૃતિને પ્રસરાવતા વિશ્વમંગળ ગ્રન્થમાળા ભાગ : ૧, ૨, ૩, ૪ [બત્રીસ પુસ્તિકાઓના ચાર ભાગમાં સંગ્રહ) ન લે, વેણીશંકર મુરારજી વાસુ કકકકડ ! (માસિક) ચિન્તક પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી ગણિવર સંપાદકઃ ગુણવંત શાહ સહ સંપાદકઃ જરા શાહ : લવાજમ ત્રિવાર્ષિક રૂ. ૩૦-૦૦ આજીવન સભ્ય રૂ. ૧૫૦=૦૦ છે. For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ perancacoenogoncangacones પૂ. પં. શ્રી ચન્દ્રશેખરવિજયજીના પુસ્તક આખો સેટ ઘરઘરમાં આજે જ વસાવી લો NNNN બાળકે, કિશોરો, બહેનો માટેરાંઓ સહુને પ્રિય સાહિત્ય આજ સુધી આ પુસ્તકોએ સેંકડો યુવાનના અને બહેનના જીવન-પરિવર્તન કર્યા છે. આપના ઘરમાં આ સેટ પડ્યો હશે તે, ક્યારેક કોઈકનું પણ જીવન પ્રકાશ.... પ્રકાશની બૂમ પાડતું અંધકારમાંથી સદા માટે છૂટકારે પામી જશે. નાનકડું મૂલ્ય અને જીવન-પરિવર્તનને અમૂલ્ય લાભ આર્યાવર્તાની મોક્ષપ્રધાન સંસ્કૃતિની જ્યત ઘર ઘરમાં પ્રગટાવવા મથતું માસિક..... HISCED ચિતક : ( 5 શ્રી ચન્દ્રશેખરવિજયજી સંપાદક : ગુણવંત શાહ સહસંપાદક ભદ્રેશ શાહ આજે જ ગ્રાહક બને ત્રિવાર્ષિક લવાજમ રૂ. ૩૦/આજીવન સભ્ય રૂ. 150/ berarenoncerenaresoreroncoenoverenon મૂલ્ય : ફા. 15-00 For Personal & Private Use Only