________________
૩૭ છે. આ પેજના વ્યવહારુ છે. દરેક વિદ્યાર્થીને એ જ પહોંચાડી શકવાનું પણ અસંભવિત છે. એ અનાર્થિક પણ છે. તેમાં માત્ર પૈસા ખવાઈ જશે, અને ભાગ્યે જ થોડા માણસ સુધી તે પહોંચશે. આવી રોજનાઓ વિશે સાંભળીએ છીએ ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ પ્રોટીન સમૃદ્ધ ખોરાક શું છે? પ્રોટીન તે દરેક અનાજમાં છે. તે સિવાય ઉચ્ચ જાતનું પ્રોટીન દૂધમાં છે. તેને પૂરવઠો સંપૂર્ણ પણે કાપી નાખવા તે સરકાર કટિબદ્ધ છે. તે પછી શું પ્રોટીનના નામે ઈડ માછલી અને માંસાહારને પ્રજામાં વ્યાપક બનાવી દેવાની તે આ પેજના નથી? શારીરિક અને માનસિક વિકાસને સાચા અને વહેવારુ ઉપાય
સરકારમાં શાણપણને અંશ પણ હોય અને પ્રજાનું ભલું, કરવાની નિષ્ઠાને તેનામાં જરાપણું અંશ હોય તે વ્યવહારુ અને શાણપણભરેલું કાર્ય એ છે કે દરેક નિશાળને તેની પોતાની ઓછામાં ઓછી ૩૦ ગાય લેવી જોઈએ અને દરેક ગામને મેટું સમૃદ્ધ ચરિયાણ લેવું જોઈએ.
આવી જનાથી બાળકોને પશુપાલનનું પ્રત્યક્ષ જ્ઞાન મળશે. તેમને તાજું ચકખું સસ્તું દૂધ મળશે. આ ગાયના છાણ અને મૂતર રૂપી ખાતરની અને તેમના વાછડાંએથી નિશાળને આવક થશે. સરકારને પાપી કાર્યો પાછળ કરોડો રૂપિયા બગાડવાની જરૂર નહિ રહે. - આ નિશાળે અને ગૌશાળાઓની દેખરેખની જવાબદારી ગ્રામ પંચાયતની હેવી જોઈએ, એમના સંચાલનમાં જે કોઈપણ મુશ્કેલી ઊભી થાય તે તે તત્કાલ દૂર કરવાની જવાબદારી જિલ્લા પંચાયતની હેવી જોઈએ. આ ગ્રામવાસીઓએ આ ગે વિદ્યાપીઠ સમી નિશાળના ખરચમાં પિતાને હિસે આર્થિક અને સક્રિય કામગીરી વડે આપ જોઈએ. રાષ્ટ્રીય અને ભારતીય અર્થવ્યવસ્થાના ઢાંચાની આવી જવાને જે રદ્ધાનિક સ્વીકાર કરવામાં આવે તે એના અમલની વિસ્તૃત જના ઘડી કાઢતા સમય ન લાગે.
ના છાણ અને મત
' પાપી કાર્યો પર લાડાઓથી નિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org